આગામી 27 તારીખે વીસીપરા ખાતે નવરંગો માંડવો
વાંકાનેર : આગામી તારીખ 27 મે ને મંગળવારના રોજ વાંકાનેરના વીસીપરા ખાતે ચામુંડા માતાજી તથા મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે… રમેશભાઈ કાનજીભાઈ સેટાણીયા તથા વિજયભાઈ શામજીભાઈ સેટાણીયા સહ સેટાણીયા પરિવાર દ્વારા આ નવરંગો માંડવો યોજાશે. જેમાં 27 મેએ સવારે 7…





