રાજસ્થળીમાં ઝેરી અસર થતા ખેડૂતનું મૃત્યુ
નવાપરામાં બે જુગારી પકડાયા સરગવામાં દવા છાંટતી વખતે ઝેરી અસર થઇ હતી વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે પોતાની વાડીએ સરગવાના પાકમાં દવા છાંટતી વખતે એક ખેડૂતને ઝેરી અસર થતા મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ રાજસ્થળીમાં અજીતભાઇ…