કારમાં રાખેલા મોબાઈલની ચોરી થઇ
વાંકાનેર: કારમાં રાખેલો કોઈ અજાણ્યો માણસ ચોરી ગયાની ફરિયાદ થઇ છે. બનાવ બાબતે ફરિયાદી ઉત્કર્ષભાઈ આશીષભાઈ ત્રીવેદી (ઉ.વ. ૨૯) રહે, પ્રતાપચોક બ્રાહમણ વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે પોતે રાજવીર મોબાઇલ નામની દુકાનમાં મેનેજર તરીકે દશ વર્ષથી નોકરી કરે છે. ગઈ…