કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

જાલીમાં પ્રેમસબંધમાં પ્રેમીએ કરી હત્યા

આડખીલી બનતા પરણિત પ્રેમીની મહિલા અને તેના બીજો પ્રેમી સામેલ વાંકાનેર તાલુકાના જાલી ગામે મળેલ લાશની હકીકત ખુલવા પામી છે. આ બનાવ હત્યાનો બન્યો છે. જાણવા મળ્યા મુજબ પાડોશમાં રહેતી મહિલા સાથે તે જ ગામમાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હતો…

જાલીમાં ફાંસો ખાધેલા યુવકની લાશ મળી

પાંચાભાઇની હત્યાની શંકા વાંકાનેર તાલુકાના જાલી ગામમાંથી મંગળવારના રોજ 30 વર્ષીય ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં પરીવારજનો પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ લઈ ગયા હતા. પરિવારે હત્યાની આશઁકા વ્યક્ત કરતા પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી. હાલ…

ફટાકડાના સ્ટોલ માટે તા.31 સુધીમાં અરજી કરવી

મોરબી : દિવાળીનો તહેવાર નજીક આવતો હોય એવા સમયે ઘણા વેપારીઓ હંગામી ફટાકડાનો સ્ટોલ શરૂ કરવા માંગતા હોય છે. જેમાં વાંકાનેર સીટી અને વાંકાનેર તાલુકાના હંગામી ફટાકડા સ્ટોલના અરજદારોએ તા.31 સુધીમાં નિયત નમુનાના અરજી ફોર્મમાં ફોર્મ ઉપર રૂ. 3 ની…

મહિલા પહેલા માળેથી નીચે પટકાઈ

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ રોસાટા કંપનીમાં રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી એક મહિલાને ઇજા થઇ છે. જાણવા મળ્યા મુજબ રાતાવિરડા ગામ પાસે રોશનીબેન અક્ષયભાઈ પાતી (૨૬) નામની મહિલા પહેલા માળેથી નીચે પટકાતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ…

વાલાસણ રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત

બે બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો વાંકાનેર: ટંકારા તાલુકાના રહેતો યુવાન બાઇક લઈને વાલાસણ ગામે આવેલ સ્કૂલમાં પરીક્ષા આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાથી તેને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે રાજકોટ લઇ ગયા…

એસ.ટી. કર્મચારીઓ દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર

વાંકાનેર: એસ.ટી. નિગમના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સબબ આંદોલનના મંડાણ કરવામાં આવેલ છે, જેમાં વાંકાનેર એસ.ટી. ડેપો યુનિયન પ્રમુખ જયુભા ડી. જાડેજાની આગેવાની હેઠળ જયદેવસિંહ જાડેજા (જે.જે.) મહેબુબભાઇ લહેજી, નરેન્દ્રસિંહ જાડેજા, જે.બી.ઝાલા, ગુલાબભાઇ બરેડીયા, હિતેષભાઇ પરમાર, રહીમભાઇ પરમાર, જયદેવસિંહ ઝાલા,…

વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીની બદલી

નવા ટીડીઓ તરીકે રિઝવાનભાઇ કોઢિયાની નિમણૂક વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં ગઈ કાલે રાજ્ય સરકાર દ્વારા 164 ટીડીઓની બદલીનો ધાણવો ઉતારવામાં આવ્યો છે, આ સાથે જ કુલ 19 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ…

ક્ષત્રિય સમાજ દ્વારા રેલી: શસ્ત્રોપૂજન

વાંકાનેર: વાંકાનેર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પર્વ ઉપર વર્ષોની પરંપરા મુજબ ભવ્ય રેલી કાઢીને શીતળા માતાજીના મેદાનમાં પહોંચીને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયને શહેરમાંથી રેલી કાઢતા તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું…

રાજપૂત સમાજ દ્વારા દશેરા પર્વની ઉજવણી

વાંકાનેર ખાતે ગઇકાલે દશેરા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષતામાં વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વિજ્યા દશમીએ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા…. વાંકાનેર…

રાતીદેવરી ગુરુકૃપા કન્સટ્રક્શન તરફથી દશેરાની હાર્દિક શુભેચ્છા

આજના શુભ દિવસે વાંકાનેર તાલુકાના રાતીદેવરીના ગુરુકૃપા કન્સટ્રક્શન- લખમણભાઈ હરિભાઈ પરમાર તથા મુકેશકુમાર લખમણભાઈ પરમાર દશેરાની હાર્દિક શુભેચ્છા પાઠવે છે :અમને સહકાર આપવા વિનંતી: કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને…

Content Copying Forbidden !!

error: Content is protected !!