સોળ તલાટી-કમ-મંત્રીઓની બદલી કરાઈ
મોરબી : મોરબી જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન જ તલાટી મંત્રીઓની બદલીઓનો ઘાણાવો કાઢવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં 74 તલાટીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ઘણા બધા તલાટીઓની માગણી મુજબ જ તેમની બદલી કરવામાં આવી છે. ત્યારે હવે બદલી પામેલા…