ઢોર ચરાવવા બાબતે પાંચ જણાએ માર માર્યો
ગુંદાખડામાં લાકડી પાઇપ ઉડયા: રાજકોટ સારવારમાં દારૂ અંગેના ગુન્હા વાંકાનેર: તાલુકાના ગુંદાખડા ગામે તળાવ પાસે માલ-ઢોર ચરાવવા બાબતે પાંચ જણા ઉપર લાકડી પાઇપથી માર માર્યાની અને હથીયારબંધી જાહેરનામાનો ભંગની માલધારીએ ફરિયાદ કરી છે… બનાવની વિગત મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામના…