કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

કારમાં રાખેલા મોબાઈલની ચોરી થઇ

વાંકાનેર: કારમાં રાખેલો કોઈ અજાણ્યો માણસ ચોરી ગયાની ફરિયાદ થઇ છે. બનાવ બાબતે ફરિયાદી ઉત્કર્ષભાઈ આશીષભાઈ ત્રીવેદી (ઉ.વ. ૨૯) રહે, પ્રતાપચોક બ્રાહમણ વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે પોતે રાજવીર મોબાઇલ નામની દુકાનમાં મેનેજર તરીકે દશ વર્ષથી નોકરી કરે છે. ગઈ…

દોશી કોલેજના NCC કેડેટનું આર્મીમાં સિલેક્શન

વાંકાનેર: દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી. માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં ‘માં’ ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મી ની પરીક્ષા ARO જામનગર દ્વારા લેવાયેલી હતી જેમાં એન.સી.સી. કેડેટ સરૈયા લાલાભાઈ જેઠાભાઈ ગામ – કોઠી (વાંકાનેર) જેવો આર્મીનું…

ધો: 12 કોમર્સના પરિણામમાં મોડર્ન સ્કૂલનો દબદબો

એક સાથે 16-16 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો આપણા બાળકની સફળતાની ચાવી એટલે મોડર્ન સ્કૂલ: ધો: 12 કોમર્સમાં TOP-10 માં સૌથી વધુ 3-3 વિદ્યાર્થીઓ માત્ર મોડર્ન સ્કૂલના ધોરણ 12 કોમર્સમાં માર્ચ 2023 માં સમગ્ર ગુજરાત બોર્ડમાં 05-05 વિદ્યાર્થીઓ તથા સમગ્ર વાંકાનેર…

મોડર્ન સ્કૂલના ધો: 12 સાયન્સ તથા ગુજકેટના પરિણામો એટલે મોરપીંછ

કેન્દ્રમાં પ્રથમ સ્થાન સાથે Top 10 માં સ્થાન મેળવતા છ – છ વિદ્યાર્થીઓ ઇતિહાસ રચવો એ મોડર્ન સ્કૂલની પરંપરા…દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયન્સ તથા ગુજકેટના પરિણામોમાં પ્રભુત્વ જાળવી રાખતા મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ…

રાજાવડલામાં હાથનું કડું માર્યું: છ ટાંકા આવ્યા

વાંકાનેર: તાલુકાના નવા રાજાવડલામાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી એક શખ્સને હાથનું કડું મારતા દવાખાનામાં દાખલ થવું પડયું અને છ ટાંકા લેવા પડયા છે. આ બનાવમાં બકાલુ વેચવાનો ધંધો કરતા નવા રાજાવડલાના અશ્વિનભાઈ હકાભાઈ સોલંકી (ઉ.વ.૩૬) વાળાએ ફરીયાદ લખાવેલ છે…

શારદા વિદ્યાલયની વિદ્યાર્થીની ધો. 12 કોમર્સના પરિણામમાં

સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથા અને વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમે નીતા ભાનુશાળી આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ (કોમર્સ)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વાંકાનેરની નામાંકિત શારદા વિદ્યાલયની વિદ્યાર્થિની ભાનુશાળી નીતાએ સમગ્ર ગુજરાત…

રીક્ષા પલ્ટી મારી જતાં માટેલના શખ્સને ઇજા

વાંકાનેર તાલુકાના માટેલ ગામના એક શખ્સ જે રીક્ષામાં બેઠો હતો તે રીક્ષા મોરબીના પાડાપુલ ઉપરથી પસાર થઈ હતી ત્યારે કોઈ કારણોસર પલટી મારી જતા તેમાં બેઠેલ ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા…

આધેડે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત

વાંકાનેર : વાંકાનેર શહેરમાં વિશિપરા વિસ્તારમાં એક આધેડે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો છે જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં વિશિપરા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર પોટરીની બાજુમાં માતાજીના મંદિર પાસે રહેતા રમેશભાઈ માલાભાઈ ઝીંઝુવાડિયા ઉ.55 નામના આધેડે અગમ્ય કારણોસર ઝેરી…

હોલમાતાજીના મંદિરે વૈશાખી બીજની આજે ઉજવણી

રાત્રીના નવ કલાકથી ભવ્ય સંતવાણીનો પ્રારંભ થશે વાંકાનેર: અહીંથી 17 કિલોમીટર દુર જાલસીકા નજીક આવેલ પૌરાણીક પંચાળ પ્રદેશની આદ્યશકિતમાં શ્રી હોલમાતાજી મંદિરે અલૌકીક અને રળીયામણા વાતાવરણમાં આગામી તા.9ને ગુરૂવારના રોજ (આજે) 17મો વૈશાખી બીજ મહોત્સવ અનેકવિધ કાર્યક્રમો થકી ધામધુમથી ઉજવાશે.…

પીપળીયારાજ પાસે સિંધાવદરના યુવકનો અકસ્માત

વાંકાનેર: તાલુકાના સિંધાવદર રહેતા મોમીન પરિવારના બાપ-દીકરો ટંકારાથી મોટર સાયકલ લઇ પરત ફરતા રીક્ષા સાથે દીકરાનો અકસ્માત થયેલ છે આ બનાવ બાબતે સિંધાવદરના મકબુલહુશેન મામદભાઈ શેરસીયા (ઉ.વ.૪૫) મો. નં. ૯૯૭૯૫ ૭૧૫૧૬ વાળાએ ફરીયાદ લખાવેલ છે કે તેમના બે દીકરા શાઈર…

Content Copying Forbidden !!

error: Content is protected !!