કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

આવતી કાલે હોલમઢથી જાલી સુધીની વેલનાથ દાદા અને હનુમાનદાદાની શોભાયાત્રા નિકળશે

વાંકાનેર શહેર તથા તાલુકાની ધર્મપ્રેમી  જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે ઠાકોર સેના વાંકાનેર દ્વારા આપેલ એક યાદી મુજબ તા ૬-૪-૨૦૨૩ વાર ગુરૂવારના રોજ વેલનાથ દાદા અને હનુમાનદાદાની શોભાયત્રા નીકળવાની છે, જેનો રૂટ નિચે મુજબ રહેશે.  ૧. મચ્છુ ડેમ રોડ…

વાંકાનેરમાં 3 મહિલા ટ્રાફિક બ્રિગ્રેડ માટે ભરતી પ્રક્રિયા યોજાશે

ઉમેદવારની ઉંમર 18થી 40 વર્ષ, ધો.9 પાસ, ઉંચાઈ પાંચ ફૂટ અને ઉમેદવાર નગરપાલિકા વિસ્તારનો રહેવાસી હોવાં જરૂર છે મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક સમસ્યા વધી રહી હોય એમાં જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડ ટૂંકી પડતી હોવાથી મોરબી જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડની ખાલી જગ્યાઓ…

મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023 જાહેર થયો

તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2023 સુધી 15 દિવસ માટે યોજાશે: નવા નામ પણ ચડાવી શકશો આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદીને લગતા કામ માટે…

ગુમ થનાર વૃધ્ધાનું પરીવાર સાથે મિલન કરાવતી વાંકાનેર સીટી પોલીસ

અધવચ્ચે ઉતરી ગયેલા વૃદ્ધ મહિલાને તાત્કાલિક શોધી કાઢી વાંકાનેર સીટી પોલીસ સી ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું વાંકાનેર : ઓખા રામેશ્વર ટ્રેનમાં મુસાફરી દરમિયાન વાંકાનેર નજીક અધવચ્ચે ઉતરી ગયેલા વૃદ્ધ મહિલાને તાત્કાલિક શોધી કાઢી વાંકાનેર સીટી પોલીસ સી ટીમે પરિવાર…

બિયરના ત્રણ ડબલા સાથે અમન ઝડપાયો

વાંકાનેર શહેરની અરુણોદયનગર સોસાયટી નજીકથી સીટી પોલીસે અમનભાઈ તસીરભાઇ પરા નામના યુવાનને કિંગ ફિશર બ્રાન્ડ સુપર સ્ટ્રોંગ બિયરના ત્રણ ડબલા કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

એસ.ટી. કર્મચારી મંડળ સંચાલિત બાપા સીતારામ ગ્રુપ દ્વારા ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

નિવૃત થતા વાંકાનેર એસ.ટી. ડેપોના બાર કર્મચારીઓને સન્માનિત કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ વાંકાનેર એસ.ટી. કર્મચારી મંડળ સંચાલિત બાપા સીતારામ ગ્રુપ દ્વારા વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતીમાં અભુતપૂર્વ નિવૃત્ત વિદાય સમારંભ કર્મચારી મહામંડળના પ્રમુખ જયુભા ડી.જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો…

સરતાનપર નજીક ફેકટરીમાં શ્રમિકનો ગળેફાંસો

વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ ફેવરિટ મિનરલ્સ નામના કારખાનામાં લેબર કવાટર્સમાં રહેતા લક્ષમણ સુમુ ઉ.35 નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

ઠીકરિયાયાળા પેટ્રોલપંપના સંચાલકને બે ગઠિયા 12.91 લાખનું બુચ મારી ગયા

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઠીકરિયાયાળા ગામ પાસે આવેલા પેટ્રોલપંપના સંચાલક સાથે અમારે હીરાસર એરપોર્ટ ઉપર કોન્ટ્રાકટ છે, ઉધારમાં ડીઝલ આપો કહી બે ગઠિયાઓએ બંધ થયેલી પેઢીના લેટર પેડ અને કોરા ચેક આપી રૂ.12.91 લાખનું બુચ મારી દેતા બન્ને ગઠિયાઓ વિરુદ્ધ વાંકાનેર…

ધમલપર ગામે વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળશે

સંત વેલનાથ બાપુ અને હનુમાનજી દાદાની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન વાંકાનેરના ધમલપર ગામે સંત વેલનાથ બાપુ અને હનુમાનજી દાદાની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોને જોડવવાની અપીલ કરવામાં આવી છે. તા.6…

દિગ્વિજયનગરમાં રાજપૂત સમાજના કુળદેવીના મંદિરનું ખાતમુહૂર્ત

અગ્રણીઓ, આગેવાનો તથા કાર્યક્રર્તા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વાંકાનેરના જંડેશ્વર રોડ પર આવેલ દિગ્વિજયનગર (પેડક) વિસ્તારમાં સમસ્ત રાજપુત સમાજ દ્વારા નવનિર્મીત વાડી ખાતેના કંમ્પાન્ડમાં બન્ને કુળદેવી માંના નૂતન મંદિરનું ખાતમુહુર્ત સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, આગેવાનોના તથા કાર્યક્રર્તાઓની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે…

Content Copying Forbidden !!

error: Content is protected !!