દીવાલ સાથે ટ્રક અથડાતા ડ્રાઇવરનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ એક કારખાનામાં અકસ્માત થતા ટ્રક ચાલકનું મૃત્યુ થયાનો બનાવ બનવા પામ્યો છે. જાણવા મળ્યા મુજબ માટેલ રોડ ઉપર આવેલ સંસ્કાર જોન્સન સીરામીક કારખાનામાં ટ્રક ચાલક નરેશ નાગાભાઇ ચૌહાણ, રહે.કબીરનગર હનુમાન મંદિરની…