આવતી કાલે હોલમઢથી જાલી સુધીની વેલનાથ દાદા અને હનુમાનદાદાની શોભાયાત્રા નિકળશે
વાંકાનેર શહેર તથા તાલુકાની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે ઠાકોર સેના વાંકાનેર દ્વારા આપેલ એક યાદી મુજબ તા ૬-૪-૨૦૨૩ વાર ગુરૂવારના રોજ વેલનાથ દાદા અને હનુમાનદાદાની શોભાયત્રા નીકળવાની છે, જેનો રૂટ નિચે મુજબ રહેશે. ૧. મચ્છુ ડેમ રોડ…