કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

ચેક રિટર્નમાં ૨ વર્ષ ની કેદની સજા: ૧,૭૦,૦૦૦ દંડ

વાંકાનેર: આ કેસની વિગત એવી છે કે આ કામના ફરીયાદી રવિભાઈ જયંતીભાઈ ચૌહાણ રહે. મોરબી વાળા પાસેથી આરોપી ચાડ અશોકભાઈ પાંચાભાઈએ મિત્રતાના દાવે આજથી એક વર્ષ પહેલા રૂ.૧,૬૦,૦૦૦ (અંકે રૂપિયા એક લાખ સાંઇઠ હજાર પુરા) હાથ ઉછીના લીધેલ, જે લેણી…

ચુકાદો: મહીલાને માર મારનારને ત્રણ વર્ષની જેલ સજા

નેસડા (ખા) ના વ્યક્તિનું બાઇક સ્લીપ વાંકાનેર: અહીં લિબાળાનાં મહીલા સાથે મારામારીના કેસમાં ધાક બેસાડતો હુકમ: આરોપીને સજા કરી છે…આ કેસની વિગત એવી છે કે તા. ૫-૧૧-૨૩ ના રોજ સાંજના સાતેક વાગે ફરીયાદી, ગામની દૂધની ડેરીએ દૂધ આપી પરત આવતા…

સ્વ. મીરસાહેબના જન્મદિવસ નિમીતે કેક અને ફ્રૂટ વિતરણ

વાંકાનેર: તા.૩૧/૧૨/૨૦૨૪ સ્વતંત્રતા સેનાની પરીવારના વંશજ, વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરૂ સ્વ.ખુરશીદ હૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનો ગઈ કાલે જન્મદિવસ હતો, જેમનુ અવશાન તા. ૯/૩/૨૦૨૪ ના રોજ થયુ હતુ. જે દુઃખદ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીરઝાદા પરીવારને…

ટંકારાના હમીરપરમાં વ્યાજે લીધેલા નાણા બાબતે ફરિયાદ

મહિલાના પતિએ આપઘાત કરી લીધાનો આક્ષેપ ટંકારા: તાલુકાના હમીરપરના ભાવનાબેન ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણી રહે. હમીરપર તા.ટંકારા વાળાએ પોતાના પતિએ લીધેલા વ્યાજે રૂપિયા બાબતે વધુ વ્યાજનું દબાણ કરતા (1) ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા રહે. દહીસરા ખીરસરા તા.માળીયા મીંયાણા અને (2) રાહુલભાઈ બચુભાઈ…

ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્ન ખરીદ-વેચાણ/ઉડાડવા પર પ્રતિબંધ

ટંકારામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકી સાથે એક ઇસમ ઝડપાયો આગામી ૧૪-૦૧-૨૦૨૫ ના મકારસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. ઉતરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં ઉડાવવામાં આવે છે. આ ચાઇનીઝ તુક્કલમાં હલકી ગુણવત્તાના સળગી જાય…

ઢુવામાં સ્પાના સંચાલક ઉપર ધારીયા વડે હુમલો

ભીમગુડામાં માર મારવાનો બીજો બનાવ વાંકાનેર: ઢુવા ચોકડી પાસે આવેલા બબલી સ્પાના સંચાલક ઉપર ત્રણ મિત્રોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મોરબીમાં આવેલા મહેન્દ્રનગરમાં રહેતા અને ઢુંવા ચોકડી…

લાલપરમા વિજ શોક લાગતા એક મોત: એક ઈજાગ્રસ્ત

વાંકાનેર: તાલુકાના લાલપર ગામની સીમમાં ચાલતી એક બાંધકામ સાઇટ પર મજુરો પિલર માટે લોખંડના પિંજરા ઉભાં કરતા હતા, તે દરમ્યાન ઉપરથી પસાર થતી ચાલુ વિજ લાઇનમાં લોખંડનું પીંજરૂ અડી જતાં બે મજૂરોને વિજ શોક લાગ્યો હતો, જેમાં એકનું મોત થયું…

જેતપરડાની સીમમાં શેઢાની હદના વાંધા બાબતે હુમલો

રાતડીયાનો શખ્સ વેગનઆર કેફી પ્રવાહી પી ને નીકળતા વાંકાનેર: તાલુકાના જેતપરડા ગામે વાડાના શેઢે આવેલ બાવળ કાપવા બાબતે પશુપાલકને ખેડૂતે હુમલો કરી માર માર્યાની ફરિયાદ થયેલ છે…..જાણવા મળ્યા મુજબ જેતપરડાના પશુપાલક મોતીભાઇ સતાભાઇ સરૈયા જાતે ભરવાડ (ઉ.વ.૪૬) એ ફરિયાદમાં લખાવેલ…

શાક માર્કેટમાં ગાંજા વેચવા પ્રકરણમાં વધુ ધરપકડ

કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા ટંકારા: મોરબી એસઓજી ટીમને બાતમી મળેલ કે ટંકારાની મેમણ શેરીમાં રહેતા હુસેન ઉર્ફે શબલો સલીમભાઈ સોલંકી ટંકારામાં જૂની ગ્રામ પંચાયત સંચાલિત શાક માર્કેટમાં થળા નં.૧૮ ઉપર ફ્રુટના વેચાણની સાથે ગાંજાનું પણ ખાનગીમાં વેચાણ કરે…

અમિત શાહનું નિવેદન બહુજન સમાજનું આવેદન

વાંકાનેર : વાંકાનેરમાં બહુજન સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવાના આક્ષેપો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં વિરોધમાં રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા…. શહેરનાં કુંભાર પરા ચોક ખાતે આવેલા ડૉ. બાબા…

Content Copying Forbidden !!

error: Content is protected !!