વાંકાનેરમાં આધેડે ગળેફાંસો ખાધો
વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિપાર્કમાં રહેતા એક શખ્સે આપઘાત કરી લીધો છે આ બનવા અંગે મળેલ જાણકારી મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિપાર્કમાં રહેતા વાણંદ વસંતભાઈ વિરજીભાઈ ક્લોલા ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર…