કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લોકો

500 રૂપિયાની નોટ અંગે ગૃહ મંત્રાલયનું હાઈ એલર્ટ

નકલી નોટોની ડિઝાઇન પણ અસલી નોટ જેવી છે માર્કેટમાં આવી ગયો છે મોટો જથ્થો બરાબર વાંચજો ‘RESERVE BANK OF INDIA’માં ‘RESERVE’નો સ્પેલિંગ ખોટો છે અસલી નોટ પર “E” લખેલું છે, જ્યારે નકલી નોટ પર ભૂલથી “A” લખેલું છે બેંકોને સાવચેત…

ઠીકરીયાળાના મંજુર પ્લોટનો કબ્જો સોંપવા રજુઆત

વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભીમજીભાઈ બેડવા (97242 55102) એ એક પ્રેસ નોટમાં જણાવેલ છે કે રાજ્યના મુખ્યમંત્રી અને જિલ્લાના અધિકારીઓને સંબોધી કરવામાં આવેલ રજૂઆતમાં જણાવેલ છે કે ઠીકરીયાળા ગામે વર્ષ ૨૦૧૦ મા તાલુકા લેન્ડ કમિટી દ્વારા…

ધમલપરના મહિલાને બાઈક અડફેટે ઇજા: સારવારમાં

વિસીપરાનો બનાવ વાંકાનેર: તાલુકાના ધમલપર વિસ્તારમાં રહેતા એક મહિલાને અજાણ્યા બાઈક વાળાએ અડફેટે લેતા ઇજા થઇ છે…. જાણવા મળ્યા મુજબ ધમલપર વિસ્તારમાં રહેતા હેમીબેન બટુકભાઈ સરાણીયા નામના ૪૭ વર્ષીય મહિલા વીસીપરા નજીક શાકભાજી લેવા માટે ગયા હતા ત્યારે અજાણ્યા બાઈક…

મીતાણા ડેમ પાસે સુતેલા શખ્સ પર રાત્રીના હુમલો

ફરિયાદીનો લગ્ન પ્રસંગમાં ઘોડો ભાડે આપવાનો ધંધો વાંકાનેર: મીતાણા ડેમ પાસે આવેલ વાડીમાં રહેતા એક શખ્સને રાત્રીના સુતા હતા ત્યારે ત્રણ અજાણ્યા માણસોએ માર માર્યાની ફરિયાદ કરી છે… જાણવા મળ્યા મુજબ અમિતભાઈ રહીમભાઇ ઠેબા ઉ.વ.૩૦ રહેવાસી મીતાણા ડેમ ૧ પાસે…

માટી નાખવા બાબતે ભરવાડના બે જૂથો વચ્ચે મારામારી

વાંકાનેર: ડમ્પરથી અમરસર ગામેથી માટી ભરીને તીથવા ગામે ખેડુતના ખેતરમાં ફરિયાદી નાખતો હોય અને સામેવાળા પણ માટીમાં ડમ્પર ચલાવતા હોય જેથી તીથવા ગામે માટી નાખવા જવાની ના પાડતા ભરવાડના બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી… જાણવા મળ્યા મુજબ ડ્રાઇવિંગ કરતા…

તિથવા ગામે બે ભરવાડ જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ

ધારીયા-પાઇપ જેવા ઘાતક હથિયારો ઉડયા બંને જૂથના મળી છ રાજકોટ દવાખાનામાં વાંકાનેર: તાલુકાના તિથવા ગામ ખાતે આજરોજ બુધવારે વહેલી સવારે બે ભરવાડ જૂથો વચ્ચે સશસ્ત્ર જુથ અથડામણ સર્જાઇ હતી, જેમાં બંને જૂથોના ત્રણ-ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ…

દેશી દારૂ અંગે સપ્લાયર સહિત બે સામે ગુન્હો

વાંકાનેર: ઢુવા માટેલ રોડ પરથી દેશી દારૂ સાથે એક શખ્સને પકડેલ છે, અને દારૂ સપ્લાય કરતા અન્ય શખ્સ સામે પણ ગુન્હો દાખલ થયેલ છે…. જાણવા મળ્યા મુજબ ઢુવા માટેલ રોડ દ્વારકાધીશ હોટલની સામે મુરઘીની દુકાન પાસેથી પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ.…

મિલ પ્લોટના કેન્સર પીડિત યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર: અહીંના મિલ પ્લોટમાં રહેતા યુવાનને જીભનું કેન્સર હોય બીમારી સબબ તેને ઓક્સિજનનું લેવલ ઘટી ગયું હતું જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું.. જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મિલ પ્લોટ…

નવા ભાજપ પ્રમુખોને કેસરીદેવસિંહની ટીમનો આવકાર

વાંકાનેર: લાંબી મથામણ પછી આખરે વાંકાનેર શહેર અને તાલુકાના ભાજપ પ્રમુખોના નામ જાહેર થયા છે…. ગઈ કાલે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જાહેર થયેલા નામોમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ તરીકે દિપકભાઈ શામજીભાઈ પટેલ (રવાણી) તેમજ વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ચતુરભાઈ…

ગારીડા હ. પીર અબ્દુલશાહ બાવાનો બુધવારે ઉર્ષ શરીફ

વાંકાનેર: તાલુકાના ગારીડા સુન્ની મુસ્લિમ જમાતની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગારીડા મુકામે નેશનલ હાઇવે સ્થિત હજરત પીર અબ્દુલશાહ બાવા (રહે.) નો ઉર્ષ શરીફ આવતા બુધવારે તા: 16 ઉજવવામાં આવશે, જેમાં બહોળી સંખ્યામાં હાજરી આપવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.…

ટંકારા ખાતે તા.૧૫ એપ્રિલના ઔદ્યોગિક ભરતી મેળો

ટંકારામાં કંપનીમાં શ્રમિક યુવાન ચોથા માળેથી પટકાયો જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૧૫-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં…

હોમગાર્ડ સભ્યોના દૈનિક ભથ્થાના દરમાં વધારો જરૂરી

છેલ્લા પચીસ વર્ષોથી કોઇ વધારો થયો નથી હોમગાર્ડના જવાનો ગ્રેડ-3 ને માત્ર 55 રૂા દૈનિક ભથ્થુ આપવામાં આવે છે ! ગુજરાત સરકારે ફિકસ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે પરંતુ વર્ષોથી પોલીસ સાથે ખભેખભા મિલાવીને લોકોની રક્ષા-સુરક્ષા કરતા હોમગાર્ડ જવાનોના…

નવા ધમલપરથી વેલનાથ બાપુની શોભાયાત્રા આવતી કાલે

વાંકાનેર: નવા ધમલપર મુકામે 12 એપ્રિલના રોજ વેલનાથ બાપુ તથા હનુમાન દાદાની જન્મ જયંતી નિમિત્તે વેલનાથ બાપુની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા નીકળશે. 12 એપ્રિલે બપોરે 3 કલાકે ગેલ માતાજીના મંદિરેથી શોભાયાત્રા શરૂ થશે. ભુવા પરસોત્તમભાઈ બાવરવાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. ::…

અમરાપર રોડ ઉપર કૂવામાં ડૂબી જવાથી સગીરાનું મોત

બકરી માટે પાણી ભરવા કુંડી ઉપરથી પગ લપસતા તે કૂવામાં પડી ગઈ ટંકારા: તાલુકાના અમરાપર રોડથી જીવાપર ગામ તરફ જવાના રસ્તે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરી બકરી માટે કુવામાંથી પાણી ભરવા ગઈ હતી ત્યારે અકસ્માતે તે કૂવામાં…

ઘર બેઠા PM મોદીને આ રીતે કરો ફરિયાદ

ફરિયાદ કર્યા પછી પ્રાપ્ત નોંધણી નંબર દ્વારા પણ ફરિયાદને ટ્રેક કરી શકો છો તમે ઘરે બેસીને વડાપ્રધાનને આ અંગે ફરિયાદ કરી શકો છો. ફરિયાદ કર્યા પછી, તમે પ્રાપ્ત નોંધણી નંબર દ્વારા પણ તમારી ફરિયાદને ટ્રેક કરી શકો છો…PMOમાં ફરિયાદ દાખલ…

હઝરત મીરૂમીંયાબાવા સાહેબનો ઉર્ષ મુબારક સોમવારે

રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન વાંકાનેર: હઝરત સુફી સંત પીર સૈયદ મીરૂમીયા પીર સાહેબ (રહે.) સુન્ની, હનફી, હુસૈની, ચિશ્તી, મશાયખી, કડીવાલનો ૧૦૨ મો ઉર્ષ મુબારક આવતા સોમવારે ઉજવવામાં આવશે…. હ. પીર સૈયદ મીરૂમીંયાબાવા સાહેબના ૧૦૨ મો તથા હ. પીર સૈયદ ખુરશીદહૈદર…

વાંકાનેરમાં દુકાનમાં આગ લાગવાથી બળીને ખાક

વાંકાનેરમાં સ્ટેચ્યુ સર્કલ પાસે જડેશ્વર રોડ પર આવેલ ગેસ રીપેરીંગની દુકાનમાં મોડીરાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે અને આગ લાગતાની સાથે જ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ દોઢ કલાક જેટલો સમય વીતી ગયો હોવા…

પીપળીયા-વાલાસણ વચ્ચે આવેલ જીનમાં લાગી આગ

કપાસનો મોટો જથ્થો બળીને થઈ ગયો ખાક વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજ અને વલાસણ ગામ વચ્ચે આવેલ ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આજે બપોરના સમયે ભયંકર આગ લાગી હતી જીનમાં પડેલો કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ…

રસીકગઢના યુવાનને ઘરેબેઠા કમાવવાની લાલચે ધૂંબો

મીલ પ્લોટના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી

રૂ,૪૮,૦૩,૮૮૫/-નું રોકાણ કરાવી રૂપીયા પરત ન આપ્યા વાંકાનેર: અહીં મોનાલી ચેમ્બરમાં અરબાબ એજન્સી નામે આવેલ વેપારીની દુકાન ખાતે આરોપીઓએ ટેલીગ્રામ દ્વારા વાતચીત કરી ઘરબેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી વેપારીને રૂ. ૪૮,૦૩,૮૮૫નુ રોકાણ કરાવી વેપારીએ રૂપિયા પરત માગતા રૂપિયા પરત…

પરશુરામ જયંતીની ઉજવણી કરવા ભૂદેવોની મિટિંગ

આગામી રવિવારના સાંજના ગાયત્રી મંદિર ખાતે આયોજન વાંકાનેર : બ્રાહ્મણોના આરાધ્ય ઇષ્ટદેવના નવનિર્મિત ભગવાન પરશુરામધામ ખાતે દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પરશુરામ જયંતિની શોભાયાત્રા અંગેની એક અગત્યની મીટીંગ તારીખ 13.4.25 ને રવિવારના રોજ સાંજે 6:30 કલાકે ગાયત્રી મંદિર ખાતે રાખેલ…

મોરબી જિલ્લામાંથી 2 PSI ની અન્યત્ર કરાઈ બદલી

બહારના જિલ્લામાંથી 4 PSI મોરબી જિલ્લામાં મુકાયા રાજ્યમાં પોલીસ વિભાગમાં એક પછી એક બઢતી અને બદલીના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સોમવારે PSI ને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા બાદ, ગઈ કાલ 8 એપ્રિલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત 182 બિનહથિયારધારી…

ત્રણ અકસ્માત અને એક મારામારીના બનાવમાં ઇજા

ટંકારા તાલુકામાં ત્રણ અકસ્માતના અને એક મારામારીના બનાવ બનેલ છે, જેમાં અકસ્માતમાં (1) હીરાપર ગામના પાટિયા પાસે (2) લતીપર ચોકડીના ઓવરબ્રિજના છેડે અને (3) જબલપુર ગામના પાટીયા પાસે જયારે મારામારીમાં મોટા ખીજડીયા ગામે મહિલાને ઇજા થયાના સમાચાર મળ્યા છે… હીરાપર…

રંગપર પાસે કારખાનાનું બોઈલર ફાટતા સગીરનું મોત

રેમ્બો કંપનીમાં બહેન – બનેવી ભેગો રહેતો વાંકાનેર: તાલુકાના રંગપર પાસે કંપનીમાં બોઈલર ફાટતા 15 વર્ષીય સગીર શ્રમિકનું મોત થયું હતું. તંત્રના અધિકારીઓ દોડી ગયા હતા. કિરણ કટારા મૂળ સંતરામપુરનો વતની હતો. અહીં રેમ્બો કંપનીમાં બહેન – બનેવી ભેગો રહેતો.…

આવતા જુમેરાતે ધમલપર સ્થિત દાદુપીરનો ઉર્ષ મુબારક

વાંકાનેર: તાલુકાના ધમલપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુબારકનું આયોજન આવતા ગુરુવારે કરવામાં આવેલ છે. દર રમજાન મહિનાના પછીના મહિનામાં આવતી અગિયારમીએ ત્યાં ઉર્ષ ઉજવાય છે. ગુરુવારે આમ ન્યાઝ તકસીમ થશે અને આવતા…

જિલ્લામાં 9 તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત

15 એપ્રિલ 2025 થી અરજી કરી શકાશે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હાથધરી છે. જે અંતર્ગત તલાટી કમ મંત્રીની 238…

જિલ્લામાં એએસઆઈ/ હેડ કોન્સ્ટેબલ/ કોન્સ્ટેબલની બદલીઓ

વાંકાનેર અને ટંકારાનો સમાવેશ મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા 32 પોલીસ કર્મીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની મોટાપાયે ફેરબદલ થઈ છે. વાંકાનેર સિટીના પ્રદીપસિંહ ઝાલાની મોરબી સિટી એ…

માટેલ ખોડીયાર માતાજીના મંદિરે આજે સાંજે મહાઆરતી

વાંકાનેર : માટેલ સ્થિત સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિરે હાલ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે તારીખ 5 એપ્રિલ ને શનિવારના રોજ સાંજે 7-15 કલાકે મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ મહાઆરતીનો લ્હાવો લેવા સર્વે…

એક સાથે 157 નાયબ મામલતદારોની બદલી

મોરબી જિલ્લામાંથી 5 જિલ્લા બહાર અને જિલ્લા બહારથી 3 મોરબી જિલ્લામાં મુકાયા ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં તાજેતરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં નાયબ મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં અચાનક હડકંપ મચી ગયો છે.…

ટંકારા: દ્વારકાધીશ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી

ટંકારા : ટંકારાની નજીક આવેલા દ્વારકાધીશ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં બપોરના સમયે ઓચિંતી આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રૂનો જથ્થો અહીં મોટા પ્રમાણમાં સળગી ગયો છે. હાલ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે…

વાંકાનેર તાલુકાની બે સિરામિક ફેકટરીના શ્રમિકોના મૃત્યુ

રાતાવીરડા અને સરતાનપરની સીમમાં બનાવો વાંકાનેર: તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ લોનીક સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ફેકટરીના લેબર કવાટર્સમાં જ રહેતા મૂળ સાબરકાંઠા જિલ્લાના રાણીપુર ગામના વતની વિનુસિંગ ભવનસંગ ખાટ નામનો યુવાન ફેક્ટરીની બાજુમાં જ આવેલ તળાવમાં ડૂબી જતાં…

વાણંદ સમાજના ધાર્મિક કાર્યક્રમો શનિવારનાં રોજ

વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીંબચ માતાજીના પ્રાગટ્ય દિવસ ચૈત્ર સુદ આઠમ.તા 5/4/25 ને શનિવારનાં રોજ લીંબચ માતાજી નો યજ્ઞ,…

પ્રાસ્તાવિક UCC/ વકફ કાયદા વિરુદ્ધ રેલીને મંજૂરી મળી

૧૩/૦૪/૨૦૨૫ રવિવારના રેલી નીકળશે વાંકાનેર: કેન્દ્ર સરકારના પ્રસ્તાવિક UCC અને પ્રસ્તાવિક વકફ કાયદા વિરુદ્ધ વાંધા અને વિરોધ રજૂ કરવા માટે પ્રાંત અધિકારીશ્રી સમક્ષ આવેદનપત્ર આપવા માટેની રેલી બાબતે મુસ્લિમ સમાજના અગ્રણીઓની સરકારી અધિકારીશ્રીઓ સાથે મીટિંગના અંતે રેલીના આયોજનમાં બીજી વખત…

પાલિકામાં દરખાસ્તને પ્રમુખે ફગાવી દીધાના વિપક્ષના આક્ષેપો

વાંકાનેર : શહેરની પાલિકા છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ઘેરાયેલી છે જેના કારણે પ્રજાલક્ષી કામો તેમજ વિકાસ કાર્યો ખોરંભે ચડી ગયા છે ત્યારે ગત પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂતાઇ સાથે વિરોધ પક્ષ પ્રજાની સુખાકારી માટે આગળ વધ્યા છે ત્યારે ભાજપ શાસિત વાંકાનેર…

નવાપરાના યુવાનને કારખાનામાં ઇજા થઇ

લેબર કવાટર્સમાં યુવાનનો ગળેફાંસો વાંકાનેર: અહીં નવાપરા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા એક યુવાનને કારખાનામાં કામ કરતા ઇજા થઇ છે જયારે બીજા બનાવમાં રાતાવીરડા ગામની સીમમાં આવેલ ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા યુવાને ગળેફાંસો ખાધો છે…. જાણવા મળ્યા મુજબ નવાપરા વિસ્તારમાં…

ભલગામ: ટીપણામાંથી 27 બોટલ ‘ઈંગ્લીશ’ કબ્જે

વાંકાનેર: તાલુકાના ભલગામમાં ફળીયામાં રહેલ ટીપણામાંથી પોલીસ ખાતાએ ઈંગ્લીશ દારૂની બોટલો કબ્જે કરેલ છે.. જાણવા મળ્યા મુજબ પોલીસ ખાતાને બાતમી મળેલ કે ભલગામ ગામે રામાપીરના મંદીર પાસે રહેતો એક શખ્સ પોતાના રહેણાક મકાનમા ઇંગલીશ દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે…

પોસ્ટ ઓફીસેથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી

વાંકાનેર: મેઈન પોસ્ટ ઓફીસ ખાતેથી પાસ બુક તથા અન્ય દસ્તાવેજી કાગળો તથા રોકડા રૂપીયા ૩૦,૯૦૦/- ભરેલ બેગ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે…. જાણવા મળ્યા મુજબ એલ.આઇ.સી એજન્ટનું કામ કરતા પ્રતાપપરા શેરી નં-૦૧, ૨સાલા રોડ વાંકાનેર ખાતે રહેતા…

અમરાપર- ટોળ રસ્તે બાબરીયા પરિવાર દ્વારા મહાયજ્ઞોતસ્વ

તારીખ ૧૦ અને ૧૧ /૪/૨૦૨૫ ના આયોજન વાંકાનેર: સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડ માં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ના સમસ્ત બાબરીયા પરિવાર નું આસ્થા અ ને શ્રદ્ધા સાથે વિશ્ર્વાસ નું પ્રતિક એટલે મોરબી જીલ્લા ના ટંકારા તાલુકાના…

આજે હજરત શાહ બાવાનો ઉર્ષ મુબારક ઉજવાશે

સવારે 10:00 કલાકે જુલુસ વાંકાનેર શહેરના શહેનશાહ હજરત મલંગ મહંમદ શાહ બાવાનો ઉર્ષ મુબારક દર વર્ષની જેમ આ વર્ષે પણ રમજાન ઈદના બીજા દિવસે વાસી ઈદે વર્ષોથી ઉજવવામાં આવે છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 1 એપ્રિલને…

કુવાડવાની ગીરીરાજ હોસ્પિટલમાં પરિણીતાનું મોત

તબીબી બેદરકારીનો આરોપ આ બનાવ અંગે અખબારી અહેવાલો મુજબ ચોટીલા તાલુકાનાં પીપરાળી ગામે રહેતી રાધીબેન અરજણભાઇ ખટાણા નામની ૩૫ વર્ષની પરણીતાને શ્વાસની બીમારી અને ઓકિસજન ઓછુ હોવાનાં કારણે ગત તા 23 નાં રોજ કુવાડવા ખાતે આવેલી ગીરીરાજ હોસ્પિટલમા દાખલ કરવામા…

પાલિકાની સામાન્ય સભા રદ કરતા પ્રાદેશિક કમિશનર

7 ને બદલે માત્ર 5 દિવસ પૂર્વે જ નોટિસ મળતા કોંગ્રેસના સદસ્યો દ્વારા બેઠક રદ કરવા માટે રજુઆત કરાઈ હતી વાંકાનેર: અહીંની નગરપાલિકાની આજે શનિવારની સામાન્ય સભા રદ કરવામાં આવી છે. 7 ને બદલે માત્ર 5 દિવસ પૂર્વે જ નોટિસ…

ચક્કર આવતા પડી જવાથી 18 વર્ષની યુવતીનું મોત

ટંકારા તાલુકામાં ઓટાળા ગામે ચક્કર આવતા પડી જવાથી બેભાન થયેલી યુવતીનું મોત નીપજ્યું છે…. જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકામાં ઓટાળા ગામે હર્ષદભાઈ ઘોડાસરાની વાડીએ રહી મજૂરી કામ કરતાં પરિવારના શારદીબેન રતનભાઇ રાઠવા આદિવાસી નામની 18 વર્ષીય યુવતીને પગપાળા જતા સમયે…

છતર ગામે ત્રણ વર્ષના બાળક પર ટ્રેકટર ફરી વળ્યું

ટંકારા: તાલુકાના મીતાણા ગામે ખેત મજૂરી અર્થે આવેલો શ્રમિક પરિવાર છતર ગામે ખેતરમાં કામ કરતો હતો ત્યારે ત્રણ વર્ષનો માસુમ બાળક રમતો હતો તે દરમિયાન ટ્રેક્ટરની ટોલીનું વહીલ માથે ફરી વળતા માસુમ બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું…

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે?

પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો ભારતમાં પોલીસ વહીવટ કેટલાક સ્તરોમાં વહેંચાયેલો છે, જ્યાં દરેક અધિકારીની અલગ અલગ જવાબદારીઓ અને સત્તાઓ હોય છે. તમે પોલીસ અધિકારીઓમાં ઘણી પોસ્ટના નામ સાંભળ્યા જ હશે. સામાન્ય રીતે લોકો એસપી, એસએસપી, ડીઆઈજી અને આઈજીની…

‘Google’ સાંભળે છે તમારી બધી અંગત વાતચીત

મીલ પ્લોટના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી

ફોનમાં તરત બંધ કરી દો આ સેટિંગ્સ નવી દિલ્હીઃ શું તમારી સાથે પણ એવું થાય છે જ્યારે તમે કોઈ વસ્તુ વિશે વાત કરી રહ્યાં હોવ અને તમારા ફોનમાં તેની સાથે જોડાયેલી જાહેરાત જોવા મળે. તમે જ્યારે ઈન્ટરનેટ ઓપન કરો તમને…

પતરાનું કામ કરતા શ્રમિક હેઠે પડી જતા મૃત્યુ

વાંકાનેર : તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો સિરામિક ફેકટરીમાં સિમેન્ટના પતરાનું કામ કરતી વેળાએ ઉપરથી પટકાતા વૃદ્ધ શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો સિરામિક ફેકટરીમાં વીસથી ત્રીસ ફૂટની ઉંચાઈ ઉપર સિમેન્ટના…

હાજીઓ માટે મોરબી જિલ્લાનો ટ્રેનિંગ કેંપ વાંકાનેરમાં

ગાંધીનગર ગુજરાત સ્ટેટ હજ કમિટીના સેક્શન ઓફિસર મો. તલ્હા એમ. સય્યદની એક યાદીમાં જણાવ્યા અનુસાર 2025 માં હજ કરવા જનાર હાજીઓ માટે મોરબી જિલ્લાનો ટ્રેનિંગ કેંપ વાંકાનેરમાં તા: 7 ના સોમવારના રોજ ચંદ્રપુર ગેલેક્સી હોલમાં યોજાશે…

વાંકાનેરમાં નળમાં પીવાનું પાણી પ્રદુષિત આવે છે

જાગો સરકાર જાગો ! જાગો ધારાસભ્યશ્રી જાગો…!! વાંકાનેર: શહેરમાં હમણાંથી નગરપાલિકા દ્વારા નળ વાટે અપાતું પીવાનું પાણી પીળા કલરનું/ડહોળું પ્રદુષિત આવે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર બાબત છે. વાંકાનેરને મચ્છુ-1 ડેમમાંથી પાઇપ લાઈન મારફત પાણી અપાય છે, ત્યારે તાલુકાના…

કાલે તીથવા હઝરત ફતેહ શહીદદાદા (રહે.)નો ઉર્ષ મુબારક

અત્યારે શેરસીયાના ઘર બે હજારને વટી ગયા હશે હઝરત ફતેહ શહીદદાદા (રહે.)નો ઇતિહાસ વાંચો વાંકાનેર: તાલુકાના તીથવા ગામની કબ્રસ્તાનમાં આરામ ફરમાવી રહેલા હઝરત ફતેહ શહીદદાદાનો ઉર્ષ મુબારક આવતી કાલે જુમ્મેરાતના દિવસે શેરસીયા પરીવાર દ્વારા યોજાનાર છે, જેનો પ્રોગામ નીચે મુજબ…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ આજથી 1 એપ્રિલ સુધી બંધ

પંચાસીયા સહકારી મંડળીના પ્રમુખ/ ઉપપ્રમુખ બિનહરીફ વાંકાનેર : ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ વાંકાનેર દ્વારા માર્ચ એન્ડિંગની રજા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર તા. 26 માર્ચથી 1 એપ્રિલ દરમ્યાન માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે… જેમાં જણાવવામાં આવ્યું છે કે, તા. 26-3-2025ને…

ફ્યુઝ બદલતી વખતે ખખાણા ગામના યુવાનનું મૃત્યુ

ઢુવા નજીક સિરામિક ફેકટરીનો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક સિરામિક ફેકટરીમાં ગઈકાલે બપોરના સમયે ફ્યુઝ બદલતી વેળાએ વીજ શોક લાગતા ખખાણા ગામના આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા…

હઝરત પીર સૈયદ એહમદ હુસૈન ઉર્ફે બાલાપીર બાવા (રહે.)

(કડી શરીફ મહેસાણા) હઝરત પીર સૈયદ બાલાપીર બાવા રેહમતુલ્લાહ અલયહિકી શાનએ પાકકા ઝિક્ર કરના મુશ્કેિલ હી નહીં- નામુમકીન હૈ, કયું કે જહાં ઈન્સાની સોચ ખતમ હો જાતી હૈ; વહીસે ઔલિયાએ કામિલીનકી શાનકા ઝહુર હોતા હૈ ઔર ઉન વલિયોકો અલ્લાહ તઆલાને…

હાથની સારવાર દરમિયાન મોતઃ બેદરકારીનો આક્ષેપ

રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પિતા ખેત મજુરી કરે છે વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં મોત થતાં પરિવારજનોમાં આક્રોશ સાથે શોક રાજકોટ: ચોટીલાના દેવસર ગામે રહેતાં ધોરણ-૪માં ભણતાં ૧૦ વર્ષના બાળકનું વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં હાથની સારવાર માટે દાખલ કરાયા બાદ મોત નિપજતાં પરિવારજનોએ તબિબી…

પંચાસીયા: ચૂંટણીમાં પીરઝાદા પેનલ વિજય ભણી

વાંકાનેર: તાલુકાના પંચાસિયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી ની આજે ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીનો સમય પૂર્ણ થયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ મત ગણતરીના અંતે પીરઝાદા પેનલ વિજય ભણી આગળ છે…. મળેલી માહિતી મુજબ હજુ…

પંચાશીયા મત ગણતરી શરૂ: પરિણામની જોવાતી રાહ

કુલ 30 ઊનેદવારોનાં નામો આજે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં આવેલી શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી.ની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં કુલ 610 મતદારોમાંથી 597 મતદારોએ પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો હતો એટલે કે કુલ 97.86 ટકા મતદાન થયું છે. મત…

યાર્ડમાં જણસીના ઉતરાઈ સમય અંગે ખેડૂતો જોગ સુચના

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સોમવારથી જણસીની ઉતરાઈનો સમય બદલવામાં આવ્યો છે જે અંગે ખેડૂતો અને વેપારીઓને સુચના આપવામાં આવી છે… વાંકાનેર યાર્ડની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર યાર્ડમાં માલ ઉતારવાની જગ્યા ના હોવાથી દરેક જણસીનો ઉતરાઈનો સમય તા. ૧૭ ને સોમવાર (ગઈ…

જીનીંગ પેઢી સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝની તરફેણમાં કોર્ટ ચુકાદો

જેની પર ભરોસો કર્યો એવા સગા જ સામે થયાનો કિસ્સો રાજકોટ: વાંકાનેરમાં જડેશ્વર રોડ પર આવેલ એક વખતની પ્રખ્યાત જીનીંગ પેઢી સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીઝના જોબનપુત્રા પરિવારની તરફેણમાં ચુકાદો આવતા સામાવાળાને પાંચ કરોડ આપવા ઉપરાંત એક વર્ષની જેલ સજાનો કોર્ટ દ્વારા હુકમ…

રમજાનમાં ‘ખિદમતે ખલ્ક ગ્રુપ’ને મદદ કરવા અપીલ

વાંકાનેરમાં ખિદમતે ખલ્ક ગ્રુપ તરફથી સેવાની કેટલીક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને આખરી સફર, એમ્બ્યુલન્સ અને વિધવા બહેનોને દર મહિને અપાતી રાશનકીટ મુખ્ય છે. એમ્બ્યુલન્સ સેવામાં માત્ર ને માત્ર ગેસ કે ડીઝલનું જ ચાર્જ લેવામાં આવે છે,…

રાણેકપર અને આણંદપરના રોડ રીપેરીંગ માટે ટેન્ડર

મેસરિયા અને પીપળીયારાજના ચેકડેમ રીપેર થશે વન વિભાગ માટે રૂફ ટોપ પેનલની ખરીદી કરાશે મોરબી જિલ્લામાં પ્રો. સીસી રોડ દ્વારા રાણેકપર એપ્રોચ રોડ કિ.મી. ૦/૦ થી ૧/૪૦૦ સુધીના સ્ટ્રેન્થિંગ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર આમંત્રિત કરવાની સૂચના પ્રકાશિત કરવામાં…

મિતાણા ડેમમાં યુવક ડૂબી જતાં મૃત્યુ નીપજયું

છતર ગામે વાડીમાં શોર્ટ સર્કિટના કારણે 30 મણ જેટલો એરંડાનો પાક બળી જતા ખેડૂતે વળતર માટે રજુઆત કરતા કાર્યવાહી ટંકારા: તાલુકાના મિતાણા ગામે આવેલ ડેમમાં ડૂબી જતાં મોરબીના શનાળા બાયપાસ ઉપર રહેતા કેતનભાઈ મનસુખભાઈ ભીમાણી ઉ.30 નામના યુવકનું મૃત્યુ નીપજયું…

તલાક અંગેના નવા કાયદા હેઠળ વાંકાનેરમાં કેસ નોંધાયો

ખોજા જ્ઞાતિના મહિલા ડોકટરે મુંબઈ સ્થિત પતિ સામે કેસ કર્યો વાંકાનેર સીટી પોલીસ મથકમાં મુસ્લિમ મહિલાઓ માટે ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલ નવા કાયદા અંતર્ગત સૌ પ્રથમ કેસ નોંધાયો છે, જેમાં મહિલાને મુંબઈ ખાતે રહેતા તેના પતિએ ગેરકાયદેસર રીતે ત્રણ…

છ વર્ષથી ફરાર દુષ્કર્મનો આરોપી ઢુવાથી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા પોક્સો-દુષ્કર્મ સહિતના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર આવેલા કારખાનામાં આવ્યો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડયો હતો અને આરોપીને ઝડપી પાડીને કાર્યવાહી કરી હતી વાંકાનેર…

શું તમારી જમીન કે મકાન પર ગેરકાયદે કબજો છે?

લડવાને બદલે આ રસ્તો અપનાવો તમને મિલકત અને વળતર બંને મળશે જો તમારી જમીન કે મકાન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું છે, તો સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે ઝઘડા અને તણાવને જન્મ આપવાને બદલે કાયદાકીય માધ્યમથી પરિસ્થિતિનો…

સાવડીના શખ્સ પાસેથી 11 બોટલ ‘ઈંગ્લીશ’ મળ્યો

કેફી પ્રવાહી પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ કરતા ત્રણ પકડાયા ટંકારા: તાલુકાના સરૈયા ગામ લક હોટલની નજીકથી સાવડીના એક શખ્સ પાસેથી 11 બોટલ ‘ઈંગ્લીશ’ દારૂ મળી આવી અને સપ્લાયર તરીકે હરબટીયાળી ગામના એક શખ્સનું નામ ખુલતા પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ…

ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીઓને આટો

મચ્છુ-1 માંથી પાણી લઇ જવાની રજુઆત વાંકાનેર તરસ્યું ન રહેવું જોઈએ વાંકાનેર: અખબારી અહેવાલો મુજબ રાજકોટને આગામી એપ્રીલ માસથી નર્મદા પાઈપ લાઈનથી મળતું ૧૩૫ એમ.એલ.ડી. પાણી બંધ થવાનું હોય તેના વિકલ્પે રાજકોટને મચ્છુમાથી પાણી આપવા માટે એક મહાપાલિકાનુંપ્રતિનિધી મંડળ આજે…

વાંકાનેર નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી

ટંકારા નગરપાલિકા પણ ‘ડ’ માંથી ‘ક’ વર્ગમાં મોરબી જિલ્લાની વાંકાનેર અને ટંકારા નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી છે. આ અંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવાના આવ્યો છે. જેની 1 એપ્રિલથી અમલવારી થશે અને હવે તે…

પંચાસીયા કિશાન સેવા સહકારી મંડળીમાં કોણ જીતશે ?

પૂર્વ ધારાસભ્ય પીરઝાદા ખુદ ચૂંટણી લડી રહ્યા છે વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી. માં લાંબા કાનૂની જંગ બાદ ચૂંટણી જાહેર થઈ છે. ફોર્મ ખેંચવાના દિવસ બાદ બે પેનલ સામ સામે ચૂંટણી લડી રહી છે જેમાં…

શહેરની મધ્યમાં આવેલ વિસ્તારોને નગરપાલિકામાં સમાવવા માંગ

વાંકાનેર : શહેરની મધ્યમાં તથા શહેરથી અત્યંત નજીક સિટી તલાટી રેવન્યુ હદમાં આવેલા અલગ અલગ દસ વિસ્તારના નાગરિકો દ્વારા વાંકાનેર મામલતદાર અને નગરપાલિકાના ચિફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી આ તમામ વિસ્તારોના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે નગરપાલિકામાં સમાવવા…

‘દેશી’નો વેપાર તો ન કરી શક્યા: પકડાઈ ગયા !

વાંકાનેર: અહીં ગાયત્રી મંદિર સામે મફતીયાપરામા બે જણાને દેશી દારૂ વેચવો હતો, પણ ગ્રાહકને બદલે પોલીસ આવી ગઈ હતી… જાણવા મળ્યા મુજબ એક ઇસમે બદન ઉપર કાળા કલરનુ ટી-શર્ટ પહેર્યું હતું, બીજાએ સફેદ જેવો શર્ટ પહેરીને ગાયત્રી મંદિર સામે મફતીયાપરામા…

પાંચદ્વારકામાં જમ્યા બાદ ઝેરી અસરથી 1 નું મોત

4 અસરગ્રસ્ત સારવારમાં વાંકાનેર : તાલુકાના પાંચદ્વારકા ગામે વાડીમાં રહી ખેતમજૂરી કરતા પરિવારને જમ્યા બાદ ફૂડપોઈઝનિંગ થતા એક જ પરિવારના પાંચ લોકોને ઝેરી અસર થયા બાદ પરિવારના મોભી યુવાનનું ઝાડા ઉલટી બાદ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ પરિવારના એક બાળક…

મોરબીના તા. પ્રા. શિક્ષણાધિકારી ગરચરની બદલી

જોડીયા મુકાયા રાજકોટ: રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગેના ઓર્ડરો શિક્ષણ વિભાગના નાયબ સચિવ કે.વી. પટેલ દ્વારા ઈશ્યુ કરી દેવામાં આવેલ છે. જેમાં ધોરાજી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ…

પાલિકાના બાકી કામો ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે

પાલિકા ઉપપ્રમુખ દ્વારા અધૂરા કામોને શરૂ કરવા સૂચના વાંકાનેર: વિધાનસભા ગૃહમાં વાંકાનેર શહેરમાં ભુગર્ભ ગટર યોજના અંતર્ગત કરાયેલ કામ અંગે વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્ર કાંતીલાલ સોમાણી દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી…

મિતાણા: ખાડામાં વીજશોક લાગતા ૬ ભેંસના મોત

હડમતીયા ગામે કારખાનામાં ગેસનો બાટલો ફાટતા ત્રણ મજૂરો દાઝી ગયા ટંકારા: મિતાણા પાસે પાણીના ખાડામાં વીજશોક લાગતા ૬ ભેંસના મોત થયા છે અને હડમતીયા ગામે કારખાનામાં મજુરીકામ કરતા ત્રણ યુવાનોને ગેસનો બાટલો ફાટતા દાઝેલાને સારવાર માટે મોરબી લઇ જવામાં આવેલ…

ટંકારાની બજારમાં બાઈક અચાનક સળગી ઉઠયું

અમરાપર મહિલા પકડાઈ ટંકારા: અહીંની મેઈન બજારમાં બપોરના સમયે એક બાઈકમાં અચાનક આગ લાગી હતી બાઈક ભડભડ સળગી ઉઠતા ખરીદી અર્થે આવેલા ગ્રાહકોમાં ભયનો માહોલ છવાયો હતો સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી…ટંકારા દેરી નાકા રોડ પરના શો રૂમ…

રૂગનાથજી મંદિરના અધ્યક્ષ પદે કેસરીદેવસિંહની વરણી

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલા રૂગનાથજી મંદિરમાં વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની અધ્યક્ષતામાં આજે ટ્રસ્ટી મંડળની મિટિંગ મળી હતી. જેમાં ટ્રસ્ટી અને પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં મંદિરના અધ્યક્ષ તરીકે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની વરણી કરવામાં આવી હતી.…

પાલિકા પ્રમુખ ડિમ્પલબેન સોલંકી/ ઉપપ્રમુખ તરીકે હર્ષિત સોમાણી

સુરેલા બનશે કારોબારી સમિતિના ચેરમેન વાંકાનેર: નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે નગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં ચુંટણી યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે ડિમ્પલબેન હેમાંગભાઈ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે હર્ષિત દિનેશકુમાર સોમાણીની વરણી કરવામાં આવી છે. યોજાયેલ ચૂંટણીમાં ચુંટાયેલા તમામ 28…

સહકારી કાયદામાં ફેરફાર: નવા સુધારા ગેઝેટમાં પ્રસિધ્ધ

આ સુધારા નિયમો તમામ સહકારી મંડળીઓને લાગુ થશે સભ્ય કલ્યાણ ફંડમાં નફાના મહત્તમ 3 ટકા જ ફાળવી શકાશે વહિવટદાર માટે વેતનના પણ નિયમો; રાજય – જીલ્લા કક્ષાની એકથી વધુ મંડળી – બેંકમાં નહિ રહી શકે ગુજરાત સરકાર દ્વારા સહકારી કાયદામાં…

પાલિકા પ્રમુખ/ઉપપ્રમુખની ચુંટણી બેલેટ પેપરથી કરાવવા માંગ

ઉપપ્રમુખ પદ માટે પેચ ફસાઈ શકે તેમ છે આવતી કાલે ખબર પડે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી આવતી કાલે યોજાવાની છે, જે ગુપ્ત મતદાનથી બેલેટ પેપર દ્વારા કરાવવામાં આવે તેમજ અન્ય માંગણીઓને લઈને લેખિત રજૂઆત કરવામાં આવી છેવાંકાનેર નગરપાલિકાના…

ભાટીયા સોસાયટીમાં ગાડીના પૈસા બાબતે ઝઘડો

છરી-પાઇપથી માર માર્યાની પાંચ સામે ફરિયાદ વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં ગાડીના પૈસાની લેતી દેતી બાબતે મનદુ:ખ હોય જે બાબતનો ખાર રાખી મારામારી કર્યાનો બનાવ પોલિસ દફ્તરે નોંધાયેલ છે…જાણવા મળ્યા મુજબ ભાટીયા સોસાયટી વાંકાનેર રહેતા હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા (ઉવ.૨૫)એ ફરીયાદમાં લખાવેલ છે…

સાળીને બચાવવા બનેવી પણ મહા નદીમાં ડૂબ્યા

વાંકાનેર: ઢુવા પાસે આવેલ નદીમાં ન્હાવા માટે લોકો ગયા હતા ત્યારે નદીમાં ડૂબી જતાં મૂળ રાજસ્થાનના રહેવાસી સાળી અને બનેવીનું મોત નીપજ્યું છે….જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં રફાળેશ્વર ગામે શિવરાત્રિના દિવસે ભરાયેલ મેળામાં વસ્તુઓ વેચવા માટે રાજસ્થાનથી એક જ…

આઈ-૨૦ કારમાં કેફી પ્રવાહી લીટર ૧૦૦ પકડાયું

પોલીસને જોઈ એક્ટીવા રેઢુ મુકી મુઠ્ઠીઓ વાળી વાંકાનેર: પોલીસ ખાતાએ ઢુવા પાસેથી કાર અને એક એક્ટિવાને પ્રોહીબીશનના ગુન્હા હેઠળ કબ્જે કરી નિયમ મુજબની કામગીરી કરી છે… જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડી પાસે પાસે આવેલ ઓવરબ્રીજની નીચેથી (1) જયદીપભાઈ ચંદુભાઈ ચાવડા…

નાના ક્લિનિક/ લેબ/ મોટી હોસ્પિટલની નોંધણી ફરજીયાત

ભારે દંડની જોગવાઈ ગાંધીનગર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-ર૦ર૫’ સર્વાનુત્તે પસાર થયું છે, અને આ વિધેયક હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ…

પાડોશીએ છાતીમાં છરીનો ઘા ઝીંકી દીધો

રાજકોટ: વાંકાનેરમાં આરોગ્યનગરમાં રહેતાં એક યુવાનને છાતીમાં છરીનો ઘા ઝીંકી દીધાનો બનાવ બન્યો છે….જાણવા મળ્યા મુજબ આરોગ્યનગરમાં રહેતાં જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૪) નામના યુવાન પર પડોશમાં જ રહેતાં કરણ લોધા નામના શખ્સે હુમલો કરી છાતીમાં છરીનો ઘા ઝીંકી દેતાં ગંભીર…

આજે રાજવી ડૉ.એમ.કે.રણજીતસિંહ ઝાલાનો જન્મ દિવસ

આજે વાંકાનેરનાં રાજવી પરિવારના સભ્ય ડૉ.એમ.કે.રણજીતસિંહ ઝાલાનો જન્મ દિવસ છે. ડો.એમ.કે રણજીતસિંહ સંધ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષા સન -1961 માં IAS પાસ કરી બાળપણથી જંગલ અને વન્યજીવો પ્રત્યેના લગાવને કારણે ગુજરાતમાં ઉછર્યા હોવાં છતાં તેમણે સંધીય સેવા માટે…

રિસામણે બેઠેલી પરિણીતા પર જેઠ-જેઠાણી-સાસુનો હુમલો

રાજકોટ શહેરમાં રૈયાધાર વિસ્તારમાં સાસરિયું ધરાવતી અને હાલ છેલ્લા છ મહિનાથી વાંકાનેરમાં માવતરના ઘરે રિસામણે બેઠેલી પરિણીતા ગઈકાલે પુત્રને મળવા આવી હતી. ત્યારે બે જેઠાણી અને સાસુએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી…આ…

પાલિકામાં ક્યા ઉમેદવારને કેટલા મત મળ્યા?

વોર્ડ નંબર: બે  કુલ મતદારો: 4711 મતદાન મથકો:5 (વીશીપરા, હાઉસિંગ, અમરપરા, શિવાજી પાર્ક, કામદાર કલ્યાણ કેન્દ્ર, નવજીવન સોસાયટી) 1 નંગાજીભાઈ સવજીભાઈ ભાટી 1341 2 રાજેશભાઈ ભુરાભાઈ બદ્રકીયા 1039 3 ભાનુબેન ભરતભાઈ સારલા 1107 4 જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ 1161 5 ભૂમિકા…

વાંકાનેર નગરપાલિકા ચૂંટણીનું આજે પરિણામ

વાંકાનેર: નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપને 11, કોંગ્રેસને 1 અને બસપાને 1 કુલ મળીને 13 બેઠકો બિનહરીફ થઈ ગયેલ છે. 15 બેઠકો માટે 32 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા અને તેના…

પાલિકામાં 51.52% અને ચંદ્રપુર તા. પંચાયત 58.59%

મતદારોમાં જાજો ઉત્સાહ જોવા ન મળ્યો વાંકાનેર: આજે સવારથી નગરપાલિકા અને ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની મધ્યસત્ર ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું જે સાંજે 6વાગ્યે પૂરું થયું. આ ચૂંટણીમાં મતદારોમાં જાજો ઉત્સાહ જોવા ન મળ્યો. તાલુકા પંચાયતની…

મોરબીમાં દારૂની બોટલો આપનાર વાંકાનેરના

મોરબીમાં જેલ નજીક વણકરવાસ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની મોંઘી દાટ નવ બોટલો મળી આવી હતી જેથી પોલીસે તેની પાસેથી કુલ મળીને 14,937 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો…

ચંદ્રપુર તા. પંચાયત ચૂંટણી 3 ઉમેદવાર મેદાનમાં

2017 ની સરપંચની ચૂંટણીનું પરિણામ વાંકાનેર: તાલુકા પંચાયતની ચંદ્રપુર ખાલી પડેલી ચૂંટણીનુંઉ મતદાન આજે થઇ રહ્યું છે, ચંદ્રપુર ગામ અને ભાટિયા સોસાયટીના મતદારો મતદાન કરી રહ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાં સુજાના યાકુબભાઇ શેરસીયા (2) ભાજપમાં ગીતાબેન મોહનભાઇ ગામોટ અને (3)…

પાલિકાના ત્રણ આગેવાનો ભાજપમાંથી સસ્પેન્ડ

કેટલાક ભાજપી આગેવાનોના ખુલાસા પણ પુછાઈ રહ્યા છે મોરબી: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે ત્યારે ગઈ કાલે ભાજપ પક્ષ દ્વારા વાંકાનેર પાલિકાના માજી પ્રમુખ સહિતના કુલ ત્રણ આગેવાનોને ભાજપ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.…

પાલિકા ચૂંટણી: ભાજપમાં જૂથબંધી ઝિંદાબાદ !

કોંગ્રેસ પણ હાલ-બેહાલ !! પ્રમુખ/ ઉપપ્રમુખના નામો પણ ફાયનલ થઇ ગયાનું મનાય છે વાંકાનેર: અહીં પાલિકાની પેટા ચુંટણીમાં ભાજપના બે જુથો વચ્ચે વોર્ડ નં.6 માં મતદાન સ્લીપથી ભારે વિવાદ સર્જાયો છે. જીલ્લા ભાજપ દ્વારા મતદારોને આપવામાં આવતી મતદાન સ્લીપ છપાવી…

લુણસરિયામાં હનુમાનજીના મંદિરમાં ચોરી

વાંકાનેર: તાલુકાના લૂણસરીયા ગામે હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયગાળા દરમિયાન મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ઉપર રાખવામાં આવેલ મુકૂટ તથા ચાંદીની માળાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવની ગામના સરપંચ દ્વારા વાંકાનેર પોલીસને જાણ કરેલ છે… વાંકાનેર નજીક આવેલ લુણસરિયા ગામે…

શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા સુચના

નગરપાલિકા ચીફ ઓફિસરની તાકીદ વાંકાનેર: નગરપાલિકા કચેરીની મધ્યસત્ર ચૂંટણી-૨૦૨પ માટે તા.૧૬/૦૨/૨૦૨૫ ને રવીવારનાં રોજ મતદાન યોજાનાર છે. જેથી વાંકાનેર શહેરી વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ નીચે નોંધાયેલ સંસ્થા તેમજ શૈક્ષણીક સંસ્થા, તેમજ બાંધકામ સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના…

રાજકોટમાં એક જ રાતમાં વિવિધ કારણોસર ૧૭ લોકોના મોત

રાજકોટ: પરિવારોમાં કાળો કલ્પાંત મચ્યો છે. સિવિલ ખાતે આખી રાત પોસ્ટમોર્ટમ ચાલ્યું. મૃતકોના નામ આ મુજબ છે…(૧) લોકમાન્ય તિલક ટાઉનશીપમાં હરદેવભાઈ સુરેશભાઈ પરમાર (ઉ.વ.૩૩)એ સાતમા માળેથી પડતું મુકી જીવન ટુંકાવ્યું (૨) મોરબીના જયંતિભાઈ છગનભાઈ ટાંક (ઉ.વ.૬૫)નું કાગદડી પાસે વાહન સ્લીપ…

જાહેરનામાના ભંગ સબબ ગુન્હો નોંધાયો

ડેકીમાં 15 વર્ષના ટાબરિયા દારૂ લઇ જતા પકડાયા વાંકાનેર: પંચાસીયા ગામની સીમમાં આવેલ એક સ્થળે જાહેરનામાના ભંગ સબબ અને બીજો ગુન્હામાં ડેકીમાં 15 વર્ષના ટાબરિયા દારૂ લઇ જતા પકડાયા છે… જાણવા મળ્યા મુજબ પંચાસીયા ગામની સીમમાં આવેલ રામકૃષ્ણ એન્ટરપ્રાઇઝના માલિક…

વાંકાનેર કુવાડવા રોડ રીપેરીંગમાં પોણા તેર કરોડ ખર્ચાશે

જબલપુર સીસી રોડ, રોહિશાળાગામ તળાવ રીપેરીંગ ટંકારા કોર્ટમાં સીસીટીવી કેમેરા વાંકાનેરથી રાજકોટ જવા માટેનો કુવાડવાનો રોડ મહત્વનો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર કુવાડવા રોડ બેટ સુધી મજબૂતીકરણ અને રિસરફેસિંગ માટે ટેન્ડર બહાર પડેલ છે. પ્રો. મોરબી – ગુજરાતમાં રોડ…

તા.27 ફેબ્રુ.થી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા

પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર જિલ્લામાં ધોરણ-10ની 13829 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ 7320 તથા સાયન્સ 1788 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આગામી તા.27 ફેબ્રુઆરીથી શરૂ થનાર ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઇ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ શુક્રવારે સ્થળ સંચાલકો સાથે…

દુષ્કર્મના આરોપી જાલીડાના યુવાનને 10 વર્ષની સજા

વાંકાનેરના જાલીડા ગામનો રહેવાસી યુવાન મોરબી તાલુકામાં આવેલ સિરામિકના કારખાનામાં કામે ગયો હતો, ત્યારે વર્ષ 2019 માં સગીરાનું લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી…

વાંકાનેર-ટંકારામાં આજે સ્પેશિયલ લોક અદાલત

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ દિલીપ પી. મહિડાના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.એ. પારેખના દેખરેખ હેઠળ જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના…

જીનપરામાં એક સાથે 7 મકાનો તસ્કરોના નિશાને

વાંકાનેર: અહીં જીનપરા વિસ્તારમાં તસ્કરોએ એક સાથે 7 જેટલા મકાનના તાળાં તોડ્યા છે અને ઘરમાંથી નાના મોટી ચોરી કરવામાં આવેલ છે. જે અંગેની સ્થાનિક લોકોએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર દોડી ગયેલ હતી અને આરોપી સુધી પહોચવા…

વાંકાનેરમાંથી સગીરાને ભગાડી ગયાની ફરિયાદ

વાંકાનેર: પરશુરામ પોટરી પાસે, રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા એક શખ્સે પોતાની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી લઈ ગયાની ફરિયાદ કરેલ છે…. જાણવા મળ્યા મુજબ શખ્સે ફરીયાદ કરેલ છે કે અભ્યાસ કરતી પોતાની દિકરી ઉ.વ. ૧૭…

મોટર સાફ કરવા કુવામાં ઉતરેલાનું ડુબી જવાથી મોત

છતર પાસે શેડ ઉપરથી પટકાતા યુવાનનું મોત ટંકારા: તાલુકાના હરિપર ગામના ૪૨ વર્ષના ખેડુત હરેશભાઈ ચૌધરી પાણીની મોટર સાફ કરવા માટે કુવામાં ઉતર્યા બાદ બહાર ન નીકળી શક્યા હતા. બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરીપર ગામે રહેતા ચૌધરી…

પાલિકા સભ્યને કેટલી ગ્રાન્ટ? ક્યા કામ કરવાના?

વાંકાનેર: સાંસદ, ધારાસભ્ય અને મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉર્પોરેટરોને ફાળવવામાં આવે છે, એવી કોઈ ગ્રાન્ટ નગરપાલિકાના સભ્યોને વૉર્ડદીઠ ફાળવવામાં નથી આવતી. નગરપાલિકામાં કરવાનાં થતાં કામો માટે વિસ્તૃત આયોજન જ કરવાનું હોય છે…નગરપાલિકામાં જે-તે વિભાગની અલાયદી સમિતિઓ હોય છે, તે પછી કારોબારી સમિતિ…

બેભાન થયેલાને રાજકોટ સારવાર માટે ખસેડાયો

રાજકોટ: ઢુવા-માટેલ રોડ પર બેભાન થયેલા એક શખ્સને રાજકોટ સારવાર માટે ખસેડયા છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે કેપ્ટાઇલ સિરામીક નજીક રહેતાં મુળ બિહારના મોન્ટુભાઇ મહીન્દર સહાની (ઉ.વ.૫૦) રાતે દસેક વાગ્યે ઢુવા-માટેલ રોડ નજીક ભવાની કાંટા પાસે સિરામીકમાં…

વાંકાનેરમાં કોના વાંકે પેન્શન અટક્યા?

વાંકાનેર: અહીંના મામલતદાર કે.વી. સાનિયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરના સહાય શાખામાં પત્ર લખીને 102 વૃદ્ધોના પેન્શન ફરી શરૂ કરવા જણાવાયું છે… મહત્વની વાત એ છે કે, વાંકાનેર તાલુકાના 102 જેટલા પેન્શનના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવી ન હોવાથી તેઓનું પેન્શન બંધ…

છાતીમાં દુખાવાથી કુંભારપરાના યુવાનનું મોત

વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા યુવાનને ઘરે હતો ત્યારે શ્વાસ ચડ્યો હતો અને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું… જાણવા મળતી…

મતદાનના 48 કલાક પૂર્વે પછીનું પ્રતિબંધાત્મક જાહેરનામું

સંગીતનો જલસો કે સમુહ ભોજન યોજવા પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે.મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાનની તા.16 ના રોજ સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી થનાર છે.તેથી મતદાન…

પાલિકામાં 13 બિનહરીફ: 15 બેઠક માટે ચૂંટણી

વાંકાનેર: નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના આજે છેલ્લા દિવસે ફોર્મ પાછા ખેંચાતા 13 ઉમેદવારો બિનહરીફ ચુંટાયેલા જાહેર થયા છે. જેમના નામ નીચે મુજબ છે જેમાં 1 કોંગ્રેસના, 1 બસપાના અને 11 ભાજપના છે…. બિનહરીફ વોર્ડ નંબર: એક 1 રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા…

માવતરે રહેતી પરિણીતાની પતિ સહિત ત્રણ સામે ફરિયાદ

વાંકાનેર:પંચાસર રોડ ઉપર જ્યોતિ વિદ્યાલયની બાજુમાં આવેલ ખોડીયાર સોસાયટીમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ તેના પતિ, દિયર અને સાસુ સામે ઘરકામ બાબતે હેરાન પરેશાન કરતા હોવાની તેમજ શંકા વહેમ રાખી મેણા મારી અવારનવાર મારફૂટ કરતા હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેથી મહિલાએ…

બ્રહ્મસમાજ સોસાયટીમાં ચોરી કરનારો પકડાયો

વાંકાનેર: બ્રહ્મસમાજ સોસાયટીમાં ચોરી કરનાર એક આરોપીને પોલીસ ખાતાએ પકડી પડેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમના પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે, વાંકાનેરની બ્રહ્મસમાજ સોસાયટીમાં ચોરી કરનાર ઇસમ વાંકાનેરના અમરસર ફાટક પાસે ઉભેલ છે,…

હવે પાલિકા ચૂંટણીમાં કેટલા ઉમેદવાર મેદાનમાં?

વાંકાનેર નગર પાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મની ચકાસણી હતી, જેમાં નીચે મુજબના ઉમેદવારોના ફોર્મ ડમી અને અન્ય કારણોસર રદ થયા છે વોર્ડ: એક ના તમામ ઉમેદવાર બિનહરીફ થયા છે, વોર્ડ નંબર સાતના ભાજપના મહિલા ઉમેદવારને બે કરતા વધુ સંતાન હોવાથી રદ…

છાતીમાં દુ:ખાવાથી હરીપર (ભૂતકોટડા)ના વૃદ્ધનું મોત

નાના ખીજડીયાના શખ્સને અકસ્માતમાં ઇજા: જબલપુર: હુમલાના આરોપીના જમીન નામંજૂર ટંકારા તાલુકાના હરીપર (ભૂતકોટડા) ગામે રહેતા ગોવિંદભાઈ હીરાભાઈ દુબરીયા નામના ૭૦ વર્ષના વૃદ્ધને છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો. જેથી ટંકારા સિવિલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં…

બ્રહ્મસમાજ સોસાયટીમાં ઘરેણાં/ રોકડની ચોરી

વાંકાનેર: અમરસર રોડ પર આવેલ બ્રહ્મસમાજ સોસાયટીમાં અજાણ્યા વ્યક્તિઓએ રહેણાંક મકાને પ્રવેશ કરી અને દરવાજાનુ તાડુ તોડી કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના અંદાજે રૂપીયા ૩૯૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧૦૦૦૦/- તથા એક નોકીયા કંપનીનો સાદો મોબાઇલ કી.રૂ. ૧૩૦૦/-ની ચોરી થયાની ફરિયાદ થઇ…

નગરપાલિકામાં 7 વોર્ડમાં કુલ 50 ઉમેદવારોના ફોર્મ

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકામાં કુલ આવેલા 7 વોર્ડમાંથી કુલ 50 ઉમેદવારોએ પોતાના ફોર્મ આજે છેલ્લા દિવસ સુધીમાં રજૂ કર્યા છે, હવે સોમવારે ફોર્મ ચકાસણી અને મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે, ત્યાર પછી ચિત્ર સ્પષ્ટ થશે… નગરપાલિકામાં ફોર્મ ભરનાર ની યાદી…

અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ

સુરતના કામરેજ ગામે ઉપાડી ગયો હતો વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનુ વર્ષ 2018 માં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી…

પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર કરાયા

ચંદ્રપુર તાલુકા પંચાયતના ઉમેદવાર પણ જાહેર વાંકાનેર: અહીંની નગરપાલિકાની મધ્યસત્રી ચૂંટણીના વોર્ડ 4 સિવાય ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે, જેની યાદી નીચે મુજબ છે….વોર્ડ: 1 (1) શ્રી શીતલબેન જીજ્ઞેશભાઈ કડીવાર (2) શ્રી રીનાબેન બ્રિજેશભાઈ વરીયા (3) શ્રી રાહુલભાઈ રાજેન્દ્રભાઈ રીબડીયા…

ડોકટરો સાથે ચીટીંગ કરનારને સાત વર્ષની સજા

વાંકાનેરની હોસ્પીટલના ડોકટરોને ખોટા નામ ધારણ કરી મેડીકલ સારવારના કોન્ટ્રાકટ એમ.ઓ.યુ. આપવા અને તેની અવેજમાં કમીશન આપવાની લાલચ આપી ડોકટરો સાથે ચીટીંગ કરવામાં આવી હતી જે અંગેનો કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી સાત વર્ષની સખ્ત કેદની…

રાજાવડલા બઘડાટીની સામસામી ફરિયાદો નોંધાઈ

વાંકાનેર: તાલુકાના નવા અને જુના રાજાવડલામાં રહેતા બે કોળી સમાજના જૂથો વચ્ચે થયેલ મારામારીની સામસામી ફરિયાદો નોંધાઈ છે, વધુમાં જાણવા મળ્યા મુજબ આ જૂથો વચ્ચે અગાઉ એકાદ વર્ષ પહેલા પણ ઝઘડો થયેલ હતો…જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના નવા રાજા વડલાના…

જમીન અથવા મિલકતની નોંધણીના નવા નિયમો

જો તમે કોઈ જમીન અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મોટી અપડેટ આવી રહી છે. ભારતમાં, જમીન અથવા મિલકતની નોંધણી એ એક મહત્ત્વપૂર્ણ કાનૂની પ્રક્રિયા છે જે મિલકતની માલિકીની ખાતરી આપે છે. તાજેતરમાં, સરકારે પ્રક્રિયાને વધુ…

હવે ગ્રામપંચાયતમાંથી મળશે 67 પ્રમાણપત્રો

ગ્રામીણ વિસ્તાર માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ગામડાના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. સરકારના પરિપત્ર અનુસાર, હવે 67 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી…

જાહેરનામાના ભંગના વાંકાનેર વિસ્તારમાં ત્રણ પોલીસકેસ

વાંકાનેર: રાણેકપર, ચંદ્રપુર અને વઘાસીયા જીઆઈડીસી સ્થિત એકમના માલિકો સામે જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામાના ભંગના ગુન્હા નોંધાયા છે… જાણવા મળ્યા મુજબ પ્રથમ ગુન્હો (1) વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના યુનુસભાઇ મામદભાઈ માથકીયા સામે ગોડાઉનમા સી.સી.ટી.વી કૅમૅરા નહીં લગાવતા બીજો (2) ચંદ્રપુરના…

બળાત્કારના આરોપીનો નિર્દોષ છુટકારો

આરોપી અગાભી પીપળીયાનો રહીશ વાંકાનેર: તા.૨૭/૦૪/૨૦૧૮ ના રોજ બપોરના આશરે બે વાગ્યે અગાભી પીપળીયા ગામે આ કામના આરોપી ગૌતમ ઉર્ફે ગોવલો મુળજીભાઈ ચૌહાણ ફરીયાદીના ઘરની બહાર આવેલ અને ફરીયાદી બહેનને પોતાના મોટર સાયકલમાં બેસવા કહેલ પરંતુ ફરીયાદી બહેને મોટર સાયકલમાં…

નાના જડેશ્વરથી બે વર્ષ પહેલા ગુમ થયેલ મળી આવ્યા

વાંકાનેર: મોરબી જીલ્લામાં ગુમ, અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જામકંડોરણાના રહેવાસી કાંતિભાઈ કરશનભાઈ અઘેડાએ આવી જાહેર કર્યું હતું કે તેના મોટા ભાઈ રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અધેડા (ઉ.વ.૫૭) વાળા…

પાલિકા ચૂંટણી: 32 આગેવાનોએ ફોર્મ ઉપાડયા

ભાજપ પાસે 102 આગેવાનો દ્વારા ટિકિટ માંગણી વાંકાનેર: નગરપાલિકા અને ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને ગઈ કાલે ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્ર ભરવાનો પ્રથમ દિવસ હતો ત્યારે આ નગરપાલિકામાં કુલ મળીને 32 જેટલા…

જાહેરનામાના ભંગ સબબ ટંકારા વિસ્તારમાં ચાર દંડાયા

મિતાણાનો શખ્સ બાઈક પર દારૂ લઇ જતા પકડાયો વાંકાનેર: તમારી વાડીએ જો બહારના મજૂરો કામે રાખ્યા હોય તો તેમના આધાર કાર્ડ મેળવી લેવા અને MORBI ASSUR ED એપ્સ.માં રજીસ્ટ્રેશન કરાવી લેશો, નહિતર પોલીસ તમને પકડી કાર્યવાહી કરશે. ટંકારા તાલુકામાં આ…

પાલિકા ચૂંટણી: વાંકાનેરમાં ભાજપ કોની ટિકિટ કાપશે?

વાંકાનેર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ, કોંગ્રેસ અને આપે ચૂંટણી મેદાને ઉતારવા મૂરતિયાઓની શોધખોળ આદરી છે. ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થિયરી લાગૂ કરવા લગભગ મન બનાવી લીધુ છે. 60 થી વધુ વય હશે અને બે ટર્મથી…

વાંકાનેર વિસ્તારમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

વાંકાનેર: પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ, સિંધાવદર, લોકશાળા અને જામસર શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાચાર નીચે મુજબ છે….. (1) પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરિયા વિશ્વવિદ્યાલય વાંકાનેરે 26 જાન્યુઆરીના રોજ બી.કે. શૈલા દીદી અને બી.કે. સારિકા દીદીનાનેતૃત્વમાં તથા બ્રહ્માકુમારો અને બ્રહ્માકુમારીઓએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ…

વાલાસણ શાળામાં પાકિસ્તાની ધ્વજ જેવા પતાકડા: રજનું ગજ

કોઈ પાકિસ્તાની ધ્વજ કે ઝંડા જોવા મળ્યા ના હતા: પોલીસ તંત્ર વાંકાનેર: દૈનિક અખબારમાં પ્રગટ થયેલ અહેવાલ મુજબ પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે આવેલ પ્રાથમિક શાળામાં પાકિસ્તાની ધ્વજ જેવા શંકાસ્પદ પતાકડા લગાવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે…

યુવાનના આપઘાતના બનાવમાં ચાર સામે નોંધાયો ગુનો

નવજીવન સોસાયટીના યુવાન પર મોબાઈલ લઇ લીધેલનો આક્ષેપ થયો હતો વાંકાનેર: અહીંના મિલ પ્લોટમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને થોડા દિવસો પહેલા આપઘાત કર્યો હતો જે યુવાને મોબાઈલ ફોન લઈ લીધેલ છે તેવું કહીને તેને માર માર્યો હતો…

કોગ્રેસ પાલિકા ચૂંટણીની તમામ સીટો ઉપર લડશે

“સુપર સીડ” ના કારણો ઉજાગર કરી થયેલા ભષ્ટાચારનો પર્દાફાશ કરશે વાંકાનેર નગરપાલિકાની આગામી મધ્યસ્થ ચૂંટણીમાં કોગ્રેસ પક્ષ વોર્ડ નં -૧ થી ૭ માં તમામ સીટો ઉપર પોતાના ઉમેદવારો લડાવશે, મોરબી જીલ્લા કોગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા વાંકાનેર નગરપાલિકા ચૂંટણી પ્રભારી દિનેશભાઈ…

વાંકાનેર વિસ્તારમાં રાત્રે ભૂકંપના આંચકા આવ્યા હતા

વાલાસણ, પીપળીયા રાજ અને અરણીટીંબામાં અનુભૂતિ વાંકાનેર: ગત્ર રાત્રે વાંકાનેર તાલુકામાં એક પછી એક એમ આશરે દશેક વખત ભૂકંપના આચકાનો અનુભવ થયો હતો, જેમને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા… મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ, વાલાસણ વિસ્તારમાં ગત…

કોટડાનાયાણીમાં જુગાર અખાડા પર પોલીસ દરોડો

રૂ.૯,૭૧,૮૧૦/- નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણીમાં જુગાર અખાડા પર પોલીસે દરોડો પાડતા ૪ હાજર મળી આવેલ તેમજ આરોપી નંબર-૦૫ થી ૦૯ સુધીના સ્થળ પરથી રેઈડ દરમ્યાન નાસી ગયેલ છે…જાણવા મળ્યા મુજબ ગઇ કાલ તા.૨૨/૦૧/૨૦૨૫ ના બાતમી મળેલ કે, કોટડાનાયાણી…

બેલાની ખાણમાં મજુરનું રજીસ્ટ્રેશન ન કરતા કાર્યવાહી

લૂંટ/ધાડના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો વાંકાનેર: તાલુકાના પાડધરા બેલાની ખાણે કામ કરતા પરપ્રાંતિય મજુરનું રજીસ્ટ્રેશન ન કરવા સબબ કાર્યવાહી થઇ છે. જાણવા મળ્યા મુજબ પાડધરા ભેરડા તરફ જતા પેટ્રોલ પંપની સામે આવેલ બેલાની ખાણે, ગામ પાડધરામાં ભરતભાઈ બાબુભાઈ ઓડદરા…

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઇ

ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી: 16 ફેબ્રુઆરીએ મતદાન ગુજરાત રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ…

સણોસરાની જમીન અંગે મંજુર થયેલ દાવો ડિસ્ટ્રીક્ટ અદાલતે રદ કર્યો

રજીસ્ટર સાટાખતના આધારે વાદીએ દાવો દાખલ કર્યો હતો રાજકોટ તાલુકાના સણોસરાના રે.સ.નં. 77/1 પૈકી 1/પૈકી 2 ની જુની શરતની બાગાયત પ્રકારની નેસડાવાળું તરીકે ઓળખાતી ખેડવાણ જમીન હે.આરે.ચો.મી. 00-40-47 વાળી ખેડવાણ જમીન સમજુબેન મોહનભાઈ લીંબાસીયા નામે આવેલ છે. નરેશભાઈ નાગજીભાઈ લીંબાસીયાએ…

એડવોકેટ પીરઝાદા અને બાદીની નોટરી તરીકે નિમણુંક

વાંકાનેર: માર્કેટ યાર્ડ – વાંકાનેરના પુર્વ ચેરમેન તથા વર્તમાન ડિરેક્ટર એડવોકેટ શકીલ એહમદ કે. પીરઝાદા (BBA, MBA, LLB) ની ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેવીજ રીતે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના એડવોકેટ એહમદબસીર…

મની લેન્ડ એકટના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

વાંકાનેર: અહીંની કોર્ટમાં ગુજરાત મની લેન્ડ એકટ કલમ ૩૩-૩૪ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૪, ૫૦૬(૨), તથા ૧૧૪ મુજબના ગુનામાં ચાલતા કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે… મળેલ માહિતી મુજબ આ કેસની હકીકત એવી છે કે વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા…

વાંકાનેર પાલિકાની 13 કે 14 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી?

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ છે કે, આગામી બુધ કે ગુરૂવારના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ શકે છે. જ્યારે…

ટંકારાના યુવાનને મારામારીમાં ઇજા: સારવારમાં

ટંકારા: અહીં રહેતા એક યુવાનને લીંબડી નજીક આવેલ હોટલે મારામારીમાં ઇજા થતા સારવારમાં મોરબી દાખલ થયેલ છે… જાણવા મળ્યા મુજબ ટંકારાનો રહેવાસી સદામ કરીમભાઈ ફકીર નામનો ૧૯ વર્ષનો યુવાન મારામારીના બનાવમાં ઈજા પામતા તેને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઇ…

ફાયરીંગ બટ ખાતે 40 દિવસ સુધી પ્રવેશબંધી

વાંકાનેર ફાયરીંગ બટ ખાતે રાજકોટ શહેર પોલીસ દળના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ફાયરિંગ પ્રેક્ટિસ લેવાની હોવાથી આગામી તા. 28/1 થી 8/3 સુધી આમ કુલ 40 દિવસ માટે વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક…

જામસરમાં ધંધાખારે ફોન કરી ગાળો/ધમકીની ફરિયાદ

કેમેરા ફીટ કરાવતા પાડધરાના યુવકને માર વાંકાનેરના જામસર ખાતે ખાણની લીઝ ધરાવતા રમેશભાઈ ચનાભાઇ ઓડેદરા (ઉ.વ.૪૮)ને ખાણની લીઝ મળી હોઇ આ બાબતે ધંધાખાર રાખી કુવાડવાના જીગર નામના શખ્સે ફોન કરી ગાળો દઇ ધમકી દેતાં તાલુકા પોલીસમાં ફરિયાદ થઇ છે. સવારે…

તીથવા (કુબા)માં આજે નવરંગ માંડવો યોજાશે

વાંકાનેર: તાલુકાના તીથવા (કુબા) વિસ્તારમાં નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સીમાડાવાળા મેલડી માતાજી તથા ચામુંડા માતાજીના સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે જેથી કરીને ધર્મપ્રેમી લોકોને તેનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે… વાંકાનેરમાં શ્રી સીમાડાવાળા મેલડી માતાજી…

કેરાળાથી લુણસરિયા રોડ પર બોક્સ કલ્વર્ટ બનશે

છરી સાથે બે પકડાયા વાંકાનેર: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેરાળાથી લુણસરિયા રોડ પર ચો. ૦/૦૦ થી ૦/૫૦ કિ.મી. તા. વાંકાનેર વચ્ચે બોક્સ કલ્વર્ટના બાંધકામ માટે ટેન્ડર બહાર પડયું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ ૧૫/૦૧/૨૦૨૫ હતી, એસ્ટીમેન્ટ ૧,૨૬,૫૯,૧૭૦ રૂપિયા છે. છરી…

ગરાસિયા બોર્ડિંગ રોડ પરથી ઇંગ્લીશ મળી આવ્યો

વાંકાનેર: અહીં ગરાસિયા બોર્ડિંગ રોડ પર ડેલામાં રહેતા એક શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી છે…. જાણવા મળ્યા મુજબ ગરાસિયા બોર્ડિંગ રોડ પર હરસિધ્ધી હોટલની બાજુના ડેલામાં રહેતા દિપાલ મુકેશભાઈ શંખેસરીયા (ઉ.21) પાસેથી પોતાના કબ્જામાં બોટલ છે, જે એક…

મ્યુ. ગર્લ્સ શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓંનીઓનું સ્નેહ મિલન

વાંકાનેર ખાતે સ્ટેચ્યુ પાસે આવેલ મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓંનીઓનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 1965 થી અભ્યાસ કરનાર 150 જેટલી વાંકાનેર વિસ્તારની દીકરીઓ એક સાથે એકત્રિત થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોતાની સાથે અભ્યાસ કરનાર બહેનપણીઓને વર્ષો…

પીજીવીસીએલ માટેલ વિસ્તારમાં વિજરેષાનું કદ વધારશે

સરતાનપર, માટેલ, ઢુવા અને લાકડધાર વિસ્તારને ફાયદો ગુજરાત એનર્જી ટ્રાંન્સમીશન કોર્પોરેશન લિમીટેડ સરદાર પટેલ વિદ્યુત ભવન, રેસકોર્સ, વડી કચેરી, વડોદરા-૩૯૦ ૦૦૭ તરફથી પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા મુજબ ઇલેક્ટ્રીસીટી સપ્લાયના ૧૯૪૮ ના કાયદાની કલમ ૨૭ પેટા કલમ(૧)તથા ૪૨ અન્યવે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન…

ગુલશન ગ્રીન સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો ખાબક્યા

સીસીટીવીમાં કેદ તસ્કરોના નાઇટ પેટ્રોલીંગથી રહીશોમાં ગભરાટ વાંકાનેર શહેરના ગુલશન ગ્રીન સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્યાં બંધ મકાનના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી રોકડ તથા અન્ય મુદ્દામાલની ચોરી થઈ હોવાની…

દુષ્કર્મ અને પોકસોના આરોપીના શરતી જામીન મંજૂર

મોરબી: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2024 માં ભોગ બનનાર સગીરાની માતાએ સુરજ રામભરોસા રાજભર નામના શખ્સની સામે અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવેલ હતી…. જેથી વાંકાનેર તાલુકો પોલીસ દ્વારા આરોપી સુરજ રામભરોસા રાજભરની ધરપકડ કરવામાં આવી હતીો આ…

બાગાયત ખેડૂતોએ અરજીના કાગળો કચેરીએ રજૂ કરવા

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ઘેલાની બદલી: છાસિયા ટંકારા મૂકાયા મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો બાગાયત કચેરીએ રજૂ કરવા આવશ્યક છે અને સબંધિત બાગાયત ખેડૂતોએ ૩૧ જાન્યુઆરી સુધીમાં જરૂરી સાધનિક કાગળો…

વઘાસીયાના શખ્સને માટેલના શખ્સે છરીઓ મારી

વાંકાનેર: જુના વઘાસીયાના શખ્સને માટેલના શખ્સ સાથે અગાઉ બોલાચલી ઝઘડો થયેલ હોય જેથી વાતચીત કરવા વાંકાનેર બસસ્ટેન્ડમા જતા બોલાચાલી ઝઘડો કરી ત્રણ શખ્સોને છરીઓ મારતા સારવાર લીધેલ છે…. જાણવા મળ્યા મુજબ જુના વઘાસીયાના વિરપાલસિંહ જગદિશસિંહ નારૂભા ઝાલા (ઉ.વ.૧૯) ફરીયાદ માટેલના ક્રિશ…

લજાઇમાં સ્કૂટર/ પાનની દુકાનમાંથી દારૂની બોટલ મળી

ટંકારા: તાલુકાના લજાઈ ગામથી હડમતીયા જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા સ્કૂટરને રોકીને પોલીસે સ્કૂટર ઉપર જઈ રહેલા યુવાનને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂ એક બોટલ મળી આવી હતી અને તેની કબજો ભોગવટા વાળી ડિલક્સ પાન નામની દુકાનમાંથી…

કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી પડતાં મોત

વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળની પાળી ઉપરથી યુવાન અકસ્માતે નીચે પડતા તેનું મોત નીપજયું હતું.. જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીને રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સ્પેકોન કારખાનાના લેબર કવાર્ટરમાં…

હસનપરની વડીલોપાર્જીત મિલ્કતમાં વારસદારોનો મનાઇ હુકમ રદ

રાજકોટ: વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમના સર્વે નં. 88ની જમીન હે.આ.ચો.મી. 2-06-38 તથા સર્વે નં. 90/1ની હે.આર.ચો.મી. 0-66-77 તથા પોત ખરાબો હે.આ.ચો.મી. 0-05-06 મળી કુલ જમીન હે.આ.ચો.મી. 2-77-21 વડીલો પાર્જીત ખેડવાણ ખેતીની જમીન ગુ. મેરુ રાણા ભરવાડને નવી શરતની જમીન…

વીરપર ગામની સીમમાં દારૂની ભઠ્ઠી ઝડપાઇ

રાતીદેવરીના શખ્સ પાસેથી ચાઈનીઝ દોરીની 3 ફીરકી મળી આવી વાંકાનેર: તાલુકાના માટેલ ગામના શખ્સની વીરપર ગામની સીમમાં ચાલુ દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે… જાણવા મળ્યા મુજબ દેશી દારૂ સામેની ઝુંબેશમાં વાંકાનેર તાલુકા પોલીસે વિરપર ગામની સીમમાં એડોરેશન સિરામિક ફેક્ટરીની બાજુમાં દરોડો…

કડીવાર કુટુંબ (દાદીવાળા) નો આજે તીથવા કાર્યક્રમ

વાંકાનેર વિસ્તારના કડીવાર કુટુંબ (દાદીવાળા) ના “દાદીમા’ની ન્યાજનો કાર્યક્રમ લાલશાહ બાવા દરગાહ શરીફ તીથવા મુકામે તા. ૫-૧-૨૦૨૫ (આજે) રવિવારના રોજ રાખેલ છે, પ્રોગ્રામમાં હાજર રહેવા તમામ ભાઈ-બહેનોને દાવત આપવામા આવેલ છે. કાર્યક્રમ દાદીમાની દરગાહ પર ચાદરપોશી, ફાતિહા, સલામ, દુઆનો કાર્યક્રમ…

ટંકારામાં પિસ્તોલ, કાર્ટિસ, એરગન સાથે પકડાયો

ખીજડીયા ચોકડી પાસે ઘરમાંથી એકની ધરપકડ, બેની શોધખોળ ટંકારામાં ખીજડીયા ચોકડી પાસે ઘરમાંથી એક પિસ્તોલ, કાર્ટિસ, એરગન વિગેરે મળી આવેલ છે જેથી એસએમસીની ટીમે એક શખ્સની ધરપકડ કરીને કુલ 41,830 નો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલમાં ટંકારા ખાતે ત્રણ…

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા 18 મેદાનમાં

દાવેદારીમાં 5 વાંકાનેરના વાંકાનેર: ચૂંટણી અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ કુલ મોરબી જિલ્લામાંથી 18 આગેવાનો દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે દાવેદારી કરીને ફોર્મ ભરવામાં આવેલ છે… મોરબી જીલ્લામાં ચૂંટણી અધિકારી તરીકે દીપિલભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવેલ છે…

કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ઉપપ્રમુખ પદે નિમાયા

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની સૂચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ એડવોકેટ દીપકભાઈ પરમાર દ્વારા, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી અનુસૂચિત જાતિ વિભાગના ઉપપ્રમુખ પદે મનજીભાઇ બી. બેડવા (ગામ: ભલગામ, તા. વાંકાનેર, મો. 9879456599) અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ…

ઘુનડા/ લજાઈમાં મારામારીમાં ઇજા: સારવારમાં

વઘાસીયાના વૃદ્ધ શ્વાસની બીમારી સબબ દવાખાનામાં ટંકારા: તાલુકાના લજાઈ ગામે રહેતા જગાભાઈ પેથાભાઇ રબારી (39) ને મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા… બીજા બનાવમાં ટંકારાના ઘુનડા (સજનપર) ગામે રહેતા શ્રદ્ધાબેન હિતેશભાઈ પાટડીયા…

વાંકાનેર તાલુકાના અનુસુચિત જાતિના પ્રમુખ નિમાયા

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ અનુસુચિત જાતિ વિભાગના ચેરમેન દિપક પરમારે વાંકાનેર તાલુકાના અનુસુચિત જાતિના પ્રમુખ તરીકે રાતીદેવળીના વોરા નવીનભાઈ અમૃતભાઈની નિમણુંક કરી છે…. શુભેચ્છકો તરફથી આ નિમણૂકથી નવીનભાઈને અભિનંદન વર્ષા થઇ રહી છે…

ચેક રિટર્નમાં ૨ વર્ષ ની કેદની સજા: ૧,૭૦,૦૦૦ દંડ

વાંકાનેર: આ કેસની વિગત એવી છે કે આ કામના ફરીયાદી રવિભાઈ જયંતીભાઈ ચૌહાણ રહે. મોરબી વાળા પાસેથી આરોપી ચાડ અશોકભાઈ પાંચાભાઈએ મિત્રતાના દાવે આજથી એક વર્ષ પહેલા રૂ.૧,૬૦,૦૦૦ (અંકે રૂપિયા એક લાખ સાંઇઠ હજાર પુરા) હાથ ઉછીના લીધેલ, જે લેણી…

ચુકાદો: મહીલાને માર મારનારને ત્રણ વર્ષની જેલ સજા

નેસડા (ખા) ના વ્યક્તિનું બાઇક સ્લીપ વાંકાનેર: અહીં લિબાળાનાં મહીલા સાથે મારામારીના કેસમાં ધાક બેસાડતો હુકમ: આરોપીને સજા કરી છે…આ કેસની વિગત એવી છે કે તા. ૫-૧૧-૨૩ ના રોજ સાંજના સાતેક વાગે ફરીયાદી, ગામની દૂધની ડેરીએ દૂધ આપી પરત આવતા…

સ્વ. મીરસાહેબના જન્મદિવસ નિમીતે કેક અને ફ્રૂટ વિતરણ

વાંકાનેર: તા.૩૧/૧૨/૨૦૨૪ સ્વતંત્રતા સેનાની પરીવારના વંશજ, વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરૂ સ્વ.ખુરશીદ હૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનો ગઈ કાલે જન્મદિવસ હતો, જેમનુ અવશાન તા. ૯/૩/૨૦૨૪ ના રોજ થયુ હતુ. જે દુઃખદ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીરઝાદા પરીવારને…

ટંકારાના હમીરપરમાં વ્યાજે લીધેલા નાણા બાબતે ફરિયાદ

મહિલાના પતિએ આપઘાત કરી લીધાનો આક્ષેપ ટંકારા: તાલુકાના હમીરપરના ભાવનાબેન ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણી રહે. હમીરપર તા.ટંકારા વાળાએ પોતાના પતિએ લીધેલા વ્યાજે રૂપિયા બાબતે વધુ વ્યાજનું દબાણ કરતા (1) ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા રહે. દહીસરા ખીરસરા તા.માળીયા મીંયાણા અને (2) રાહુલભાઈ બચુભાઈ…

ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્ન ખરીદ-વેચાણ/ઉડાડવા પર પ્રતિબંધ

ટંકારામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકી સાથે એક ઇસમ ઝડપાયો આગામી ૧૪-૦૧-૨૦૨૫ ના મકારસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. ઉતરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં ઉડાવવામાં આવે છે. આ ચાઇનીઝ તુક્કલમાં હલકી ગુણવત્તાના સળગી જાય…

ઢુવામાં સ્પાના સંચાલક ઉપર ધારીયા વડે હુમલો

ભીમગુડામાં માર મારવાનો બીજો બનાવ વાંકાનેર: ઢુવા ચોકડી પાસે આવેલા બબલી સ્પાના સંચાલક ઉપર ત્રણ મિત્રોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મોરબીમાં આવેલા મહેન્દ્રનગરમાં રહેતા અને ઢુંવા ચોકડી…

લાલપરમા વિજ શોક લાગતા એક મોત: એક ઈજાગ્રસ્ત

વાંકાનેર: તાલુકાના લાલપર ગામની સીમમાં ચાલતી એક બાંધકામ સાઇટ પર મજુરો પિલર માટે લોખંડના પિંજરા ઉભાં કરતા હતા, તે દરમ્યાન ઉપરથી પસાર થતી ચાલુ વિજ લાઇનમાં લોખંડનું પીંજરૂ અડી જતાં બે મજૂરોને વિજ શોક લાગ્યો હતો, જેમાં એકનું મોત થયું…

જેતપરડાની સીમમાં શેઢાની હદના વાંધા બાબતે હુમલો

રાતડીયાનો શખ્સ વેગનઆર કેફી પ્રવાહી પી ને નીકળતા વાંકાનેર: તાલુકાના જેતપરડા ગામે વાડાના શેઢે આવેલ બાવળ કાપવા બાબતે પશુપાલકને ખેડૂતે હુમલો કરી માર માર્યાની ફરિયાદ થયેલ છે…..જાણવા મળ્યા મુજબ જેતપરડાના પશુપાલક મોતીભાઇ સતાભાઇ સરૈયા જાતે ભરવાડ (ઉ.વ.૪૬) એ ફરિયાદમાં લખાવેલ…

શાક માર્કેટમાં ગાંજા વેચવા પ્રકરણમાં વધુ ધરપકડ

કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા ટંકારા: મોરબી એસઓજી ટીમને બાતમી મળેલ કે ટંકારાની મેમણ શેરીમાં રહેતા હુસેન ઉર્ફે શબલો સલીમભાઈ સોલંકી ટંકારામાં જૂની ગ્રામ પંચાયત સંચાલિત શાક માર્કેટમાં થળા નં.૧૮ ઉપર ફ્રુટના વેચાણની સાથે ગાંજાનું પણ ખાનગીમાં વેચાણ કરે…

અમિત શાહનું નિવેદન બહુજન સમાજનું આવેદન

વાંકાનેર : વાંકાનેરમાં બહુજન સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવાના આક્ષેપો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં વિરોધમાં રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા…. શહેરનાં કુંભાર પરા ચોક ખાતે આવેલા ડૉ. બાબા…

ટંકારામાં ત્રણ જુગાર રમતા પકડાયા

છરી સાથે મળી આવતા ટંકારા: જુના હડમતીયા રોડ, દેવીપુજકવાસના ઢોળા પાછળ બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો રોન જુગાર રમી રોકડ રૂપીયા ૪૩૦૦/- ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસ સ્ટાફના અનાર્મ પોલીસ કોન્સટેબલ કૌશિકકુમાર રતિલાલ…

પાલીકા- પંચાયતની ચુંટણીઓ હવે મોડી યોજાવાના સંકેત

રાજકોટ: ગુજરાતમા એક તરફ વિધાનસભાના બજેટ સત્ર માટે તૈયારીઓ શરૂ થઈ છે અને બીજી તરફ ઓબીસી મુદાના કારણે પાછી ઠેલાયેલી પંચાયતો-પાલિકાઓની ચુંટણીઓનું કાઉન્ટડાઉન પણ શરૂ થયુ હતું પણ બન્નેને સમાંતર કે એકબીજાથી આગળ પાછળ ચલાવવાના બદલે હવે રાજય સરકારે સ્થાનિક…

અમિત શાહના રાજીનામાની માંગ: આવતી કાલે કાર્યક્રમ

સમગ્ર અનુ.જાતિ – જન-જાતિ, ઓ.બી.સી. સમાજ વાંકાનેર તાલુકો તેમજ ગ્રામ્ય વિસ્તાર તરફથી જાહેર આમંત્રણ વાંકાનેર: આવતી કાલે તારીખ : ૨૬/૧૨/૨૦૨૪, ગુરૂવારના સમય : સવારે ૯ : ૩૦ કલાકે ડો.બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે, કુંભારપરા, વાંકાનેર ખાતેથી સવારે ૧૦-૦૦ કલાકે ડો.બાબા…

ચંદ્રપુર અર્બન ફીડરમાં લાઈટના ધાંધિયા

ઉદ્યોગકારો પરેશાન વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર અર્બન ફીડર હાલ ધણા દિવસથી દિવસમાં બે ત્રણ વખત ફોલ્ટમાં જાય છે અને કલાકો સુધી બંધ રહે છે. આ ફીડરમાં હોસ્પિટલો, હેવી લોડની ફેકરીઓ, ઓઈલ મીલો, જીનીંગ અને નાના મોટા અનેક ઊધોગો છે; જેમને પારાવાર…

વાંકાનેરની ગૌશાળામાં ભુસુ વેચતા અટકાવવા માર

કેફી પીણું પી ને બાઈક ચલાવતા: કોટડા નાયાણીમાંથી દેશી દારૂ મળી આવતા રાજકોટ: ટંકારા તાલુકાના નેકનામના એક શખ્સે વાંકાનેરની ગૌશાળામાં ભુસુ પુરૂ પાડવા બાબતે માર માર્યાનું જાણવા મળે છે…. મેટોડાના સરપદડ ગામે રહેતાં ભરતભાઇ જગદીશભાઇ સોલંકી (ઉ.વ.૩૯) ને નેકનામ પાસે…

ઘીયાવડ: પુજારીને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર: તાલુકાના ઘીયાવડ ગામના ફુલેશ્વ૨ મહાદેવ મંદીરના મહંત પુજારીને અમદાવાદના ભુવા સહિત ત્રણ શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે… જાણવા મળ્યા મુજબ ઘીયાવડ ગામે રહી મહંત પુજારી તરીકે કામગીરી કરતા યશગીરી ભરતગીરી ગોસ્વામી જાતે-બાવાજી (ઉ.વ-૨૮) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે…

દેશી દારૂના ઝડપાયેલા દશ આરોપીમાં નવ મહિલાઓ !

વાંકાનેર: સીટી અને તાલુકા પોલીસ સ્ટાફે વાંકાનેર વિસ્તારમાં દેશી દારૂ અંગે કાર્યવાહી કરતા દશ આરોપીઓને પકડયા છે, જેમાં નવ મહિલા દેશી દારૂ સાથે ઝડપાઇ છે. આરોપીઓના નામ નીચે મુજબ છે…. (1) લિંબાળા ધાર ગેલેક્સી સ્કૂલ પાસે રહેતા સાયરાબેન ઉમેદભાઈ મહંમદભાઇ…

ગળે છરી મૂકી લૂંટ કરનાર ત્રણ દિવસની રિમાન્ડ ઉપર

વાંકાનેર: ઓધોગીક વિસ્તારમાં બે બાઈકમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ યુવાનના ગળા ઉપર છરી મૂકી હતી અને ત્યારે બાદ તેની પાસેથી રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પહેલા આ ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી જો…

ઢુવા પાસે વોંકળામાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક મેલડી માતાજીના મંદિર પાસે પાણીના વોંકળામાંથી અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જેથી કરીને તેને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે…

કણકોટ ગામે રવિવારે અસ્તાપીરનો ઉર્ષ મુબારક

વાંકાનેર: તાલુકાના કણકોટ ગામે રવિવારે હઝરત આસ્તાપીર રહેમતુલ્લાહ અલયહી ના ઉર્ષ મુબારકનું સુન્ની મોમીન જમાત-કણકોટ અને અંજુમને ઇસ્લામ નૌ-જવાં કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અકીદતમંદોને હાજરી આપવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે… વધુ વિગત નીચે મુજબ છે….  

નગમા હત્યા: તાંત્રિકની પત્ની સહીત બે ઝડપાયા

ધમલપરના બે આરોપીનો સમાવેશ અમદાવાદ પોલીસે ઝડપી લીધેલ સીરીયલ કિલરે રાજકોટની યુવતીની હત્યા કરી મૃતદેહ કટકા કરી વાંકાનેર નજીક દાટી દીધાનો ખુલાસો કર્યા બાદ પોલીસે મૃતદેહના અવશેષો એકત્ર કર્યા હતા અને હત્યાના પુરાવા પ્રાપ્ત થયા બાદ હત્યાની ફરિયાદ નોંધી વધુ…

વાંકાનેર પોલીસે ફરીયાદ નહીં લેતા એસપીને રજુઆત

ગુમશુદા મહીલાના પતિની પત્નીને શોધી આપવા વિનંતી મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળીયા જેવી સ્થિતિએ માથું ઊંચક્યું હોય તેમ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લાશ મળવાના બનાવો લુંટ ચોરી હત્યા સહીતના બનાવો વધતા પોલીસની ઢીલીનિતિથી ફરી સવાલો ઉઠ્યા છે, જેમાં વાંકાનેર એમ્બીટો…

સાળાના ત્રાસથી એકના એક પુત્રનો આપઘાતનો પ્રયાસ

બહુચરાજી શેરીમા રહેતા કોલસાના વેપારીએ અંતિમ પગલાંનો પ્રયાસ વાંકાનેર પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે કરી વાંકાનેરમા રહેતા કોલસાના વેપારીએ મોરબી સ્થિત વ્યાજખોર સાળા સહિતના બે શખ્સોના ત્રાસથી કંટાળી સ્યૂસાઇડ નોટ લખી ફીનાઈલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલીક સારવાર…

સોમવારથી નીલકંઠ મહાદેવ સેવા સમિતિ દ્વારા શ્રી રામકથા

વ્યાસપીઠે માધાપરના શાસ્ત્રી કિશોરઅદા એ. પાઠક વાંકાનેર: વર્ષો પુરાણુ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આગામી તા. ૧૬ થી તા. ૨૪ નવ દિવસ શ્રી રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલું છે. ચાવડી ચોક નીલકંઠ શેરીમાં…

ના. મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓની આંતરિક બદલી

પંચાસિયા, અરણીટીંબા અને રાજાવડલામાં નવા મંત્રી વાંકાનેર: છેલ્લા થોડા મહિનાઓમાં બે તલાટી લાંચ લેતા એસીબીમાં પકડાયેલ હતા જેથી હવે કલેકટરે જીલ્લામાં બદલી માટેનો ઘાણો કાઢેલ છે જેમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી મળીને કુલ 25 અધિકારીઓની બદલી કરવામાં આવી છે……

કોટડા નાયાણીના યુવાનને મારામારીમાં ઇજા

લજાઈના શખ્સોને એમ્બ્યુલન્સ હડકેટે અકસ્માતમાં ઇજા વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા એક યુવાનને મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર નજીક મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચી હતી…. જાણવા મળ્યા મુજબ કોટડા નાયાણી ગામે રહેતા યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના ૨૮ વર્ષના યુવાનને મોરબીના…

વાંકાનેર પો.સ્ટે.ના ગુનાનો ફરાર આરોપી પકડાયો

ઘુનડા ગામે શેરીમાંથી નીકળવું નહીં તેવું કહીને યુવાનને મારી નાખવાની ધમકી વઢવાણ: પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડ્યાએ જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરેન્દ્રનગર જીલ્લામાં પેટ્રોલીંગ કરી નાસતા ફરતા આરોપીઓ બાબતે હકીકતો મેળવી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરીને જરુરી સુચના…

મોરબી જિલ્લામાં પોલીસ ખાતામાં મોટા પાયે બદલીઓ

વાંકાનેર તાલુકામાંથી 20 અને ટંકારામાંથી 18 કાર્મચારીઓનો સમાવેશ મોરબીમાં સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા લજાઈ પાસેના હાઈપ્રોફાઈલ જુગારધામમાં ગેરરીતિની તપાસ કર્યા બાદ બે સ્થળોએ દરોડા પાડયા હોય, સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તેવામાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ…

વાંકાનેર સિટીમાં ઝાલા સાહેબ, કાનાણી હળવદ મુકાયા

જીલ્લામાં 7 અધિકારી-11 પોલીસ કર્મચારીની બદલી મોરબીમાં જીલ્લામાં એક પછી એક સફળ રેડ એસએમસીની ટિમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે જેથી જીલ્લામાં ગુનાખોરીને ડામવા માટે વારંવાર બદલીઓ કરવામાં આવે છે તેવી…

વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણી 20 તારીખે

પ્રમુખ માટે પાંચ, ઉપપ્રમુખ માટે ત્રણ, સેક્રેટરી માટે છ અને જોઇન્ટ સેક્રેટરી માટે ત્રણ ફોર્મ ભરાયાં વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ પદ માટે પાંચ, ઉપપ્રમુખ પદ માટે…

ધુનડા (ખા) ગામે વ્યાજે લીધેલ રૂપિયા બાબતે ફરિયાદ

ટંકારા: તાલુકાના ધુનડા (ખાનપર) ગામના એક મહિલાએ પોતાના ગામના જ ત્રણ શખ્સો સામે વ્યાજે લીધેલ પૈસા બાબતે ફરિયાદ કરી છે…જાણવા મળ્યા મુજબ ધુનડા (ખાનપર) ના વર્ષાબેન બીપીનભાઇ વશરામભાઇ કાસુંદ્રા જાતે પટેલ (ઉ.વ. ૪૦) વાળાએ તેમના ગામના જ (1) કાલીકાસિંહ બનેસંગ…

આધાર અપડેટ કરાવવામાં વાંકાનેરવાસીઓ અકળાયા

લોકો પૂછી રહ્યા છે કે આગેવાનો ક્યાં છે? સરકારી સર્વર વારંવાર બંધ થઈ જતાં ભારે હાલાકી કામ-ધંધા છોડી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા લોકો વાંકાનેર: વાંકાનેર સહીત સમગ્ર ગુજરાતમાં હાલ આધાર કાર્ડમાં અપડેટની માથાકૂટ ચાલી રહી છે. થોડા સમય પહેલા…

જિલ્લામાં તારીખ ૮ થી ૧૦ ડિસેમ્બર પોલિયો ઝુંબેશ

વાંકાનેર: મોરબી જિલ્લામાં આગામી તા. ૦૮ થી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજવામાં આવનાર છે. જિલ્લાના હાઈરિસ્ક વિસ્તાર જેવા કે, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને મોરબી શહેર સ્લમ વિસ્તારના ૦ થી ૦૫ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે…આ ઝુંબેશ દરમિયાન…

વાંકાનેર ધારાસભા બેઠકમાં 4825 સુધારા-વધારાની અરજીઓ

ટંકારા ધારાસભા બેઠકમાં 5372 અરજી વાંકાનેર: ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે મોરબી જિલ્લામાં હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ પૂર્ણ થઇ છે, મતદાર યાદી સુધારણા ઝુંબેશ દરમિયાન કુલ 5653 નાગરિકોએ મતદાર યાદીમાં નામ ઉમેરવા તેમજ 8225 નાગરિકોએ મતદાર યાદીમાં…

ખેડૂતોએ તા.૧૫ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. કાર્ડ કરાવી લેવું

પ્રધાનમંત્રી કિસાન યોજનાના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.કાર્ડની નોંધણી ફરજિયાત છે વાંકાનેર: એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુકત પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડી. કાર્ડની જેમ ફાર્મર આઈ.ડી. કાર્ડ મળવાપાત્ર છે. રાજયમાં ગત તારીખ ૧૫ ઓકટોબરથી…

જૈન અગ્રણી, ધર્માનુરાગી નટવરભાઈ શાહ અરિહંતશરણ પામ્યા

વાંકાનેરમાં ઝાંઝર સિનેમા અને ઇન્ટરનેશનલ સીરામીક યુનિટના તેઓ સ્થાપક હતા રાજકોટ: જૈન અગ્રણી, ધર્માનુરાગી નટવરલાલ મલુકચંદ શાહ (ઉ.92) તા.3જીના અરિહંત શરણ પામતા પરિવાર તથા સમાજમાં શોક છવાયો છે. સ્વ. નટવરલાલ શાહના પાર્થિવ દેહની સ્મશાન યાત્રામાં જૈન સંઘોના અગ્રણીઓ જોડાયા હતા.…

હાઉસિંગ બોર્ડનો યુવાન ત્રીજા માળેથી પટકાયો

વાંકાનેરના યુવાન રાજકોટમાં સંતકબીર રોડ ભગીરથ સોસાયટીમાં રહેતા સંબંધીને ત્યાં છઠ્ઠી પ્રસંગમાં આવ્યો હતો. ત્યારે તે ત્રીજા માળેથી નીચે પટકાતા તેમને ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાયો છે… મળતી વિગતો અનુસાર વાંકાનેરના ગુ.હા. બોર્ડના ક્વાર્ટરમાં રહેતા રોહિત ભનાભાઈ સાકરિયા (ઉ.વ.34) નામનો યુવાન…

સંમતિથી લાંબા સમયના શારીરિક સંબંધ બળાત્કાર નહીં

સુપ્રીમ કોર્ટ: પ્રેમ સંબંધમાં લગ્ન માટે ના પાડવી એ છેતરપિંડી કે ગુનાહિત કૃત્ય નથી મુંબઈના બળાત્કારના એક મામલામાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. નવી મુંબઈના ખારઘરમાં રહેતા મહેશ દામુ ખરે સામે એક મહિલાએ સાત વર્ષ પહેલાં બળાત્કાર કરવાની ફરિયાદ…

વાંકાનેર પોલીસની દેશી દારૂ વેચનારા સામે લાલ આંખ

૧૮ દરોડા મિલ પ્લોટ, વીશીપરા, નવાપરા, આરોગ્યનગર, ચંદ્રપુર, અરણીટીંબા, પાંચદ્વારકા, પંચાસીયા, સમઢીયાળા, પલાંસડી, રાતાવીરડા, હોલમઢ ગામે પોલીસ દરોડા વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ દ્વારા પ્રોહી કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ સ્થળેથી કુલ દેશી દારૂના ૧૮ કેસ…

લાંચ કેસમાં કાગદડીના તલાટીની જામીન અરજી રદ

હડમતીયા ગામે વાડીમાં કૂવામાં પડી જવાથી મહિલાનું મોત રાજકોટ: લાંચના ગુન્હામાં કાગદડીના તલાટી શન્ની પંજવાણીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. દોઢ માસથી વધુ સમયથી આ આરોપી જેલમાં છે ત્યારે જામીન અરજી રદ થતા આરોપીનો જેલવાસ લંબાયો છે. તાજેતરમાં આરોપી…

પોલીસખાતા દ્વારા ૮૧ વાહનો ડીટેઇન: ૧૫,૧૦૦ નો દંડ

ટ્રાફિકનું નિરાકરણના બદલે દંડ ફટકારાતા વાહનચાલકોમાં રોષ વાંકાનેર: શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ના અભાવે નાના સિટીમાં ઝાઝા વાહનથી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો છાશવારે જોવા મળતા હોય છે. પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી ત્રણ ટીમો જુદા જુદા વિસ્તારો ચોકમાં પોલીસના કાફલા સાથે…

મેસરીયાના મહિલાને ઝેરી જનાવર કરડી જતા મોત

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા આધેડ મહિલાને તેઓના ઘરે ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે…

ઢુવા ચોકડી ખાતે હુમલાના આરોપીઓ નિર્દોષ છૂટ્યા

બાકી ઉઘરાણી અંગે બબાલ થઇ હતી તલવાર તથા ધોકા વડે માર માર્યાની ફરિયાદમાં વાંકાનેર કોર્ટનો ચુકાદો રાજકોટ: આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી ગીરીશભાઈ મોહીયાણી ઢુવા ચોકડી ખાતે જય અંબે સીલેકશનના નામથી કપડાની દુકાન ચલાવતા હતા અને આ કેસના…

એક વર્લીભક્ત બે અંધારામાં લપાતા છુપાતા પકડાયા

વાંકાનેર: અહીંના પોલીસ સ્ટાફે એક શખ્સને વરલીના આંકડા લેતા અને બે શખ્સોને અંધારામાં કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા તેઓની વિરુદ્ધ ગુન્હા નોંધાયા છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરા સંધી સોસાયટીનો અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા પીંજારા (ઉ.વ.29) સિંધાવદર દરવાજા એક્સિસ બેન્ક…

ટંકારા નદી કાંઠે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

ટંકારા: રાજકોટ હાઇવે રોડ ઉપર ખજુરા હોટલથી આગળના ભાગમાં આવેલ વાડી પાસે નદીના કાંઠે કોઈ અજાણ્યા 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા…

વિદેશી દારૂની બે બોટલ અને હથિયાર પકડાયાના ગુન્હા

વાંકાનેર: શહેરમાં રહેતા ત્રણ શખ્સો પાસેથી છરી મળીઆવતા અને એક શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવ્યાના ગુન્હા નોંધાયા છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર વિશીપરા મેઈન રોડ મીલપ્લોટ સરકારી બેંક પાછળ રહેતા સમીરભાઈ યુસુફભાઈ જેડા (ઉ.વ.24) પોતાના કબ્જામાં પાસ…

ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે અરજી કરી શકાશે

વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી તારીખ ૨૬/૧૧ થી ૦૨/૧૨ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે… ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે…

વીરપર ગામે દારૂની ત્રણ રેડ: ત્રણની ધરપકડ

ભાટિયા સોસાયટીમાં શ્વાસની તકલીફને પગલે વૃદ્ધાનું મોત વાંકાનેર: તાલુકાના વીરપર ગામે રહેણાંક મકાનમાં તથા સીમ વિસ્તારમાં જુદી જુદી દારૂની ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો આથો, દેશી દારૂ તથા…

ઢોર ચરાવવા મામલે ચંદ્રપુરમાં મારામારી: સારવારમાં

સામસામી ફરિયાદમાં 12 આરોપી વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે વાડીમાં ગેરકાયદેસર ઢોર ચરાવવા મામલે ખેડૂત અને ઢોર માલિક વચ્ચે મારામારી થઇ હતી, જેમાં બંને પક્ષોએ પાંચથી વધુને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ હાલ…

વાંકાનેર શહેરના વિકાસના ટેન્ડર બહાર પડયા

ટોળ – કોઠારિયા રોડ રીપેર થશે વાંકાનેર: શહેરના વિવિધ વિસ્તારના વિવિધ હેતુ માટેના ટેન્ડર બહાર પડયા છે, જેની છેલ્લી તારીખ: 28/11/2024 છે. ટેન્ડર નીચે મુજબના છે. વધુ વિગત માટે સંબંધિત કચેરીનો સંપર્ક કરવો…. (1) ટ્રાય-મિક્સ અને ડામર રોડ સાથેના સિમેન્ટ…

ટોળમાં પરિણીતાને માર: પતિ સહિત પાંચ સામે ફરિયાદ

ટંકારા: તાલુકાના ટોળ ગામે રહેતી મહિલાએ તેના પતિ, સાસુ, સસરા, જેઠ અને દિયર દ્વારા ઘરકામ બાબતે અવારનવાર મેણાં ટોણાં મારી ઢીકાપાટુનો માર મારીને ત્રાસ આપવામાં આવતો હોવાની તેમજ તેના દિયર દ્વારા ધોકા વડે માર મારીને હાથમાં ફ્રેક્ચર કરવામાં આવ્યું હોવાની…

વઘાસીયા ગામની સીમમાં આધેડનું અગમ્ય કારણોસર મોત

છરી સાથે બે પકડાયા વાંકાનેર: વઘાસીયા ગામની સીમમાં આવેલ ફેકટરીમાં ૪૧ વર્ષના આધેડનું કોઈ કારણોસર મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે… મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ વઘાસીયા ગામની સીમમાં કયુંટોન સિરામિકની ઓરડીમાં રહીને કામ…

અમદાવાદ જતા નવા ત્રણ ટોલનાકા- માલિયાસણ પાસે પણ

વાંકાનેર: આપણે ટોલપ્લાઝાની હારમાળા વચ્ચે છીએ. વાંકાનેરથી કચ્છ, પોરબંદર, સોમનાથ જવામાં અનેક જગાએ ટોલનાકે ટેક્સ ચૂકવવો પડે છે. અત્યારે રાજકોટ કાર લઈને જવામાં કોઈ ટોલટેક્સ ભરવો પડતો નથી, પણ ચારેક મહિના પછી રાજકોટથી 8 કિમી પહેલા માલિયાસણ પાસે બની રહેલ…

લુણસરથી આવતું દુધ ટેન્કર રાતદેવરી પાસે સળગ્યું

વાંકાનેર: તાલુકાના જડેશ્વર રોડ પર આજરોજ બપોરના સમયે પસાર થતા એક દુધ ભરેલા મીની ટેન્કરમાં રાતદેવરી ગામથી આગળ જતાં અચાનક આગ લાગી હતી, જેમાં ટેન્કર સળગી ઉઠતાં વાંકાનેર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હોવાની…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ચૂંટણી પંચે કર્યો આદેશ

ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરાઈ ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ થઈ છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર છે. રાજ્ય ચૂંટણી પંચે 94 ચૂંટણી…

ટંકારા પાલિકાની વોર્ડની રચના અંગેનો પ્રાથમિક આદેશ રદ

ગાંધીનગર: રાજ્ય ચુંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ટંકારા નગરપાલિકાના વોર્ડના સીમાંકન, અનામત બેઠકોની ફાળવણીના તા. ૧૩-૧૧ ના રોજ પ્રાથમિક આદેશને રદ કરતો હુકમ કરવામાં આવ્યો છે… ટંકારા નગરપાલિકાની રચના સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના તા. ૧૩-૦૩૦૨૦૨૪…

ભૂંડ પકડવા બાબતે ત્રણને માર: વાહનમાં નુકશાન

જાલસિકાના ડાંગર પરિવારને સહાયનો ચેક અર્પણ વાંકાનેર: થોડા સમય પહેલા ભૂંડ પકડવા બાબતે હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં બોલાચાલી, મારામારી અને ઝઘડો થયો હતો જે બનાવો સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં સામાપક્ષેથી ત્રણ શખ્સોની સામે હવે ફરિયાદ નોંધાવવામાં…

ડીએપી ખાતર પૂરૂ પાડવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત

વાંકાનેર: હાલમાં વાંકાનેર વિસ્તારમાં ખેડૂતો શિયાળું પાક લેવાની તૈયારી કરી રહ્યા હોય, ત્યારે આવી તાતી જરૂરીયાતનાં સમયે જ સમગ્ર વિસ્તારમાં ડીએપી ખાતરની અછત સર્જાયેલ છે, જેથી આ બાબતે વાંકાનેર વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ આબિદભાઈ ગઢવારા દ્વારા ખેડુતનાં વિશાળ હિતમાં ગુજરાત રાજ્યનાં…

રાતાવિરડા નજીક કારખાનાનો યુવાન સારવારમાં

સરાયામાં મારામારી: ભુતકોટડામાં અકસ્માત વાંકાનેરના રાતાવિરડા નજીક આવેલ વિકો સિરામિક ખાતે રહેતા અને કામ કરતાં પ્રેમચંદ રતિરામ (28) નામના યુવાનની તબિયત ખરાબ થતાં તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ…

તીથવા/ પાંચદ્વારકા સીમમાં સૌથી વધુ પવનચક્કીઓ

વાંકાનેર તાલુકામાં 72 પવનચક્કીઓ 3 મેગાવોટ 18 કરોડ 2 મેગાવોટ પવનચક્કીમાં 12 કરોડનું ખર્ચ પવનચક્કીની ઊંચાઈ 78 મીટર/ પાંખડા 65 મીટરના કોટડાનાયાણી પાસે 250 એકરમાં 100 મેગાવોલ્ટનો સોલાર પ્લાન્ટ હવે પછી સરધારકા, દલડી, પલાંસ, વાંકિયા, પંચાસિયામાં નિર્માણ થશે: ટોળમાં 5…

વાણંદ સમાજની જનરલ મીટીંગમાં હોદેદારોની વરણી

વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજની ગઈ કાલે તા.16/11/24 ને શનિવારનાં રોજ વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજ ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની જનરલ મીટીંગનું આયોજન વાંકાનેર વાણંદ સમાજના મંદિરે કરવામાં આવ્યું હતું.. આ જનરલ મિટિંગમાં તમાંમ સભ્યોની હાજરીમાં…

રાત્રીના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ

વાંકાનેરમાં પણ અનુભૂતિ થઇ હતી વાંકાનેર: પાટણ નજીક રાત્રીના સમયે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તેની અનુભૂતિ થઈ છે. મોરબી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે…  રાજ્યના સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટમાંથી મળતી વિગતો અનુસાર…

ટંકારા વોર્ડ રચના/સીમાંકન/બેઠકોની ફાળવણી જાહેર

વાંધા-સૂચનો રજૂ કરવા 7 દિવસની મુદત ટંકારા : ટંકારા નગરપાલિકા જાહેર થયા બાદ હવે ટૂંક સમયમાં તેની ચૂંટણીના ઢોલ પણ ઢબુકવાના છે. આ માટે તંત્ર દ્વારા વોર્ડ રચના, સીમાંકન અને બેઠકોની ફાળવણીનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. નગરપાલિકામાં 6 વોર્ડ…

જિલ્લાના આરોગ્ય અધિકારી તરીકે ડો. શ્રીવાસ્તવ

યાર્ડમાં મગફળીની ઉતરાઈ બંધ મોરબી : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના વર્ગ 1ના 13 આધિકારીઓને મદદનીશ નિયામક તરીકે બઢતી આપી છે… જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આરસીએચઓ તરીકે ફરજ બજાવતા ડો. પી.કે. શ્રીવાસ્તવને બઢતી સાથે મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય…

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝૂંબેશ

પંચાયત/ પાલિકા ચૂંટણીઓ ટૂંકમાં જાહેર થશે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારો ઉમેરો તથા સુધારા કરવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આગામી 17 થી 24 નવેમ્બર દરમિયાન ખાસ ઝૂંબેશ સુધારણા માટે ખાસ કાર્યક્રમ યોજાશે. 17, 23 અને 24…

લુણસર ગામે બેલાનુ ગેરકાયદેસર ખનન ઝડપાયું

નવાપરાના શખ્સ પર ત્રણ ગુન્હા: ઇકો કાર સર્પ આકારે ચલાવતા: દેશી દારૂ ભરેલી ઇકો કાર જપ્ત વાંકાનેર: વાંકાનેર પંથકમાં ચાલી રહેલી ખનીજ ચોરી મામલે ખાણ ખનીજ વિભાગે આકસ્મિક ચેકીંગ કરી વાંકાનેર તાલુકાના લુણસર ગામે દરોડો પાડી સેન્ડસ્ટોન એટલે કે બેલાનું…

લુણસર: સીમમાં વીજશોક લાગતા વૃદ્ધનું મૃત્યુ

વાંકાનેર : તાલુકાના લુણસર ગામની સીમમાં વીજશોક લાગતા વૃદ્ધનું મૃત્યુનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ તાલુકાના લુણસર ગામની સીમમાં દલાભાઇ સોન્ડાભાઇ વાઘેલા ઉ.70 રહે. લુણસર નામના વૃદ્ધને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ…

પંચાસિયા: કારખાનાના કેમિકલથી ખેતીને નુકસાન

વાંકાનેર: પંચાસિયા ગામે કારખાના દ્વારા છોડાતા કેમિકલના કારણે જમીનને તથા ઉભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે. આ સાથે તેને વિવિધ વિભાગોને આ મામલે રાવ પણ કરી છે… આ મામલે અમરશીભાઈ સોમાભાઈ સેતાણીયાના જણાવ્યા અનુસાર તેઓની ખેતીલાયક…

હલરમાં ચુંદડી આવી જતાં મહિલાનું મોત

સણોસરા ગામે વાડીમાં મગફળી કાઢતી વખતે દિલસાનાબેન શેરસીયાનું મૃત્યુ રાજકોટ: સણોસરા ગામે વાડીમાં મગફળી કાઢતી વખતે મહિલાનો દુપટ્ટો ગળામાં વીંટાઈ જતા ફાંસો લાગવાથી મોત નીપજ્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે… બનાવની…

વઘાસીયા/ છત્તર જીઆઈડીસીમાં પ્લોટ માટે અરજી કરો

વાંકાનેર: ગુજરાતના ઔદ્યોગિક વિકાસનાં ભાગરૂપ બનવાની તકનો લાભ લેવા માટે નિગમની નીચે દર્શાવ્યા મુજબની ઔદ્યોગિક વસાહતો ખાતે ઔદ્યોગિક પ્લોટ મેળવવા ઓનલાઈન પદ્ધતિથી તા. ૧૧/૧૧/૨૦૨૪ શ્રી તા. ૨૫/૧૧/૨૦૨૪ માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (ગુજરાત સરકારનું ઉપક્રમ) બ્લોક નં. ૩, ૪, ૫…

પાક વળતર માટે 96 હજાર ખેડૂતની ઓનલાઇન અરજી

જિલ્લામાં 1.51 લાખ હેક્ટરમાં વરસાદી નુકસાની અન્ય જણસીની તુલનામાં સૌથી વધુ નુકસાની કપાસમાં દેખાઈ છેલ્લી તારીખ 10-11-2024 છે વાંકાનેર: મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન પડેલા અતિભારે વરસાદને કારણે ચોમાસું પાકને મોટા પાયે નુકશાન થયું છે. જેના કારણે રાજ્ય…

ગેલેક્સી બેંક દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: તાલુકામાં મોમીન સમાજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ગેલેક્સી બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મુસ્લિમ સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો એ હાજરી આપી હતી અને પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું…

નવા પ્રાંત અધિકારી સાકરીયાએ ચાર્જ સંભાળ્યો

વાંકાનેર: વાંકાનેરમાં આ પૂર્વેના પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીની બદલી થતા નવા નિમાયેલા પ્રાંત અધિકારી વિપુલ સાકરીયાએ ચાર્જ સંભાળી લીધો છે… ઉલ્લેખનીય છે કે ગુજરાત વહીવટી સેવા વર્ગ- 1 ના 79 અધિકારીઓની બદલી કરવામાં આવી હતી અને વર્ગ- 2 ના 44…

સિંધાવદર આસોઈ નદી પર કોઝવેનું ખાતમુહુર્ત કરાયું

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે સીધાંવદર-કાસમપરાને જોડતા રસ્તામાં વચ્ચે આવતી આસોઈ નદી પર આજે કોઝવેનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. સિંધાવદર અને તેમના પેટાપરા કાસમપરાને જોડતા રસ્તામાં વચ્ચે આવતી આસોઇ નદી પરનો કોજવે છેલ્લા કેટલાક વર્ષોથી તૂટી ગયો હતો, જેમના કારણે…

હાલના મુસ્લિમ સમાજની પરિસ્થતિ: જવાબદાર કોણ?

વાંકાનેરના મુસ્લિમોને આ લેખ કેટલો લાગુ પડે છે? કાબેલ આગેવાનો સ્વીકારવા માટે અનિચ્છા અયોગ્ય આગેવાનો દ્વારા પોતાનો સ્વાર્થ પુરો કરવો મુસ્લિમ સમાજની હાલની પરિસ્થિતિ માટે મુસ્લિમ સમાજ પોતે જ પ્રાથમિક રીતે જવાબદાર છે. આ નિવેદન એકદમ તીખુ અને તુરત સ્વીકારવામાં…

પાડધરામા બેલાની ખાણના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામે ખાણના પાણીમાં ડૂબી જતાં મૃત્યુનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પાડધરા ગામે આદર્શ પટેલની બેલાની ખાણમાં ઉંચાઈ ઉપરથી નીચે પટકાઈ પાણી ભરેલા ખાડામા પડી જતા બાધાભાઈ જાદુભાઈ ડેણીયા ઉ.50 રહે.પાડધરા ગામ…

ભારતના નવા ફોજદારી કાયદાઓને સંક્ષિપ્તમાં સમજો

IPC ને બદલે BNS, CrPC ને બદલે BNSS અને IEA ને બદલે BSA BSA 170 કલમો છે. IEA માં 167 કલમો હતી: BNS માં 357 સેક્શન છે IPC માં 511 સેક્શન હતા: CrPC માં 484 કલમો છે BNS માં 531…

ફાયરિંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

રેલવે પ્રોટેશન ફોર્સની ફાયરીંગ પ્રેક્ટીસ હાથ ધરાશે પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનના રેલવે, પ્રોટેશન ફોર્સના પોલીસ અધિકારી/કર્મચારીઓની સને ૨૦૨૪ના વર્ષની ફાયરીંગ પ્રેક્ટીસ હાથ ધરવા સારૂ તા.05/11/2024 (કાલ) થી તા.09/11/2024 સુધી દિવસ પાચ દરમિયાન મોરબી જિલ્લાના વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ…

પીઆઈ વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વમાં મુકાયા

ટંકારા: રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ હોટેલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડો પાડનાર ટંકારા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકીની તાત્કાલિક અસરથી બદલી કરી નાખી જુગાર કલબ મામલે લીંબડી ડીવાયએસપીને તપાસ સોંપવામાં…

રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

કલેકટરશ્રીનું જાહેરનામું જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ચાઈનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મુકાયો મોરબી : વર્તમાન સમયમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી વિપરીત અસરના સંબંધમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા…

તા.૯ ના તાલુકા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક

મનરેગા અંગે જો કંઈ ફરિયાદ હોય તો… વાંકાનેર: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં જણાવ્યા અનુસાર તાલુકા સંકલન તથા ફરિયાદ સમિતિની સંરચના, કાર્યસૂચિ તથા કાર્યવિધિ અંગેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ…

ગાયત્રી શકિતપીઠના અશ્વિનભાઈ રાવલનો આજે જન્મ દિવસ

વાંકાનેર ખાતે આવેલ ગાયત્રી શકિતપીઠના અશ્ર્વિનભાઈ રાવલનો આજે જન્મ દિવસ છે જેવો પોતાના જીવનમાં 73 વર્ષ પૂર્ણ કરીને 74માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. વર્ષોથી ગાયત્રી શકિતપીઠ ખાતે સેવા કરીને પોતાનું જીવન સેવામય બનાવ્યું. છેલ્લા 40 વર્ષથી ગાયત્રી શકિતપીઠ વાંકાનેર…

વાંકાનેરના રાજકુમારીના નિવાસસ્થાને ઇતિહાસ રચાયો

દ્વાર પર લાગેલું તોરણ જોઇને મોદીએ સાંચેઝને તોરણની સંસ્કૃતિ સમજાવી શરણાઈ વાદનના સૂર સાંભળીને સાચેઝ થોભી ગયા હતા ફેમિલી ફોટો સેશન કર્યું વડોદરા: દુનિયાની સૌથી ભવ્ય ઇમારતોમાં જેનો સમાવેશ થાય છે અને દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસ સ્થાન તરીકે જેની…

આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મુકાયું

વાંકાનેર: ગઈ કાલે મોરબી જીલ્લાના વાંકાનેર શહેરમા શહેર તેમજ તાલુકાના લોકોના સુખાકારી માટે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. 2022 વિધાનસભા ચૂંટણી સમયે વાંકાનેર વિધાનસભાના લોકો દ્વારા આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકી ને 54000 જેટલું મતદાન કરી પાર્ટીનો…

ડેપ્યુટી કલેકટર/ મામલતદારની બદલીઓ કરવામાં આવી

મિલપ્લોટમા વરલીભક્ત ઝડપાયો વાંકાનેર: ગુજરાત વહીવટી સેવા વર્ગ- 1 ના 79 અધિકારીઓની ગઇકાલે બદલી કરવામાં આવી છે અને વર્ગ- 2 ના 44 અધિકારીઓને વર્ગ -1ના અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં વાંકાનેર પ્રાંત અધિકારી (ડેપ્યુટી કલેકટર) તેમજ વાંકાનેર મામલતદારની…

વાંકાનેરના ત્રણ પ્રા. આરોગ્ય કેન્દ્રમાં મફત સુવિધાઓ

મહાદેવનગર, રામકૃષ્ણ શાળાની બાજુમાં, પંચાસર રોડ ખાતે શહેરીજનોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ વાંકાનેર: હાલ વાંકાનેર નગરપાલિકાના શહેરી વિસ્તારના અલગ-અલગ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં એક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે… યુ.પી.એચ.સી. વાંકાનેર મહાદેવનગર, રામકૃષ્ણ…

સહાય મેળવવાની અરજી કરવામાં મોડા પડતા નહીં

  ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે ઓન લાઈન અરજી કરવી ફરજીયાત ખાસ કૃષિ રાહત પેકેજ – ૨૦૨૪ માટે અરજી કરવા ૨૫ (આજથી) થી ૩૧ ઓક્ટોબર સુધી ડિજિટલ પોર્ટલ ખુલ્લુ રહેશે લાભ મેળવવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE…

પ્રતિબંધિત પેટકોકના ગુનામાં કારખાનેદાર નિર્દોષ

વાંકાનેર: વાંકાનેરના સરતાનપર નજીક આવેલ શ્વેત સિરામિક્સમાં પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ થવાના કેસમાં ફેકટરીના ડિરેક્ટરોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે…. મોરબીના પ્રદુષણ નિયંત્રણ બોર્ડના તાત્કાલિક પ્રાદેશિક અધિકારી કે બી વાઘેલાએ સ્વેત સિરામિક પ્રા. લી. ના ડીરેક્ટર્સ હેમરાજ ભાલોડીયા અને ત્રિલોક હંસરાજ…

લુણસરનો વતની પ્રોહીબીશનના ગુનામાં પાસામાં

પાડધરા ચોકડી નજીક હત્યાના બનાવમાં ત્રણ આરોપી પકડાયા વાંકાનેર: મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ રાજકોટના માધાપર ગામના મનહરપુરમા રહેતો મૂળ વાંકાનેર તાલુકાના મોટા લુણસર ગામના વતની આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઈ વરુ ઉ.34 નામના શખ્સ વિરુદ્ધ…

ખેડૂતો માટે સરકારે કરી સહાયની જાહેરાત

ખેડૂતોને 1418 કરોડની સહાય , કયા ખેડૂતને મળશે મદદ વાંચો ગાંધીનગર: ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને…

મચ્છુ-૧ સિંચાઇના ફોર્મની મુદત ત્રણ દિવસ લંબાવાઈ

હવે પછી લંબાવશે નહીં વાંકાનેર: નાયબ કાર્યપાલક ઇજનેર, મચ્છુ-૨ સિંચાઇ પેટા વિભાગ, મોરબી ફોન નં. (02822) 291439 એ એક યાદીમાં જણાવેલ છે કે મચ્છુ-૧ સિંચાઇ યોજનાના ફોર્મ તારીખ- ૦૭/૧૦/૨૦૨૪ થી ૨૨/૧૦/૨૦૨૪ સુધી સ્વીકારવાનું નક્કી થયેલ હતું, પરંતુ ખેડૂતોના હિતમાં આ…

ગારીયા શાળાનાં છ રૂમ પાડવાની નોટીસ પ્રસિદ્ધ

વાંકાનેર: શ્રી ગારિયા પ્રાથમિક શાળાના કૂલ ૦૬ રૂમો પાડવાના કામ અંગેની શરતોને આધિન તેમજ તેમાથી નીકળતો માલ સામાન સહીતનો કાટમાળ દૂર કરી જમીન સમતલ કરવાની હરાજી રાખેલ છે. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ તેમજ રસ ધરાવતી કોઈપણ પાર્ટીએ ભાગ લેવા જાહેર…

માનસિક બીમાર છોકરી સાથે બળાત્કાર કરનારાને 20 વર્ષની સજા

સગીરાને ચોકલેટની લાલચ આપી ગર્ભવતી બનાવી હતી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં 2019મા સગીર વયની માનસિક બીમારી ધરાવતી 14 વર્ષની છોકરી સાથે તેને ચોકલેટની લાલચ આપી તેની બૌદ્ધિક ક્ષમતાનો ગેરલાભ લઈ અવારનવાર બળાત્કાર કરી ગર્ભવતી બનાવનાર આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા…

બે વર્ષથી ફરાર આરોપી ઢુવાથી પકડાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ એન.ડી.પી.એસ.ના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના ઢુવા નજીક સિરામિક ફેકટરીમાંથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….…

ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ જગ્યાએ વીજળી પડી હતી

વાલાસણ, વણઝારા અને તીથવા ગામનો સમાવેશ વાંકાનેર: તાજેતરમાં ક્યાંક ઓછો તો કયાક વધારે વરસાદ પડ્યો હતો ત્યારે વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ગામની એકદમ નજીક વાડા વિસ્તારમાં કડીવાર આહમદ હાજી (માજી અલાવદી સરપંચના ભાઈ)ના વાડામાં વીજળી પડતા વાડામાં રાખેલ કડબ સળગી…

જામસરના આધેડને હાર્ટ એટેક આવતા પાણીમાં ડૂબ્યા

વરડુસરના તળાવમાં ડૂબ્યા વાંકાનેર: તાલુકાના જામસર ગામે રહેતા આધેડ વરડૂસર ગામના તળાવના પાણીમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે ત્યાં તેને હાર્ટ એટેક આવીજતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને…

પીજીવિસિએલ રૂરલ -1 માં ડે. એન્જિનિયરની બદલી

ટંકારા જતા ભુવાને વિદાય અને પટેલનું સ્વાગત વાંકાનેર: પીજીવિસિએલ રૂરલ -1 માં ડેપ્યુંટી એન્જિનિયર ભુવાની ટંકારા ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે તેમની જગ્યાએ એચ.એચ.પટેલને મૂકવામાં આવ્યા છે. ગઈ કાલે એચ એચ પટેલે ચાર્જ સંભાળી લીધો છે… વાંકાનેર પીજીવિસિએલ રૂરલ -1…

મીડિયા ડિપાર્ટમેન્ટમાં જિલ્લાના કોઓર્ડીનેટર તરીકે નિમણુંક

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશ્યિલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં મોરબી જિલ્લાના કોઓર્ડીનેટર તરીકે સફિર ગઢવારાની નિમણુંક થઇ છે, શુભેચ્છકો તરફથી એમને અભિનંદન મળી રહ્યા છે…

સરધારકાના ખેડૂતને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત

વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વાડી ધરાવતા એક આધેડ વયના ખેડૂતને વાડીએ કામ કરતા કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોક લાગતા ખેડૂતનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે… જાણવા મળ્યા…

રવિવારે હ. મોમીનશાહ બાવાસાહેબનો ઉર્સ મુબારક

શનિવારે તકરીર વાંકાનેર: તમામ અકીદતમંદો અને તમામ મશાયખી મોમીન ભાઈઓને જાણ કરવામાં આવે છે કે તા. ૦૫/૧૦/૨૦૨૪ શનિવાર ના રોજ ઈશાની નમાઝ બાદ અલ્હાજ હઝરત સૈયદ અલ્લામા અલીનવાઝ બાવા ઉર્ફે મોમીનશાહ બાવા સાલીસ (વલી અહદ સજ્જાદાનશીન) શાનદાર તકરીર ફરમાવશે. સંદલ…

વાંકાનેર તાલુકા પીઆઇ તરીકે ચાર્જ સંભાળ્યો

પંચાસર રોડ પરનો શખ્સ નશાની હાલતમાં બાઈક ચલાવતા વાંકાનેર: તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ પીએસઆઇ કક્ષાના પોલીસ મથકોને પીઆઈ કક્ષામાં અપગ્રેડ કરવામાં આવ્યા છે, ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકને પણ પીએસઆઇમાંથી પીઆઇ કક્ષામાં અપગ્રેડ કરવામાં આવેલ છે, જે બાદ…

જિલ્લા માટે કલેકટર કચેરીના ત્રણ જાહેરનામા પ્રસિદ્ધ

પરપ્રાંતિય મજૂરોની વિગતો સંબંધિત, હથિયારબંધી અને ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ અને સ્પામાં ત્રણ મહિના સુધીનું સીસીટીવી રેકોર્ડીંગ રાખવા અંગેનો સમાવેશ મોરબી: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા…

વાંકાનેર શહેર/ ગ્રામ્યના તેર ટેન્ડર બહાર પડયા

ભારે વરસાદના કારણે રોડને થયેલા નુકસાનના રિસરફેસિંગ માટે, મચ્છુ 1 સિંચાઈ યોજના નહેર અને તેના ડિસ્ટ્રીબ્યુટરીઝની સફાઈ માટે, વાંકાનેરમાં પાણીપુરવઠા, સેનિટેશન, સ્ટ્રીટ લાઇટ, ઈલેક્ટ્રિક વાયરિંગ, ફૂટપાથ, મોરમ કામનો સમાવેશ * વર્ષ 2024-25ની રવી સિઝન માટે મચ્છુ 1 સિંચાઈ યોજના વિભાગ…

ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેવાની નોટીસ

વાંકાનેર, પંચાસર, મહિકા, પંચાસિયા, રાજગઢ, ઓળ, મનડાસર, રાતાવિરડા, લાકડ઼ધાર, વિઠઠલપર, વધાસિયા, લુણસર, માટેલ, ઢુવા, સરતાનપર, સતાપરનો સમાવેશ વાંકાનેર: કાર્યપાલક ઈજનેર શ્રી, પ્રવહન વિભાગ, વાંકાનેરે એક યાદીમાં જણાવ્યું છે કે નીચે દર્શાવલ સબસ્ટેશનથી વીજ પુરવઠો મેળવતા ગ્રાહકોને જણાવવાનું કે નીચે દર્શાવેલ…

અસ્જદરઝાખાં કાદરી સાહબનો તાલુકામાં પ્રોગ્રામ

પ્રતાપગઢ, પાંચદ્વારકા, વઘાસીયા, વાંકાનેર, વીડીભોજપરા, સિંધાવદર, પીપળીયા રાજ, વાલાસણ અને કણકોટ મુકામે પ્રોગ્રામ વાંકાનેર: અસ્જદરઝાખાં કાદરી સાહબના પ્રોગ્રામના સમાચાર પોસ્ટ આજે કરેલ હતા, આ પ્રોગ્રામ નીચે મુજબનો હોવાનું સિપાઈ ઇન્ડસ્ટ્રીઝના ઇલ્મુદીનભાઈએ જણાવ્યું છે… પ્રતાપગઢ, પાંચદ્વારકા, વઘાસીયા, વાંકાનેર, વીડીભોજપરા, સિંધાવદર, પીપળીયા…

વાંકાનેરમાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ પડી ગયો

ટંકારા તાલુકામાં 50.76 ઇંચ વરસાદ વાંકાનેર: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગામી નવરાત્રીમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આજે હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાએ આ વખતે પહેલા રાઉન્ડમાં જ મોટાભાગના…

પેન્શન/ સહાય મેળવનારા હયાતીની ખરાઈ કરાવી લો

વાંકાનેર : સરકારની નિરાધાર વૃધ્ધ સહાય યોજના તેમજ ઈન્દિરા ગાંધી રાષ્ટીય વૃધ્ધ સહાય યોજના તથા ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના (વિધવા સહાય)નો લાભ મેળવતા વાંકાનેર શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને હયાતીની ખરાઈ કરવા વાંકાનેર મામલતદાર યુ.વી.કાનાણીએ જણાવ્યું છે… તેઓએ જણાવ્યું છે…

વાંકાનેરમાં અધરાત્રે એકાએક વાતાવરણમાં પલટો

એક ઇંચ વાંકાનેર: મેઘરાજાએ ગત મોડીરાત્રે સાડાબારની આસપાસ ધડબડાટી બોલાવી હતી. શરૂઆતમાં પવનની લહેરખી અને પછી કડાકા-ભડાકા વચ્ચે વાંકાનેરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. લાઈટ થોડીવાર માટે જતી રહી હતી, વરસાદ વચ્ચે પણ ફરી ચાલુ થઇ હતી, આ વાત પર…

કારખાનામાં મારામારીમાં ઈજા થતા સારવારમાં

વાંકાનેર: હાઈવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર કારખાનામાં રહીને મજૂરી કામ કરતા એક શખ્સને મારામારીમાં ઇજા થઇ છે… જાણવા મળ્યા મુજબ હાઈવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર કારખાનામાં રહીને મજૂરી કામ કરતા હનીફભાઈ સલેમાનભાઈ સુમરા (ઉમર 50) ને યુનિટમાં મારામારીમાં…

મહીકા ગામના પીઢ અગ્રણી બુટાણી બાપાની વફાત

વાંકાનેર: મહીકા ગામના પીઢ અગ્રણી બુટાણી બાપા (આહમદભાઈ બાદી) ની 100 વર્ષની ઉંમરે વફાત થઇ છે. જયારે નેશનલ હાઇવે પર મહીકા પાસેથી પુલ બની રહ્યો હતો, ત્યારે પુલની પસાર થવાની પથ રેખા લોકોને અનુકૂળ નહોતી, આ બાબતે તત્કાલીન ધારાસભ્ય દિગ્વિજયસિંહ…

કબ્રસ્તાનો આગળ સાર્વજનિકનું બોર્ડ મુકવા નોટિસ

વાંકાનેર તા. ૨૩ : વાંકાનેર તાલુકા પંચાયત કચેરી દ્વારા તાલુકાના તમામ તલાટીઓને સરકાર દ્વારા નીમ થયેલ કબ્રસ્તાન તમામ મુસ્લિમ સમુદાય માટે સાર્વજનિક છે, તેવું જાહેરમાં વાંચી શકાય તેવા નોટીસ બોર્ડ ૧૦ દિ’ માં મૂકી આપવા સૂચના અપાઇ છે… ઉપરોકત વિષયે…

ટંકારા નગરપાલિકાએ 34 ટેન્ડર બહાર પાડયા

ટંકારા: ટંકારાની નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ ચીફ ઓફીસર અને વહીવટદારના નામથી વિકાસ કામો માટે 34 ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જેની વિગત નીચે મુજબ છે… (1) ટંકારા નગરપાલીકાના જુદા જુદા વિસ્તારમાં રસ્તા ઉપર મેટલ અને મોરમ સપ્લાય તથા પથરાણ કરવાની…

વાંકાનેરના જયંતીભાઈ સોનીનું દૂ:ખદ અવસાન

વાંકાનેર: અમારા ખુબ જુના તથા નજીકના મિત્ર અને વડીલ શ્રી જયંતીભાઈ સોની (પંચરત્ન જવેલર્સ વાળા)ના અવસાનના સમાચાર સાંભળી અમો અત્યંત દુઃખની લાગણી અનુભવીયે છીંએ. એમના આત્માને શાંતિ મળે…કમલ સુવાસ ન્યુઝ

બાળકીને સાપ કરડી જતા હોસ્પિટલ સારવારમાં

ટ્રેનમાંથી પડી જતાં મૃત્યુ વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ રામદેવ હોટલ નજીક રહેતા પરિવારની ઝારાખાતુંન મહંમદભાઈ જાવેદ નામની પાંચ વર્ષની બાળકીને ત્યાં રામદેવ હોટલ પાસે સાપ કરડી ગયો હતો. જેથી કરીને તેણીને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે…

ઠીકરીયાળાની દિકરી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો

વાંકાનેર: ઠીકરીયાળા ગામ ખાતે રહેતી એક સગીર વયની દીકરીને એક શખ્સ દ્વારા લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોય, જેથી આ બનાવમાં સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીપીઆઇ ટીમ દ્વારા દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરવામાં…

જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજાઈ ગઈ

પંચાસર રોડ પરના બ્રીજ, ભંગારના ગેરકાયદેસર ઉભા કરેલા ડેલા, વેપારીઓના રજીસ્ટ્રેશન અને બિન અધિકૃત ભંગારની હેરફેરને રોકવા તથા કેનાલની સફાઈ ના મુદ્દા ચર્ચાયા વાંકાનેર: જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબીમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક…

નોકરી અપાવી દેવાની છેતરપીંડીના કેસમાં છુટકારો

વાંકાનેરમાં દીકરી-જમાઈને રેલવેમાં નોકરી અપાવી દેવાની લાલચે એક વ્યક્તિ સાથે રૂ.૩૭,૫૦૦ની છેતરપીંડી કરવાના ગુનામાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે… બનાવની મળતી વિગતો અનુસાર ધીરજલાલ રામશંકર મહેતા (આરોપી) એ તારીખ ૧૯-૦૩-૨૦૦૧ના રોજ વાંકાનેર રેલ્વે કોલોની કવાર્ટસ ૧૩/ટી માં…

સમાધાન કરવાની ના પડતાં ધારિયા-ધોકાથી માર માર્યો

વાંકાનેર વાળાની સામે ફરિયાદ વાંકાનેર: મળેલ માહિતી મુજબ મોરબીમાં બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં મચ્છુનગર ખાતે રહેતા ભીખાભાઈ સોમાભાઈ સિંધવ જાતે સરાણીયા (60)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુલમામદ દરીયાખાન ચૌહાણ, દેવાભાઈ ગુલમામદ ચૌહાણ, કમાભાઈ ગુલમામદ…

બેલાની ખાણમાં વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર તાલુકાની જામસર ચોકડી નજીક આવેલ એક બેલાની ખાણમાં વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ જામસર ચોકડી નજીક આવેલ પેપરમિલની સામે બેલાની ખાણમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની નિરજકુમાર વિજયકુમાર ગૌતમ ઉ.30નામના યુવાનને વીજ શોક લાગતા…

સરધારકાના ઓઢ ચેકડેમમાંથી યુવકની લાશ મળી

હત્યાની આશંકા વાંકાનેર: તાલુકાના સરધારકા ગામ નજીક આવેલા ઓઢ ચેકડેમમાંથી ગઇકાલે એક અજાણ્યા 35-40 વર્ષની ઉંમરના યુવકની પાણીમાં લાશ તરતી હોવાની માહિતી મળી આવતાં વાંકાનેર તાલુકા પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બોડીને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે…

વક્ફના નવા સૂચિત કાયદાનો મુસ્લિમો દ્વારા વિરોધ કેમ?

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના કોર્ડીનેટર અને વાંકાનેર એપીએમસીના પૂર્વ પ્રમુખશ્રી શકીલ પીરજાદાએ એક નિવેદનમાં વક્ફ અંગેના નવા કાયદા વિષે ટૂંકી ભાષામાં સચોટ જાણકારી આપી છે, જે નીચે મુજબ છે…. મારી જાણકારી પ્રમાણે સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરુ છું. મુસ્લિમો…

વાંકાનેર તાલુકામાં 33 % થી વધુ નુકસાન 7142 ખેડૂતોને

ટંકારા તાલુકાના 3460 ખેડૂતોને નુકસાન થયાનું પ્રાથમિક તારણ વાંકાનેર: ખેતીવાડી વિભાગ દ્વારા મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના 346 ગામોમાં 29 ટિમ મારફતે કરવામાં આવી રહેલા પાક નુકશાની સર્વેમાં અત્યાર સુધીમાં 29347 ખેડૂતોને 33 ટકાથી વધુ નુકશાન પહોંચ્યાનું અને અંદાજે રૂપિયા 5344…

હવેથી 1951થી ખેડૂત ખાતેદારની ખરાઈ નહિ થાય

બિનખેતીમાં પણ હેરાનગતિ બંધ થશે જમીનના વેચાણની નોંધ દાખલ અને પ્રમાણિત કરવી સરળ બનશે વાંકાનેર: રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેના થકી જમીનના વેચાણના…

વાંકાનેરના વીશીપરામાં ગટર જામ: પાલિકાને અર્પણ

નજીકની આંગણવાડીના ભૂલકાંઓના સ્વાસ્થ્યનું શું ?! દૂષિત પાણીનો રસ્તા પર જમેલો થઇ જતાં રોગચાળાની દહેશત વાંકાનેરમાં જ્યારથી વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી શહેરીજનોની માઠી દશા બેઠી છે. ધણીધોરી વગરની પાલિકામાં કોઈ પણ પ્રજાહિતના કામો કરવામાં તંત્રને જાણે કોઈ…

ગણપતિ વિસર્જન જડેશ્વર મેળાના ગ્રાઉન્ડ પાસે જ કરવું

વાંકાનેર: હાલ સમગ્ર વાંકાનેર પંથકમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ પંડાલોમાં ગણેશ સ્થાપના કરી પુજન-અર્ચન કરવામાં આવી રહ્યા હોય, ત્યારે આગામી દિવસોમાં ગણપતિ વિસર્જન માટે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય, જે અનુસંધાને વાંકાનેર નગરપાલિકા દ્વારા…

ગણેશોત્સવમાં અનિચ્છનીય બનાવ રોકવા પોલીસ એલર્ટ

નવાપરાનો શખ્સ જડેશ્વર ચેમ્બરની બંધ દુકાનો પાસેથી રાત્રીના અંધારામાં પકડાયો મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર વોચ મોરબી: સુરતમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ બની છે ત્યારે મોરબી જિલ્લામાં ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે…

67 % પરિવારોને કોરોનાની રસીની વિપરિત અસર: સર્વે

કોરોનાથી બચ્યા: રસીથી ન બચાયું નવી દિલ્હી: 2020માં સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીનો શિકાર થયું હતું, લોકો બિમારીના ભરડામાં આવી ગયા હતા. ઘણા ઓછા લોકો કોરોનાથી બચી શક્યા હતા. સામાન્ય તાવ, ખાંસી જેવા લક્ષણ દેખાતા આ ચેપ કોરોનાનો નીકળતા કેટલાય…

આયુષ્યમાન કાર્ડ/ આધારકાર્ડ નામ સુધારા બાબતે હેરાનગતિ

સરકારી વેબસાઈટ અપડેટનાં વાંકે બંધ હજયાત્રીઓએ નિયત સમયમાં ડોક્યુમન્ટ અપડેટ કરવા જરૂરી હોય ત્યારે મુશ્કેલી વેઠવી પડી રહી છે વાંકાનેર : વાંકાનેરમાં છેલ્લાં લગભગ દસેક દિવસથી PMJAY યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અસલમાં આયુષ્યમાન કાર્ડ કાઢવા…

લુણસર સહકારી મંડળીના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી

વાંકાનેરના લુણસર જૂથ સેવા સહકારી મંડળીના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ છગનભાઈ વસીયાણી, ઉપપ્રમુખ તરીકે હિતેન્દ્ર હેમાંતલાલ ધોરીયાણી (મુનો) ની વરણી કરવામાં આવી છે.. જયારે સભ્ય તરીકે કરશનભાઈ ધરમશીભાઈ સરસાવાડિયા, કાન્તિલાલ છગનભાઈ વસીયાણી, ભરત મહાદેવભાઈ વરમોરા,…

ગુજરાતમાં પાક નુકસાનીનો સર્વે ફરીથી શરૂ

હવે જમીન, વીજળી, રોડ સહિતનો કરાશે સર્વે ગાંધીનગર: ગુજરાતમાં વરસાદે તબાઈ મચાવી છે. જેના પગલે ખેતી પાકનો સોથ વળી ગયો છે. ત્યારે પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ કરાયો છે. પહેલા તબક્કામાં ખેતીના નુકસાન બાદ હવે ફરી સર્વેનો આદેશ અપાયો છે.…

સરકારી કર્મચારીઓની ‘કર્મયોગી’ એપ્લિકેશન પર નોંધણી ફરજિયાત

નહીંતર પગાર નહી મળે ગાંધીનગર: હવે સરકારી અધિકારી અને કર્મચારીઓએ કર્મયોગી એપ્લિકેશન પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કર્મચારીઓની સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ માહિતી મળી રહે તે માટે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે. રાજ્ય સરકારે બુધવારે પરિપત્ર બહાર પાડી આદેશ કર્યો છે…

વાંકાનેરમાં સિઝનનો 38 ઇંચ વરસાદ પડી ગયો

મચ્છુ -1 ડેમ 0.10 ફૂટથી ઓવરફ્લો: ટંકારામાં દોઢ ઈંચ વાંકાનેર: આજ તારીખ 5 સપ્ટેમ્બર સવારના દશ વાગ્યા સુધીનો વરસાદ સરકારી આંકડા મુજબ વાંકાનેર શહેરમાં 951 મી.મી. એટલે કે આડત્રીસ ઇંચ અને ચાર દોરા પડી ચૂક્યો છે, અત્રે પણ ઝરમર વરસાદ…

ઠીકરીયાળામાં દુકાનમાં ઇલે. શોર્ટ લાગતા મોત

સરતાનપર રોડ પર તલાવડીમાંથી પુરૂષનો મૃતદેહ મળ્યો વાંકાનેરના ઠીકરીયાળા ગામે દુકાનમાં બેઠેલા યુવાનને કોઇ કારણોસર ઇલે. શોર્ટ લાગ્યો હતો જેથી તેનું ઘટનાસ્થળે મોત થયું હતું તેની બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરાઇ…

હથિયારબંધી-ચાર લોકોને ભેગા થવા ઉપર જાહેરનામું

ઓળનો શખ્સ દારૂ સાથે પકડાયો રાતીદેવળી બાયપાસ ચોકડી પાસેની બંધ દુકાનો પાસેથી અંધારામાં આંટા મારતો પકડાયો વાંકાનેર: મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી…

ગુજરાતમાં એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય

આગામી દિવસોની હવામાન વિભાગની આગાહી ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં આફતનો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ગુજરાતમાં અતિભારેથી મધ્યમ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાનું નામ…

ગારીડા તળાવનો પાઇપ રીપેર તો થયો પણ…

સ્થાયી ઉકેલ માટે પાઇપ બદલવાની જરૂર પાલનપુરથી ટીમ આવી હતી વાંકાનેરના ગારીડામાં આવેલા તળાવમાં લગાવવામાં આવેલા વાલ્વનો સિમેન્ટ પાઇપ તૂટી જતાં આસપાસના ખેતરો ફરી તરબતર થઇ જવાની ભીતિ હતી અને પાલનપુરથી ટીમને દોડાવવામાં આવી હતી અને આ રીપેરિંગ કામચલાઉ કરી…

ટંકારા તાલુકાના સર્વે ટીમના સભ્યનું નામ/ મોબાઇલ નંબર

તમારા ગામના સર્વે ટીમના સભ્યનું નામ અને મોબાઇલ નંબર જાણો વાંકાનેર: મોરબી જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે ખેતીની જમીનને વ્યાપક નુકશાન થવાની સાથે કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકોમાં પણ વ્યાપક નુકશાન થઇ હોવાથી જિલ્લા ખેતીવાડી…

જો ખેતીની જમીનને વરસાદથી નુકશાન થયું હોય તો..

વાંકાનેર: નીચેના મુદ્દા વાંચી જશો… * સર્વે કરાવવા બાબતમાં સજાગ રહેશો. નુકશાનીના ફોટા મોબાઈલમાં પાડી સાચવી રાખજો, જેથી સર્વેમાં નુકશાની ઓછી જાહેર થાય તો અપીલ માટે તમારી પાસે સાબિતી રહે… * અમારી પર સમાચારના માત્ર ફોટા કે વિડિઓ મોકલનાર તમામને…

જાલસિકા ગામે નદીમાં યુવાન પાણીમાં તણાયો

વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે ગઈ કાલે નદીમાં ડૂબેલા યુવાનનો હજી પત્તો લાગ્યો નથી.. વાંકાનેર તાલુકાના જાલસિકા ગામ નજીકથી પસાર થતી નદીમાં ગઈ કાલે વહેલી સવારે ભાવેશભાઈ રાવત ભાઈ ડાંગર (ઉ.વ.40) મંદિરેથી ગામ તરફ જવા નીકળ્યો હતો, પરંતુ કોઈ કારણોસર પાણીના…

ગારીડા નાની સિંચાઇના તળાવનો પાઇપ લીકેજ થયો

મહીકા અને ગારીડાના ખેડૂતોને નુકશાનીની ભીતિ વાંકાનેર: તાલુકાના ગારીડા ગામની નાની સિંચાઈ યોજનાનો પાઇપ રાત્રે પોણા ત્રણ વાગે લીકેજ થવો શરુ થયો છે. ગારીડાના માથકીયા જાફરભાઈ અબ્દુલભાઈએ ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું છે કે આ પાણી મેંદીયા વોંકળામાંથી મચ્છુ નદીમાં જાય…

જિલ્લામાં ખેતીવાડીમાં થયેલ નુકશાન અંગે સર્વે શરૂ

તમારા ગામના સર્વે ટીમના સભ્યનું નામ અને મોબાઇલ નંબર જાણો વાંકાનેર: મોરબી જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે ખેતીની જમીનને વ્યાપક નુકશાન થવાની સાથે કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકોમાં પણ વ્યાપક નુકશાન થઇ હોવાથી જિલ્લા ખેતીવાડી…

જુગાર રમવાના કેસમાં કેટલી સજા થાય?

24 કલાકમાં પોલીસ સ્ટેશનથી જ જામીન મળી શકે છે પૈસા વગર રમતા હોય તો પણ એ જુગાર તરીકે ગણી શકાય છે વાંકાનેર: અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અવારનવાર છાપામાં જુગાર રમવા અંગેના ગુનાઓ વિશે સમાચાર આવે છે. જુગાર રમવાના…

તીથવા સીમમાંથી અંદાજે 15 હજારની ચોરી

વાંકાનેર: તાલુકાના તીથવા ગામથી ટોળના સીમાડે આવેલ દેણિયા વિસ્તારમાં વરસાદી માહોલમાં ચાર ખેડૂતોની વાડીએ ઓરડીનો નકુચો તોડી નાની- મોટી વસ્તુઓની અંદાજે 15 હજારની ચોરી થઈ છે. પ્રાથમિક અહેવાલ મુજબ તીથવાના ખોરજીયા ઇસ્માઇલ ઇબ્રાહિમે આપેલ માહિતી પ્રમાણે આ અંગેની પોલીસ ફરિયાદ…

પાણીજન્ય/ વાહકજન્ય રોગચાળા અટકાયતી કામગીરી શરુ

વાંકાનેર: તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે વાંકાનેરના તાલુકા હેલ્થ ઓફીસર ડો.એમ.એ. શેરસીયા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝરની સુચનાથી વાંકાનેર તાલુકાના ૧૦૨ ગામોમાં ૧૩૪ ટીંમ બનાવી કલોરીનેશન, ડસ્ટીંગ અને એન્ટીલાર્વલ કામગીરી કરાવવામાં આવેલ તેમજ…

ગઢની રાંગ જર્જરિત: સ્થાનિકો ઉપર જોખમ

વાંકાનેર: અહીં જુનવાણી ગઢની રાંગની પૂર સરંક્ષક દીવાલ જર્જરિત હાલતમાં ઉભી છે, જે મચ્છુ નદીના પાણીને રોકે છે, દીવાલની એકદમ સમાંતર હજારો લોકોની વસાહત હોવા છતાં તંત્ર આ મામલે ગંભીર નથી. કોઈ દુર્ઘટના સર્જાઈ તે પૂર્વે તંત્ર દ્વારા તાત્કાલીક કાર્યવાહી…

વાંકાનેર મા. યાર્ડ શુક્ર, શનિ અને રવિ બંધ રહેશે

વાંકાનેર: વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે વરસાદની આગાહી હોવાના કારણે આગામી શુક્ર, શનિ અને રવિવારે માર્કેટિંગ યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે. જ્યારે તારીખ 2/9/2024 ને સોમવારથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. જેમની વેપારીભાઈઓ, દલાલભાઈઓ…

જીલ્લામાં વરસાદથી ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે

આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશેઃ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા સર્વે વખતે ખેડૂતો સજાગ રહે મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર જે પાકની વાવેતર કરવામાં આવ્યુ છે તેમાં વરસાદી પાણી ભરાઈ…

લુણસરમાં ઝેરી જનાવર કરડતા નિંદ્રાધીનનું મોત

સગીરા ઘરની અંદર પથારીમાં સૂતી હતી વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતી સગીરા પોતે પોતાના ઘરની અંદર પથારીમાં સૂતી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર તેને કરડી જતા ઝેરી અસર થવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે…

આસોઇ નદી પર ઊંચો પુલ બનાવવા રજુઆત

જિલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીની માંગ અગાઉ પણ રજુઆત કરેલી વાંકાનેર: છેલ્લા ચાર દિવસથી વાંકાનેર વિસ્તારમાં પડતા અતિભારે વરસાદના કારણે વાંકાનેર-મીતાણા મેઇન રોડ પર તિથવા ગામના બોર્ડ પાસે આસોઇ નદી પર ઘોડાપૂર આવતા કોઝવે તૂટી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે…

કેટલા દિવસ હજી વરસાદ? હવામાન વિભાગની આગાહી

આગામી બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં પવનની ગતિ વધારે રહેશે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હાલ ડીપ ડિપ્રેશન એટલે કે વરસાદની મજબૂત સિસ્ટમ કચ્છ પરથી આગળ વધી રહી છે આ સિસ્ટમ 29 ઑગસ્ટ સુધી ગુજરાત પર રહેશે અને તે બાદ…

ઘુનડા (ખા.)માં દીવાલ પડતા આઠ ઘેટા-બકરાંના મોત

ટંકારા : અતિભારે વરસાદને પગલે તાલુકાના ઘુનડા (ખા) ગામે દિવાલ પડતા આઠ ઘેટા બકરાના મોત થયા છે. ધુનડા (ખા) ગામના કાળુભાઇ રબારી નામના માલધારી પરિવારની ડેલાની દિવાલ ભયજનક રીતે પડી જતા આઠ જેટલા ઘેટા બકરાના દિવાલ નીચે દબાઈ જવાથી મૃત્યુ…

મચ્છુ 1 ડેમ 5 થી ઘટી 2 ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે

કેરાળા ગામે પીવાના પાણીની મુશ્કેલી વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં આવક ઘટતાં હાલમાં 19880 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 2 ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે. એક વખત 5 ફૂટે છલકાયો હતો, ડેમ પર અત્યારે…

રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધીનો વરસાદ

ટંકારામાં 3.5 ઇંચ અને વાંકાનેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો વાંકાનેર: જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે 27 ઓગષ્ટ રાત્રીના 10 વાગ્યાથી 28 ઓગષ્ટ સવારે 6 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે. રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા…

કેરાળામાં રેકોર્ડ બ્રેક 32 ઇંચ વરસાદ ખાબક્યો

ચંદ્રપુર અને વાંકાનેર ફળેશ્વર મંદિરમાં પતાળિયા વોંકળાના પાણી વાંકાનેર તાલુકાના કેરાળા ગામે તા 28.8.24 સવારના 8.00 વાગ્યા સુધી 32 ઇંચ વરસાદ પડેલ છે, એવું નુરમામદભાઈ બાદી જણાવે છે. છેલ્લા ઘણા વરસોથી આટલો બધો વરસાદ સતત પડયાનો આ રેકોર્ડ છે. ખેતી…

સહાયતા માટે મોરબી જિલ્લામાં આર્મી મૂકવામાં આવી

વાંકાનેર: રાજ્યભરમાં ભારે વરસાદને પગલે રાહત બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે મોરબી સહિત અનેક જિલ્લામાં આર્મી મૂકવામાં આવી છે. અતિ ભારે વરસાદને પગલે કેન્દ્ર સરકારે ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે આર્મીની 6 કોલમ ફાળવી છે. વરસાદથી વધુ અસરગ્રસ્ત મોરબી…

મહાનદીના જળ સ્તરમાં વધારો: આસોઇ નદી પુલ ધોવાયો

વાંકાનેર: મહા નદીના જળ સ્તરમાં હજી પણ વધારો થઇ રહ્યો છે. ભાયાતી જાંબુડિયાના મયૂરધ્વજસિંહ ઝાલા જણાવે છે કે કાંઠાના ગામો-વિસ્તારોના લોકોએ જાગૃત રહેવું. પાંચદ્વારકા પાસેનો આસોઇ નદીનો પુલ કે જેના પરથી પીપળિયારાજ, વાલાસણ, કોટડા, તીથવા જવાનો રસ્તો છે, તે ધોવાઈ…

બપોરે 2 વાગ્યે : જિલ્લાના 10 ડેમોની સ્થિતિ જાણો

મચ્છુ 1 ડેમ 4.5 ફૂટે ઓવરફ્લો મચ્છુ 2 ડેમનાં હવે માત્ર 16 દરવાજા જ ખુલ્લા, મચ્છુ 3નાં 15 દરવાજા ખુલ્લા બપોરે 12 થી 2 વાગ્યા વચ્ચે વાંકાનેરમાં અડધો ઇંચ વાંકાનેર: મોરબી જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે…

મહાનદીમાં લાઈટના થાભલા ઉપર જોખમ: નમશે તો?

પાજ નિશાળમાં પાણી ઘુસ્યું: કાનપર- મહીકા વચ્ચેનો પુલ ધોવાયો કોઠી, પંચાસીયા અને વાલાસણના સમાચાર * વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયાના જીતુભા ઝાલા જણાવે છે કે ગામ પાસે આવેલી મહા નદીમાં ભરપૂર પાણી આવતા અને આ વહેણમાં લાઈટના થાભલા ઉભા હોઈ તે…

વાંકાનેર તાલુકાના વરસાદ અંગેના નાના-મોટા સમાચાર

મિલકોલોનીમાં રસ્તામાં પાણી ભરાતા 108 ન પહોંચી શકી ઓળ, જુની કલાવડી, કેરાળા, મેસરિયા, દેરાળા અને કાનપરના સમાચાર * વાંકાનેર મિલકોલોનીના રાજભા ઝાલા જણાવે છે કે તેની કોલોનીમાં ઢોસાવાળા મહિલા બીમાર હોઈ 108 બોલાવેલ પણ રસ્તામાં પાણી ભરાઈ ગયેલ હોઈ અને…

મચ્છુ -1 ડેમ એક ફૂટ ઓવરફ્લો થઇ રહ્યો છે

વાંકાનેર : મહાકાય એવો વાંકાનેર તાલુકામાં આવેલ મચ્છુ -1 ડેમમા ઉપરવાસ શ્રીકાર વરસાદને પગલે હાલમાં ડેમમા પાણીની પુષ્કળ આવક થતા મચ્છુ -1 ડેમ એક ફૂટ ઓવરફ્લો થઇ રહ્યો છે, ડેમના હેઠવાસના 24 ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા ચેતવણી આપવામાં…

આકસ્મિક સંજોગોમાં સંપર્ક કરવા કંટ્રોલ રૂમના નંબર

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત છે. કંટ્રોલ રૂમમાં સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા જે જેથી કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં લોકોને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે. ● જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર…

તીથવા બોર્ડ પાસે આસોઇ નદીનો પુલ ડૂબતા વાહનવ્યવહાર ઠપ્પ

દીધલીયામાં દિવાલ ધરાશાયી: કેરાળામાં સૌથી વધુ વરસાદ અમરસર અને દલડીમાં ભારે વરસાદથી ખેતી પાકમાં નુકશાનીની ભીતિ વાંકાનેર: તાલુકાના તીથવા બોર્ડ પાસે આસોઇ નદીના પુલ ઉપરથી પાણી જઈ રહ્યું છે, આથી અમરસર મીતાણા રોડ પર આવેલ કોટડા, વાલાસણ, પીપળીયા રાજ, અરણીટીંબા,…

રાતીદેવડીમાં મકાન ધરાશાયી: કોઈ જાનહાની નથી

વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી ગામે આજે ભારે વરસાદ અને પવનના કારણે એક મકાન ધરાશાયી થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જાણવા મળ્યા મુજબ મનુભાઈ ચકુંભાઈ ગુગડીયા નામના વ્યક્તિનું આ મકાન હતું. આ મકાનમાં એક દીવાલ ધરાશાયી થઈ છે. આ સાથે…

નાગ પંચમીના દિવસે ટંકારામાં અજગર નિક્ળ્યો’તો

ટંકારા: રાજકોટ મોરબી રોડ પર એચ પી પેટ્રોલ પંપ સામે ગેલેક્સી હોટલ પાસે ભંગાર ટાયરના ગોડાઉનમા નાગ પંચમીના સાંજે જંગલી અજગરે દેખા દેતા સ્થાનિકો દ્વારા ટંકારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના પગલે આર.એફ.ઓ. કે.એમ. જાની તથા ફોરેસ્ટર એમ.જી.…

વાંકાનેરમાં આજ સવારનો એક ઇંચે જેટલો વરસાદ

છરી સાથે નીકળતા ધરપકડ વાંકાનેર: આજ 26 ઓગસ્ટના સવારના ખાતે વાંકાનેર – 20 mm (એક ઇંચ જેટલો) વરસાદ પડયાના અહેવાલ છે. જો કે રાત્રીના વરસાદે વિરામ લીધો હતો. મોરબી જિલ્લામાં અન્ય તાલુકામાં સવારે 6થી 8 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત…

મચ્છુ -1 માં 24 કલાકમાં 8 ફૂટ નવા નીર

વાંકાનેર: મળતા અહેવાલ મુજબ મચ્છુ -1 માં આજ સવારના આઠ વાગે 30 ફૂટ પાણી ભરાયું છે. 24 કલાકમાં 8 ફૂટ નવા નીર આવ્યા છે. 3900 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. 24 કલાકમાં ડેમ સાઈટ 160 એમએમ (છ ઇંચથી વધારે) વરસાદ…

આજ છવ્વીસ ઑગષ્ટના દેશ-દુનિયાના મુખ્ય સમાચાર

* અતિભારે વરસાદની આગાહીને પગલે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક એલર્ટ * શું સુરતની તાપીમાં પૂર આવશે? ઉકાઈ ડેમમાંથી છોડાયું પાણી * ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા-તાલુકા તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ના છોડવા તાકીદ * ધ્રોલ પંથકમાં…

આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

સમઢીયાળામાં 12 ઇંચ વરસાદ: મેળો જામવાની કોઈ શક્યતા લગતી નથી વાંકાનેર: સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજથી 6 દિવસ મોરબી સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. એટલે વાંકાનેરમાં આવતું આખું…

લીંબાળા દરગાહે આજે 19 મી શરીફ મુબારક

અસરની નમાઝ બાદ પ્રોગ્રામ વાંકાનેર: આજે 19 સફર ઉલ મુઝફ્ફર બ મુતાબીક 25/8/2024 રવિવારના રોઝ અસરની નમાઝ બાદ હઝરત પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવા સાહેબ રહમતુલ્લાહિ અલયહની દરગાહ શરીફ પર કુરઆન ખ્વાની અને બાદ શજરા શરીફ પઢવામાં આવશે, બાદ સલામ…

ઇલેક્ટ્રિક મોટર રીપેરિંગમાં કરંટ આવતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમા આવેલ પરશુરામ સોસાયટીમાં રહેતા એક યુવાનનું ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુ નીપજુંયું છે. જાણવા મળ્યા મુજબ પરશુરામ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ મોહનભાઇ ચાવડા પાણી ચડાવવા માટેની ઇલેક્ટ્રિક મોટરના વાયર લુઝ હોવાથી રીપેરીંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટ…

ભલગામ નજીક આઇસર હડફેટે બાઈક ચાલકને ઈજા

ચંદ્રપુરમાં પ્લાયવુડની રજ ઉડતા વેપારીને માર મરાયો વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગત તા.10 ઓગસ્ટના રોજ બાઈક લઈને જઈ રહેલા રામજીભાઈ દેવશીભાઇ ડાભીને ભલગામ અને મેસરીયા ગામના પાટીયા પાસે આઈશર નંબર GJ-36-V-3611ના ચાલક મીનેશભાઇ ચંદુભાઇ માવી રહે. હાલ સોમનાથ હોટલ રંગપર…

ચૂંટણીમાં OBC અનામતથી બદલાશે રાજનીતિ

ગુજરાત માટે સૌથી મોટા સમાચાર એ છે કે  રાજ્યમાં પહેલી વાર 27% OBC અનામત સાથે ડિસેમ્બરમાં ચૂંટણી યોજવાની સરકારે તૈયારીઓ કરી લીધી છે. જો કોઈ પણ વિધ્ન ના આવ્યું તો 4765 ગ્રામ પંચાયત, 17 તા. પંચાયત, 80 નગરપાલિકા, 2 જિ.…

નાગાબાવાજીના લોકમેળાના આયોજનની અઠ્ઠાવીસ શરતો

સોઇલ ટેસ્ટનો કોઈ ઉલ્લેખ શરતોમાં નથી હરરાજીની ૫૦% રકમ હરરાજી પૂર્ણ થયે ભરપાઈ કરવાની હતી વાંકાનેર: વર્ષ : ૨૦૨૪-૨૫ માટે શ્રી નાગાબાવાજીનાં મંદિર સામેનાં મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે તેની શરતો (સાતમ, આઠમ, નૌમ, દશમ, અગ્યારસ તા.૨૫/૦૮/૨૦૨૪ થી તા.૨૯/૦૮/૨૦૨૪)…

૧૫ માં નાણાપંચ અંતગર્ત વી.સી.ઈ.ને ઈન્સેટીવ ચુકવો

વાંકાનેર: તાલુકા વી.સી.ઈ. સંચાલકોએ આજે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજુઆત કરી હતી કે… પંચાયત ગ્રામ ગૃહ નિર્માતા અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર ઠરાવ ક્રમાંક સી.એફ.સી. ૧૦૨૦૨૨ ૧૮-બ સેબ તા. ૧૯-૦૫-૨૦૨૨ અને ક્રમાંક આઈટી ૧૦-૨૦૧૭-૫૧૦ (૫૫૪૦૧૧) આઈટી તા.…

વોટર વર્કસના ટાંકામાંથી મરેલા માછલા- કબૂતર મળ્યા !!

રોગચાળાની દહેશત વાંકાનેર: નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને પીવા માટેનું પાણી ગંદુ અને દુર્ગંધ સભરનું હોવાની ફરિયાદો ઉઠી હતી… અકિલામાં મહમદ રાઠોડ દ્વારા અપાયેલ સમાચાર મુજબ આ બાબતે તપાસ કરતા શહેરને પાણી પુરૂં પાડતા વોટર વર્કસના પાણીના ટાંકામાં જીવાંત, મરેલ અને…

સિરામિક ફેક્ટરીની છત ઉપરથી પડી જતા મૃત્યુ

વાંકાનેર : તાલુકાના ઢુવા ખાતે આવેલ એક સિરામિક ફેક્ટરીની છત ઉપરથી પડી જતા મૃત્યુ થયાનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ ઢુવા ખાતે આવેલ આઈકા ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરતા દિલજલે સામલિયા નામનો શ્રમિક કારખાનાની છત ઉપરથી પડી જતા ગંભીર…

કાછીયાગાળાના ભરવાડ સમાજના ભુવાનો એક કિસ્સો

“જો વરસાદ નહીં આવે તો તને કાળકોટડીમાં પૂરીશ” રાજાએ કહ્યું. વાંકાનેર- થાન રોડ પર તાલુકાનું છેવાડું કાછીયાગાળા ગામ છે. અત્યારે આ ગામમાં બસ્સો ઉપરના ઘરની વસ્તી છે, જેમાં તળપદા કોળી (ધરજીયા, ધોળકિયા, જરવરિયા, રંગપરા, સાપરા) ના લગભગ દોઢસો અને ભરવાડ…

રાજ્યના 18,464 ગામોના વાવેતરનો ડિજિટલ સર્વે

સર્વેયર સર્વે કરશે, તલાટી એપ્રુવ કરશે ગાંધીનગર: ભારત સરકારે વર્ષ 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો છે. જેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે આગામી…

મંગળવારથી મતદાર યાદીનો સુધારણા કાર્યક્રમ

ચૂંટણીમાં ઉભા રહેવા ઇચ્છતા કૃપયા ધ્યાન આપે ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર તા.01 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા આગામી તા.20 ઑગસ્ટ, 2024 થી…

નગરપાલિકા પ્રમુખ પદ માટે નવું રોટેશન જાહેર

વાંકાનેર પાલિકાના આગામી પ્રમુખ બક્ષી પંચ મહિલા હશે ગાંધીનગર: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશનમાં રાજ્યની 150 નગરપાલિકાઓના પ્રમુખ પદ માટે આગામી 10 ટર્મનું રોટેશન દર્શાવવામાં આવ્યું છે. રાજયની કુલ 150 નગરપાલિકાનું રોટેશન લિસ્ટ…

નાગાબાવાના મેળાના મેદાનનું સોયલ ટેસ્ટ શરૂ થયું

જો સોયલ ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવે તો શું? વાંકાનેર: જન્માષ્ટમીના મેળા માટેનું મેદાન હરાજી કરીને આપવામાં આવ્યું હતું અને ત્યારે હરાજીમાં સાત પાર્ટી દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ 18 લાખની બોલી બોલવામાં આવી હતી જેથી તે પાર્ટીને…

રાજ્યમાં શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીઓ તા.1 સપ્ટેમ્બરથી

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષકોની બદલીઓને લઈને મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે અને આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. જ્યારે…

ભોજપરા ખાતે શેખજીપીર બાવાનો ઉર્ષ મુબારક ઉજવાયો

વાંકાનેર: તાલુકાના મોટા ભોજપરા સ્થિત હઝરત શેખજીપીર બાવાનો ઉર્ષ મુબારક ઉજવવામાં આવ્યો. શાનો સૌકતથી છેલ્લા ઘણા વર્ષોથી ઉર્ષ ઉજવવામાં આવે છે. અષાઢ મહિનાની અગ્યારમીના દિવસે ઉર્ષ ઉજવાય છે અને ન્યાઝ તકસીમ કરાય છે. આ દરગાહ શરીફ ભોજપરા ગામના સીમાડે મહા…

કારખાનામાં બેલ્ટમાં હાથ આવી જતાં સારવારમાં

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનનો હાથ કન્વેનિયર બેલ્ટમાં આવી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને…

ભલગામ પાસે ઉભા પાકને નુકશાન: મુખ્યમંત્રીને રજૂઆત

અધિકારીનું ખેડૂતો લક્ષી નહી પરંતુ ફેકટરીઓ તરફી વલણ વાંકાનેર તાલુકાનાં ભલગામ પાસે ફેકટરીઓ દ્વારા ફેલાવતા પ્રદૂષણના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયેલ છે જેથી કરીને આ બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં…

નાના ખીજડીયા ગામે ચાર ઇસમોએ માર માર્યો

નેકનામ નજીક બે કારખાના દ્વારા પાણી ચોરીની ફરિયાદ ટંકારા: નાના ખીજડીયા ગામે કોર્ટ કેસ કરેલ હોય જેનો ચુકાદો આધેડની તરફેણમાં આવે તેમ હોય જેનો ખાર રાખીને ચાર ઇસમોએ આધેડને માર મારી ધમકીઓ આપી ઘર પર છુટા પથ્થર ઘા મારી બહાર…

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મહાલક્ષ્મી સિરેમિક તરફથી શુભેચ્છા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શ્રી મહાલક્ષ્મી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ પરેશભાઈ અને રાકેશભાઈ તરફથી શુભેચ્છા સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિજય ટ્રેડિંગ કંપની તરફથી શુભેચ્છા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિજય ટ્રેડિંગ કંપની અમિતસિંહ રાણા તરફથી શુભેચ્છા સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

વાંકાનેર 25 વારીયામાં રહેતા યુનુસભાઈનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરના 25 વારીયા વિસ્તારમાં રહેતા યુનુસભાઈ હાસમભાઈ ખોખર ઉ.65 નામના વૃધ્ધ કેન્સરની બીમારીથી પીડાતા હોય માનસિક અસર થઈ જતા અસ્વસ્થ રહેતા હોય ગઈકાલે ઘેરથી નીકળી ગયા બાદ જીનપરા જકાત નાકા પાસે રોડની સાઈડમાં પડી જતા મૃત્યુ નીપજ્યું…

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઇન્ટરનેશનલ સીરામીક તરફથી શુભેચ્છા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઇન્ટરનેશનલ સીરામીક ઇન્ડસ્ટ્રીઝ અનીશભાઈ શાહ તરફથી શુભેચ્છા સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નોબલ રીફ્રેકટરીઝ તરફથી શુભેચ્છા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નોબલ રીફ્રેકટરીઝ ઘનશ્યામભાઈ ઢોલરીયા તરફથી શુભેચ્છા સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

તિરંગા યાત્રા: ભાજપી મિત્રોને ખાસ વિનંતી !!

શહેરના રસ્તાઓમાં પડેલા ખાડા અને રખડતા ઢોરનું ખાસ ધ્યાન રાખે વાંકાનેર: આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ તિરંગા યાત્રામાં જોડાવવા માટે વાંકાનેર તાલુકા તેમજ વાંકાનેર શહેરનાં ચુંટાયેલા, તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને સૌ કાર્યકર્તાઓને ધારાસભ્ય શ્રી…

બાઉન્ડ્રી પાસે અકસ્માતમાં અજાણ્યા પ્રૌઢનું મોત

બીમારી સબબ યુવાનનું મોત:શક્તિપરા રેલ્વે સ્ટેશન પાસે જુગાર રમતા ચાર ઝડપાયા વાંકાનેર: બાઉન્ડ્રી પાસે અકસ્માતમાં અજાણ્યા પ્રૌઢનું મોત થતા પોલીસે તેના વાલી – વારસની શોધખોળ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ એક અજાણ્યા પુરૂષ ઉંમર વર્ષ આશરે ૫૦ વર્ષ વાળા…

વડસર પાસે દીપડાએ યુવાન ઉપર હુમલો કર્યો

રાત્રીના અંધારામા આંટાફેરા કરતો પકડાયો વાંકાનેર: તાલુકામાં દીપડાનો મોટા પ્રમાણમાં વસવાટ છે ત્યારે આજે જડેશ્વર લોકમેળો માણી પરત ફરી રહેલા બે યુવાનો ઉપર વડસર ડુંગર પાસે દીપડાએ હુમલો કરતા એક યુવાન ઇજાગ્રસ્ત બન્યાનું સામે આવ્યું છે. જો કે, મેળાને કારણે…

મોરબીની મચ્છુ હોનારતને આજે 45 વર્ષ થયા

11 ઓગસ્ટ, 1979ના ગોઝારા દિવસે ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમ તૂટતા મોરબીમાં રીતસર મોતનું તાંડવ સર્જાયું હતું. મચ્છુ ડેમમાંથી છૂટેલા ખતરનાક જળપ્રવાહોના રાક્ષસી કદના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટકતાની સાથે મોરબી એક ઝાટકે તબાહ થઇ ગયું હતું.…

આજે મહાનુભવો જડેશ્વર મેળો ખુલ્લો મુકશે

જો રાઈડ્સની મંજૂરીનહીં મળે તો મેળો ફિક્કો રહેશે જડેશ્વર રોડ ઉપર 36 કલાક ભારે વાહનોની પ્રવેશબંધી વાંકાનેર: જડેશ્વર મેળાનો આજથી પ્રારંભ થવાનો છે. જો કે આ મેળામાં હજુ છેલ્લી ઘડી સુધી રાઈડ્સની મંજુરીની પ્રક્રિયા હજુ ચાલુ હોવાનું તંત્ર રટણ કરી…

ઘર સળગાવી નાખવાના વાંકાનેરના આરોપીઓને જામીન

વાંકાનેર: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ રામકૃષ્ણનગરમાં મકાનમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને ઘરવખરી તથા વાહનમાં નુકસાન કરવામાં આવ્યું હતું. જે અંગે ગુનામાં પકડાયેલા વાંકાનેરના બે લોકોના કોર્ટ દ્વારા હાલ જામીન મંજૂર કરાયા છે… મોરબી બી…

માટેલ સીમમાં આવેલ કારખાનામાં ચોરી કરનાર પકડાયા

ત્રણેય ગીરસોમનાથ જિલ્લાના વાંકાનેર: તા.૨૯/૦૭/૨૦૨૪ ના તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એક કારખાનામાં રૂપિયા ત્રણ લાખ જેટલા મટીરીયલ્સની ચોરીની ફરિયાદ લખાઈ હતી, જે ગુન્હામાં ગીરસોમનાથ જુલાના ત્રણ આરોપી પકડાયા છે…. જાણવા મળ્યા મુજબ તા.૨૯/૦૭/૨૦૨૪ ના તાલુકાના માટેલ ગામના સર્વે નંબર…

ગુજરાતમાં કાળો જાદુ અને અઘોરી વિદ્યા સામે લવાશે કાયદો

અઘોરી, ભુવાઓ તથા ઠગબાજો પર લાગશે લગામ ગુજરાતમાં હાલમાં કાળા જાદુ અને તે સંબંધિત ધૃણાસ્પદ ગતિવિધિઓને રોકવા માટેનો કોઈ કાયદો નથી આને પરિણામે ઘણી વાર મહિલાઓ અને બાળકોની બલીની ઘટનાઓ બનતી હોય છે. આવા કાયદાના અભાવનો ભોગ મહિલાઓ અને બાળકોને…

બીભત્સ વીડિયો વાયરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેરના શખ્સે પરિણીતાની જાણ બહાર વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી અંગત પળોનો વીડિયો વાયરલ કરી નાખ્યો મોરબી: મૂળ વાંકાનેર અને હાલમાં મોરબી શહેરમાં રહેતી પરિણીતાના અંગત પળોના ફોટો અને વીડિયો મોબાઈલમાં ઉતારી લઈ પરિણીતા અને આરોપી વચ્ચે થયેલા વીડિયો કોલનું…

વાંકાનેર તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 21મીએ

10 ઓગસ્ટ સુધીમાં પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી સંબંધિત કચેરીને કરવી વાંકાનેર : લોકોની ફરિયાદોના નિવારણ માટે વાંકાનેર તાલુકા કક્ષાએ યોજાતો ઓગસ્ટ-2024 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.21-8-224ના રોજ સવારે 11 કલાકે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે… આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં…

કોટડા નાયાણીના શખ્સને આજીવન કારાવાસ

વર્ષ 2018 માં પત્નીની હત્યાના ગુનામાં સજા વાંકાનેર: તાલુકામાં આવેલા કોટડા નાયાણી ગામે વર્ષ 2018 માં ઘરેલુ ઝઘડામાં પતિ દ્વારા પત્નીને લાકડી વડે માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવેલ. જે અંગે ગામના પંચાયત સભ્ય દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.…

આબીદ ગઢવારાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ

વાંકાનેર તાલુકાના લીંબાંળા ગામે ખેડુત પરિવારમાં જન્મેલ આબીદ ગઢવારા ખેતી અને જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલ છે. ગ્રેજ્યુટ સુધી અભ્યાસ કરેલ છે, તેઓ યુવા કોંગ્રેસના કાર્યકરથી કામગીરી શરુ કરી આજે વાંકાનેર યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે છેલ્લા ૧૦ વર્ષથી કામગીરી કરે…

અરણીટીંબા મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી

વાંકાનેર તાલુકાની અરણીટીંબા સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે આજરોજ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં કુલ 15 સભ્યોમાંથી 9 સામે 6 મતોથી પ્રમુખ તરીકે બાદી ઇબ્રાહિમ હસનભાઈ, ઉપપ્રમુખ તરીકે શેરસીયા જુનેદ રહીમભાઈ તેમજ લોન સમિતિમાં ખોરજીયા…

પડવાથી કે માર મારવાથી? કારખાનામાં ચોકીદારનું મોત

હત્યાની આશંકા વાંકાનેર નજીક આવેલા સિરામીકના કારખાનામાં કામ કરતાં પરપ્રાંતિય યુવાનનું ઈજાગ્રસ્ત હાલતમાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હત્યાની શંકાના આધારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતકનું ફોરેન્સીક પી.એમ. કરાવતાં તેને માથાના ભાગે…

જમીનના હક્કપત્રકની નોંધ દાખલ કરવામાં પરેશાની

ગામ નમુના નંબર 6ની ઉતરોતર અને કનેકટેડ તેમજ પ્રોપર ચેનલ સાથે જોડવાનો નિર્ણય લેવાતા ખેડૂતોને વધી મુશ્કેલી જમીનના હક્કપત્રકની નોંધ દાખલ કરવા માટે મહેસુલ વિભાગે લીધેલા નિર્ણયથી ધરતીપુત્રોને ભારે પરેશાની વેઠવી પડે છે, ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો તેઓની જમીનની હકકપત્રકમાં…

વાંકાનેરમાં એટીએમમાં ખુંટીયો ઘુસ્યો: લોકો ત્રાહિમામ

વાંકાનેર : રસ્તે રઝળતા ઢોરની સમસ્યા અનહદ વકરી છે ત્યારે વાંકાનેરમાં અનોખો નજારો જોવા મળ્યો હતો અહીંની મુખ્ય બજારમા બેન્ક ઓફ ઇન્ડિયાએ ખૂંટિયા એટીએમ શરૂ કર્યું હોય તેવી સ્થિતિમાં લોકોને નાણાં સાથે ઢીક ફ્રી મા મળે તેવી વ્યવસ્થા ગોઠવાતા લોકો…

ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે

ગાંધીનગર: રાજ્યમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/ બોરને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે. ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે જયારે ૧૦ ટકા લોક સહયોગ મેળવાશે. ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો…

જોધપર પાસેથી દેશી દારૂ ભરેલ કાર પકડાઈ

બાઉન્ટ્રી પાસેથી બિયરનો પોણા ત્રણ લાખના જથ્થા સાથે એક પકડાયો વાંકાનેર: મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસને ખાનગી રાહે મળેલ બાતમી મુજબ, વાંકાનેરના કોઠી ગામ નજીકથી દેશી દારૂનો જથ્થો ભરી બે કાર પસાર થવાની હોય, જેના આધારે પોલીસે કોઠી ગામ…

ગણેશપર ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ

ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા એક યુવાનનું ડૂબી જતા મૃત્યુ નીપજ્યું છે. હણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વતની મહેશભાઈ રૂપસિંગભાઈ મોહનીયા ઉ.24…

મેસરીયા મારામારીના કેસના આરોપીઓના જામીન મંજૂર

અમરસર ફાટક પાસેથી દેશી તમંચા સાથે પકડાયેલ આરોપીના જમીન પણ મંજુર વાંકાનેર: મેસરીયા ગામે મારામારીના બનાવમાં પોલીસે છ શખ્સોની ધરપકડ કરી હતી, જે બંને બનાવમાં નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે…. વાંકાનેરના મેસરીયા ગામે સહકારી મંડળીની…

અમરાપર સેવા સહકારી મંડળીની ચૂંટણીનું પરિણામ

ટંકારા: તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલ અમરાપર સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં ગનીભાઇ કડીવાર (બેટરીવાળા) ની પેનલનો વિજય થયો છે. ચૂંટાયેલા સભ્યોની નામાવલી નીચે મુજબ છે. પહેલી પેનલ (૧) ઉસ્માનગની આહમદભાઈ કડીવાર (૨) ઉસ્માનગની અલી ભાઈ શેરસીયા (૩) અયુબ હુશેનભાઈ કડીવાર (૪) અયુબ…

અમરાપર મંડળીનું ચૂંટણી પરિણામ ચર્ચાના ચગડોળે

એક પેનલના 10 અને બીજી પેનલના 5 સભ્યો ચૂંટાયા લવાદમા લઈ જવાની તૈયારી કરતી કાતર પેનલ અગાઉથી પોલીસને જાણ કરતાં પોલીસતંત્ર હાજર રહ્યું રિકાઉટિંગ બાદ પરીણામ અલગ આવતા હરીફ ઉમેદવારોએ રોજકામમાં સહી ન કરી ટંકારા તાલુકાના અમરાપર ગામે આવેલ સેવા…

લાકડધારમા વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ એક કારખાનામાં વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ થયું છે… જાણવા મળ્યા મુજબ લાકડધાર ગામની સીમમાં આવેલ રેડ સ્ટોન સિરામિક ફેકટરીમાં લાલપર ગામના રહેવાસી ઈશ્વરભાઈ લાલજીભાઈ ગામી ઉ.40 નામના યુવાનને વીજશોક લાગ્યા બાદ બેભાન બની…

દૂધ મંડળીના કર્મચારીઓની મંડળીના હોદ્દેદારોની વરણી

વાંકાનેર તાલુકાના ગામડામાં આવેલ દૂધ મંડળીઓના કર્મચારીઓને ધિરાણ આપતી શ્રી દૂધ મંડળીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.ના હોદ્દેદારોની આજરોજ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મંડળીના પ્રમુખ તરીકે સિપાઈ ઇસ્માઈલભાઈ (ઢુવા) તથા ઉપપ્રમુખ તરીકે હુસેનભાઇ શેરસીયા (પીપળીયા…

તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધા

પીપળીયારાજ ખાતે યોજાયેલ કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ વાંકાનેર: ગઈ કાલે તા.25/07/2024 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા શ્રી જી.પી.હાઇસ્કુલ પીપળીયારાજ ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, આ સ્પર્ધામાં ધોરણ 9 થી…

લોકસભા ચૂંટણીમાં મંદિરમાં સભા સબબ તપાસ

ચૂંટણી પંચે રાજકોટ કલેકટરને તપાસ કરવા માટે આદેશ કર્યો રાજકોટમાં BAPS સ્વામીનારાયણ મંદિરમાં સભા રાખવાનું ભાજપને ભારે પડી ગયું છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ભાજપે સભા કરી હતી હવે ચૂંટણી પંચે રાજકોટ કલેકટરને તપાસ કરવા માટે આદેશ કર્યો છે. લોકસભા…

રાતીદેવરી કારખાનામાં સાપ કરડતા બાળકનું મોત

વાંકાનેર: રાતીદેવરી ગામની સીમમાં આવેલ કારખાનામાં સાડા ત્રણ વર્ષના પુત્રને સાપ કરડી જતાં મૃત્યુ નીપજ્યું છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર નજીક આવેલા તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં આવેલ અરમાનભાઈ કડીવારના જેબીએસ રિફ્રેક્ટરી કારખાનામાં રહી કામ કરતાં મધ્યપ્રદેશના વતની રાહુલભાઇ મંગલસીંગ…

વાંકાનેર, ટંકારા પોલીસ સ્ટેશનમાં પીઆઇ મુકાશે

વાંકાનેર અને ટંકારાના નાના-મોટા સમાચાર વાંકાનેર અને ટંકારા પોલીસ સ્ટેશનમાં જ્યાં હાલ પીએસઆઈ સુકાન સંભાળી રહ્યા છે ત્યાં હવે પીઆઇ મુકાશે. આ માટે ગૃહ વિભાગે જરૂરી કાર્યવાહી સાથે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં…

કાગદળી ગામે કોઝ – વેમાં તણાતા યુવકનું મોત

રાજકોટ: કાગદળી ગામે રહેતો ખેતમજૂર યુવક ગઈ કાલે કાગદળીના કોઝવેમાં તણાય જતાં મોત નિપજ્યું હતું. યુવક તેના સબંધીને ત્યાં ગયો હતો. અને ગઈ કાલ રાત્રિના કાગદળી ગામે પરત આવતો હતો ત્યારે કાળ આંબી ગયો હતો. બનાવની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના…

મેસરીયા મંડળી: ડખ્ખામાં બીજી ફરિયાદ લખાઈ

વાંકાનેર: મેસરીયાના દેવકુભાઇ જગુભાઇ ધાધલ (ઉ.વ.૪૪) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે મેસરીયા જુથ સેવા સહકારી મંડળીના ચુંટાયેલ સભ્યોની પ્રમુખ તથા ઉપ-પ્રમુખની વરણી થવાની હોય પોતે પ્રમુખ પદનો ઉમેદવાર હોય તેમજ સામા પક્ષે ધીરૂભાઈ વશરામભાઈ રાઠોડ પ્રમુખ થવાના હોય અને બંન્ને…

મેસરીયા મંડળી: ડખ્ખામાં પહેલી ફરિયાદ લખાઈ

વાંકાનેર: તાલુકાભરમાં સહકારી ક્ષેત્રે ચર્ચા જગાવનાર મેસરીયા મંડળીના પ્રમુખની ચૂંટણીમાં થયેલ ડખ્ખામાં સામસામી ફરિયાદો થઇ છે, જેમાં પહેલી ફરિયાદમાં મેસરીયાના અશ્વીનભાઈ ધીરુભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) એ લખાવેલ છે કે તા-૨૨/૦૭/૨૦૨૪ ના મેસરીયા જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તથા ઉપ-પ્રમુખની વરણી થવાની…

અમરાપર રોડ ઉપર ખૂંટિયા સાથે બાઈક અથડાતા મોત

લતીપરના વૃદ્ધાને બાઈક સ્લીપ થતા ઇજા ટંકારા : રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે ટંકારા – અમરાપર રોડ ઉપર કાકાની દીકરીની સગાઈના પ્રસંગમાં જતા યુવાનનું બાઈક ખૂંટિયા સાથે અથડાતા બાઈક ચાલક હજનાળી ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ…

રમતાં રમતાં બીજા માળેથી પડી જતા બાળકનું મોત

વાંકાનેર તાલુકામાં આવતા સરતાનપર રોડ ઉપર સીરામીક યુનિટમાં રહીને મજૂરી કામ કરતા અને ત્યાં લેબર કવાટરમાં રહેતા પરિવારનો સાત વર્ષનો બાળક લેબર કવાટરના બીજા માળેથી રમતાં રમતાં નીચે પડી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેથી તેના ડેડબોડીને પીએમ…

ભેરડા ખાણમાં વીજળી પડતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે ખાણમાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે આકાશી વીજળી તેના ઉપર પડી હતી જેથી તેને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ…

રોકડની હેરાફેરીમાં અગાભી પીપળીયાના શખ્સની ધરપકડ

રૂ.2.14 કરોડ જપ્ત: બીજો આરોપી ગોંડલનો નિલેશ ભાલોડી બિલ વગર ખેતપેદાશોની લે-વેચ કરતા વેપારીઓ પાસે કમિશન વસુલી કૌભાંડ આચરતા’તા ટેક્સચોરી કરવા રોકડની હેરાફેરી કરતા ગોંડલ અને વાંકાનેરના અગાભી પીપળીયાના શખ્સને રાજકોટ આર્થિક ગુન્હા નિવારણ શાખાએ ઝડપી લઇ રૂ. 2.14 કરોડની…

ચાંદીપુરા વાયરસ કઈ રીતે ફેલાય? બચવા શું કરવું?

મોરબી જિલ્લામાં બે શંકાસ્પદ કેસ: એક કેસ ટંકારા તાલુકામાં બાળકોને સાચવજો: મૃત્યુ દર 50 થી 70% ટકા સુધી છે ફ્લેબોટોમાઈન માખી (માટીની માખી) થી આ ગંભીર બીમારી ફેલાઈ રહી છે ખૂબ જ જલ્દી બાળક કોમામાં જાય છે. મગજમાં સોજો આવે…

સિરામિક ફેકટરીમાં વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર – માટેલ રોડ ઉપર આવેલ એક સિરામિક ફેકટરીમાં વીજશોક લાગતા પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ થયું છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર – માટેલ રોડ ઉપર આવેલ ઇન ડીઝાઇન સીરામીક ફેકટરીમાં ગ્લેઝની ગટર સાફ કરતા સમયે મૂળ ઝારખંડના વતની રેગોભાઇ…

મચ્છુ -1 ડેમમાં ડૂબી જતાં અજાણ્યા પુરુષનું મોત

વાંકાનેર : તાલુકાના રૂપાવટી ગામની સીમમાં મચ્છુ -1 ડેમમાં ડૂબી જવાની ઘટના બની છે. જાણવા મળ્યા મુજબ તાલુકાના રૂપાવટી ગામની સીમમાં મચ્છુ -1 ડેમમાં ડૂબી જતાં અંદાજે 45 થી 50 વર્ષના અજાણ્યા પુરુષનું મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ…

વાંકાનેર ખાતે સોળ તારીખે ઔદ્યોગિક ભરતીમેળો

વાંકાનેર: રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૧૬/૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની…

પોલીસ સ્ટેશનના માર્ગ પર તુટેલ નાળું મરામત ક્યારે?

વાંકાનેર શહેર મધ્યે આવેલ સીટી તથા તાલુકા પોલીસ સ્ટેશન જવા માટેનો એક માત્ર મુખ્ય માર્ગ છે અને તે રસ્સા પર આવેલ નાલુ છેલ્લા એકાદ માસથી વચ્ચેથી તુટી ગયેલ છે. નાલુ એટલી હતે તુટી ગયેલ હોવાથી માણસ સ્કુટર સહિત અંદર સમાય…

આશુરા નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ

વાંકાનેર: આગામી ૧૭ જૂલાઇને બુધવારે પયગમ્‍બર સાહેબના નવાસા ઇમામ હુસેન (રદી.) ની શહીદીની યાદમાં ઉજવાતા પર્વ યૌમે આશુરા અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ ગ્રાઉન્‍ડ ખાતે ગુરૂવારે સાંજે એક શાંતિ સમિતિની મીટીંગનું આયોજન શહેર પીઆઇ, એસ. વી. ઘેલીના અધ્‍યક્ષ સ્‍થાને કરાયું હતું.…

માટેલ ગામની સીમમાં દારૂની દુકાન પર દરોડો

1.56લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો, એક ફરાર વાંકાનેર : મોરબી ક્રાઇમબ્રાન્ચે બાતમીને આધારે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં વાડીના શેઢે બનાવેલ દુકાનમાંથી વિદેશી દારૂ અને બિયરના જંગી જથ્થા સાથે એક શખ્સને દબોચી લઈ 1.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય…

‘પોક્સો એક્ટ’ શું છે? કોણ દોષિત હોઈ શકે?

સમાચારોમાં અવારનવાર આપણે POCSO એક્ટનો ઉલ્લેખ સાંભળી છીએ. POCSO એક્ટના કેસો દેશના સૌથી ગંભીર ગુનાઓમાંનો એક છે. આવા કેસમાં જો દોષી સાબિત થાય તો આકરી સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં POCSO એક્ટ શું છે અને જો તેમાં…

વાંકાનેર: વકાલિયા પરિવારના 16 ગામોમાં 449 ઘર

વાંકાનેર: અહીંના વિસ્તારમાં મોમીનોના ગામો પૈકી 16 ગામમાં વકાલિયા પરિવાર રહે છે, નીચે ઘર સંખ્યામાં ઉતરતા ક્રમમાં ગામો અને સંખ્યા આપેલ છે. સૌથી વધુ કોઠારીયા પછી તીથવા અને પછી ચંદ્રપુર તથા પલાંસડીનો નંબર આવે છે… (1) કોઠારીયા 99 (2) તીથવા…

હાઇવેથી અમરસર ફાટકનો બાયપાસ ક્યારે?

વાંકાનેર: શહેરની અને તાલુકામાં વધેલ વાહનોની વધેલ સંખ્યા અને વધેલી અવરજવરને ધ્યાને લઇ અને શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટે એ માટે જાણવા મળ્યા મુજબ ત્રણેક થયેલ સર્વે પૈકી એક સર્વે નેશનલ હાઇવે લોકશાળા પાસે થઈને રાજાવડલા અને પછી નવા રાજાવડલા અને…

મીતાણા નજીક ટ્રકની ઠોકરે મોરબીની યુવતીનું મોત

બોલો! તસ્કરો હાઇવે ઉપરથી જાહેરાતના બોર્ડ ચોરી ગયા ટંકારાના મીતાણા નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એકટીવા સવાર યુવતી ટ્રકની ઠોકરે ચડી જતા યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જે બનાવ મામલે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી…

રસિકગઢ સીમમાં કુવામાંથી યુવકની લાશ મળી

વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામની સીમમાં માથકીયા વલીમહમ્મદ ઇબ્રાહિમના કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા યાસીનભાઈ અહમદભાઈ માથકિયાએ વાંકાનેર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસની હદમાં આવેલા રસીકગઢ ગામેથી વાંકાનેર…

સાવડી ગામે સાપ કરડી જતા સારવારમાં

ટંકારા: તાલુકાના સાવડી ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના 18 વર્ષના યુવાનને સાપ કરડી ગયો હતો જાણવા મળ્યા મુજબ સાવડી ગામે કારાભાઈ રમેશભાઈ પરમાર નામના 18 વર્ષના યુવાનને સાપ કરડી ગયો હતો.જેથી ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર…

આજથી ટંકારામાં નગરપાલિકા અસ્તિત્વમાં આવશે

નગર પાલિકામાં ટંકારા, આર્યનગર અને કલ્યાણપર ગ્રામ પંચાયત ભેળવવામાં આવી છે ટંકારા : ટંકારા નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મામલતદારને નગરપાલિકાના વહીવટદાર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે હવેવાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસરનો વધારાનો ચાર્જ પણ…

ઢુવા: મૃત્યુ પામેલા યુવાનના વાલી-વારસની શોધખોળ

જમણા હાથની કલાઈ પર અંગ્રેજીમાં NENU લખેલ છે વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી ભવાની હોટલ સામે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનનું મોત નીપજયું હતું જે અજાણ્યા યુવાનના વાલી વારસનો હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી જેથી કોઈને જાણ થાય તો…

લતીપર રોડ પર અકસ્માતમાં ઘાયલ વૃદ્ધ સારવારમાં

ઝેરી જનાવર કરડયું: સાવડી ગામે થયેલ અકસ્માતમાં ઇજા ટંકારા : ટંકારા – લતીપર રોડ ઉપર હીરાપર નજીક ગત તા.1 જુલાઈના રોજ રાત્રીના સમયે બુલેટ મોટર સાયકલ ઉપર જઈ રહેલા પ્રેમજીભાઈ રામજીભાઈ ભીમાણી ઉ.60 રહે.નેસડા સુરજી નામના વૃદ્ધ રોડ ઉપર બંધ…

તમારી અરજીનો કોઈ ઉકેલ ન આવ્યો હોય તો…

ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરો છેલ્લી તારીખ ૧૦મી જુલાઈ છે મોરબી : લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જુલાઈ -૨૦૨૪ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૫-૦૭-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ…

ડ્રોન ખરીદવા સબસીડી માટે ઓનલાઇન અરજી

આઇ ખેડૂત પોર્ટલ પર તા.3 જુલાઈથી (આજથી) અરજી કરી શકાશે વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ માટે ઓનલાઈન અરજીઓ કરવા માટેની પ્રક્રિયા આગામી ૦૩ જુલાઇ ૨૦૨૪ થી આઇ ખેડૂત પોર્ટલ…

ફાયરીંગ બટની આજુબાજુ ૧૫ જુલાઈ સુધી પ્રવેશબંધી

વાંકાનેર : મોરબી જિલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓની બીજા તબક્કામાં પૂન: ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ ૧૫/૦૭/૨૦૨૪ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચર…

આખલા સાથે અથડામણના અકસ્માતમાં મોત

લાલપર ગામ પાસે ચંદ્રપુરના અને ગુલશન પાર્કના સગીરને અકસ્માત નડયો વાંકાનેર: નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે હોટલ શાલીમાર સામે ગતરાત્રીના નવ વાગ્યાની આસપાસ એક ડબલ સવારી બુલેટ બાઈક ધડાકાભેર આખલા સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેરના ચંદ્રપુર…

ઝેરી જંતુ કરડતા સારવારમાં બાળકનું મોત

ટંકારા: અમરાપર રોડ ઉપર ઉગમણા નાકા પાસે ઝૂંપડામાં રહેતા આદિવાસી પરિવારના સાત વર્ષના બાળકને સાંજના સમયે કોઈ ઝેરી જંતુ કરડી જતા તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે…

ખીજડીયા દૂધ મંડળીની ચૂંટણીનું પરિણામ

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે આવેલી ખીજડીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ની ચૂંટણીમાં બે પેનલો સામસામે ચૂંટણી લડી રહી હતી તેમાં પૂર્વ સરપંચ હનીફભાઈ પરાસરા (ડાડા)ની પેનલના નવ સભ્યો અને તાલુકા પંચાયતના સભ્ય અલાઉદીભાઈ જલાલની પેનલના બે સભ્યો ચૂંટાઈ…

સંધિ યુવાને ફિનાઇલ પી લેતા સારવારમાં

નેસડા (સુ) નજીક વાડીની ઓરડીમાં દારૂ-બીયરનો જથ્થો મળ્યો ટંકારામાં રહેતા જીલાની રસીદભાઈ સંધિ (22) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેને…

જામસરના ખેતરમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો

વાંકાનેર: જામસરના ખેતરમાં છ-એક દિવસ પહેલા મળેલી અજાણ્યા પુરુષની લાશનો ભેદ ઉકેલાયો છે અને જામસરના જ બે શખ્સોના નામ આરોપી તરીકે અપાયા છે.જાણવા મળ્યા મુજબ જામસરના પથુભાઈ ભનુભાઈ દેલવાડીયા (ઉ.વ.૪૬) વાળાએ ફરીયાદ લખાવેલ છે કે ગઇ તા.૨૪/૦૬/૨૦૨૪ના સાંજના જામસરના ધીરૂભાઈએ…

મચ્છુ-1 ડેમ સાઈટ બે ઇંચ: વાંકાનેરમાં દોઢ વરસાદ

વાંકાનેર: રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી ઘટાટોપ વાદળો છવાયા છે. અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ વાંકાનેરમાં દોઢ ઇંચ વરસાદ પડયાના અહેવાલ મળી રહ્યા છે. જયારે મચ્છુ-1 ડેમ સાઈટ બે ઇંચથી વધારે (58 મી.મી.) વરસાદ પડયો છે અને…

ગેલેકસી હોસ્પિટલમાં આવતી કાલે ફ્રી સર્વ રોગ મેગા નિદાન કેમ્પ

પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ગોકુલ હોસ્પિટલ- રાજકોટના ડોકટરો પણ આવશે બંને હોસ્પિટલના 13 સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ટિમ દ્વારા નિઃશુલ્ક નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે વાંકાનેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ગેલેક્સી હોસ્પિટલ તથા રાજકોટની ગોકુલ હોસ્પિટલ દ્વારા સંયુક્ત…

અવકાશયાત્રીએ કહ્યું હતું કે પૃથ્વીનું કેન્દ્ર મક્કા છે

મક્કા શહેરથી એક ખાસ પ્રકારના કિરણો નીકળી રહ્યા અવકાશયાત્રીને દેખાયા હતા તે 20 જુલાઈ, 1969 ની ઐતિહાસિક તારીખ હતી, જ્યારે અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો અને આવું કરનાર પ્રથમ માનવ બન્યા. આ પછી નીલ આર્મસ્ટ્રોંગે દાવો કરીને…

1 જુલાઈથી Zero FIR નો કયો નિયમ લાગુ થશે?

દેશમાં 1 જુલાઈથી ત્રણ નવા કાયદા અમલમાં આવશે, જેના કારણે દેશમાં ક્યાંય પણ ઝીરો એફઆઈઆર નોંધી શકાશે. તો ચાલો જાણીએ આમાં કયો નિયમ લાગુ પડે છે. 1 લી જુલાઈથી નવા ફોજદારી નિયમો ભારતમાં 1લી જુલાઈથી નવો કાયદો લાગુ થવા જઈ…

એક્ટિવા પર શખ્સ દેશી દારૂ લઇ જતા પકડાયો

સરાયા ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂ પકડાયો ટંકારા: હડમતિયાથી સજનપર જતા રસ્તે પાલનપીરની દરગાહ પાસે કાંતિભાઈ જેઠાભાઈ સોલંકી (ઉ.વ. ૬૨) વાળો એક્ટિવા મોટર સાયકલમાં આગળના ભાગે પગ પાસે દેશી દારૂ ભરેલ કોથળીઓ નંગ-૭૦ સાથે પકડાયો છે. એક્ટિવા મોટરસાયકલ જેના રજી.નંબર GJ-03-HJ-2567…

હાઇવે પર મેસરિયા પાસે ટ્રક હડફેટે મૃત્યુ

વાંકાનેર: મેસરિયાથી ભલગામ બાજુ જવાના રસ્તે આવેલ કટ પાસેથી રોડ ક્રોસ કરતા એક આદિવાસીને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા મરણ નીપજેલ છે, કરુણતા એ છે કે સાથે રહેલ મહિલા માટે વિસ્તાર અજાણ્યો હોઈ રાતભર લાશ પાસે બેસી રહેવું પડ્યું હતું.…

પીપળીયા રાજ પીએચસીનું મકાન ક્યારે બનશે?

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કાર્યક્ષેત્ર (1) પીપળીયા રાજ (2) કોટડા નાયાણી (3) પ્રતાપગઢ (4) નવી કલાવડી (5) જૂની કલાવડી (6) પાંચદ્વારકા (7) અમરસર (8) અરણીટીંબા અને (9) કોઠારીયા ગામો છે, જે લગભગ 25 જેટલી વસ્તીને…

જામસર ખેતર નજીકથી મળેલી લાશમાં હત્યાની આશંકા

નાગલપર યુવાનને ઠપકો સહન ન થયો વાંકાનેર તાલુકાના જામસર ગામ પાસે ખેતર નજીકથી અજાણ્યા 35 થી 40 વર્ષના પુરુષની લાશ મળી આવેલ હતી, અને તેના શરીર ઉપર ઈજાના નિશાન જોવા મળી રહ્યા હોવાથી હાલમાં તેના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ…

સપ્તાહ પહેલા જ પ્રેમલગ્ન કરનાર પર વીજળી પડી

વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વાંકાનેર: ગઇકાલે વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં વીજળી પણ પડી હતી જેમાં હળવદ તાલુકાનાં જોગડ ગામ પાસે આવેલ શક્તિપરા નજીક વાડી વિસ્તારમાં વીજળી પડી હતી જેથી કરીને અનિલભાઈ અર્જુનસિંહ નાઇક (22) નામના યુવાનનું મોત નીપજયું…

કોઠી બીજા ચુકાદામાં એકને 10 વર્ષની જેલ

અન્ય સાત આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકાયા વાંકાનેર: તાલુકાના કોઠી ગામે વર્ષ 2004 માં જીવલેણ હુમલો કરવાના કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે અદાલતે એક આરોપીને 10 વર્ષની કેદ અને રૂપિયા 9000નો દંડ ફટકારી ભોગ બનનારને રૂપિયા 2 લાખ…

સિટી પોલીસના વિરેન્દ્રસિંહ અને યશપાલસિંહનો આજે જન્મદિવસ

વાંકાનેર: આજે તારીખ 23/06/2024 રવિવાર ના રોજ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને આ પૂર્વે સિટી D સ્ટાફમાં નોંધપાત્ર ફરજ બજાવી અનેક વખત ઉપરી અધિકારીઓની સરાહના મેળવી ચૂકેલા વિરેન્દ્રસિંહ ઝાલા (વિરુભા) નો જન્મદિવસ છે. કમલ સુવાસ ન્યુઝ પરીવાર વિરેન્દ્રસિંહ…

ઝેરી દવા પી લેતા યુવાન સારવારમાં

ઓટાળામાં ખેતરના હલણ પ્રશ્ને ખેડૂત પરિવાર ઉપર હુમલો ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે મહેશભાઈ નરસિંહભાઈ કાસુન્દ્રાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાજન લંગરસિંગ ગાડરીયા (20) નામના યુવાને વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીમાં આવેલ…

પીપળીયારાજ સહકારી મંડળીની ચૂંટણીનું પરિણામ

મહેબૂબભાઈ સરપંચની પેનલનો વિજય વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામે પીપળીયા રાજ જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં મહેબૂબભાઈ સરપંચની આખી પેનલમાંથી 20 એ 20 સભ્ય ચૂંટાઈ આવતા સામેની પેનલનો કારમો પરાજય થયેલ છે, સામેના તમામ ઉમેદવારો 75 થી 85 મતથી પરાજિત થયેલ.…

મક્કામાં 98 ભારતીયો સહિત 1000થી વધુના મોત

ગુજરાતના પાંચ હાજીઓના નિધન વાંકાનેરવાસીઓને વિનંતી નવી દિલ્હી: ​​​​​​​વિશ્વના ઘણા દેશો ભારે ગરમીથી ત્રસ્ત છે. આ વર્ષે ગરમીનો કહેર હજયાત્રીઓ પર પણ જોવા મળી રહ્યો છે. સાઉદી અરેબિયાના મક્કામાં આ સીઝનમાં અત્યાર સુધીમાં 98 ભારતીયો સહિત 1000થી વધુ હજ યાત્રીઓના…

કેરાળા અને માટેલના શખ્સો પાસેથી ઈંગ્લીસ મળ્યો

તરકિયા ગામે શનિવારે સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધીમાં બ્લાસ્ટિંગ કરાશે ચંદ્રપુરના નાલા અને જામસર ગામની નીશાળ પાછળ ખરાબામાં દરોડો વાંકાનેર: કેરાળાના રીક્ષા ડ્રાઈવીંગ કરતા એક શખ્સ પાસેથી અને માટેલ રહેતા ભરવાડ શખ્સ પાસે જામસર ગામની નીશાળ પાછળ ખરાબામાં…

સણોસરા સહકારી મંડળીની ચુંટણીનું પરિણામ

બળદ પેનલનો ભવ્ય વિજય વાંકાનેર: રાજકોટ તાલુકાના સણોસરા ગામની સહકારી મંડળીની તા.૧૯/૦૬/૨૦૨૪ ના રોજ ચુંટણી યોજાઈ હતી, જેમાં બળદ પેનલનો ભવ્ય વિજય થયેલ છે અને હરીફ પેનલ ટ્રેક્ટરના સુપડા સાફ થયેલ છે. શ્રી સણોસરા જૂથ સેવા સહકારી મંડળીની તા.૧૯/૦૬/૨૦૨૪ ના…

કલ્યાણપરના યુવાનને ઝેરી જીવજંતુ કરડી ગયું

લજાઈ ગામે ધોકા વડે માર માર્યો ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા આનંદ મૂળજીભાઈ પરમાર (32) નામના યુવાનને તે તેના ઘરે હતો ત્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને…

લુણસરિયા નજીક માલગાડી હડફેટે યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરિયાથી બોકડથંભા વચ્ચે ગઈકાલે બપોરના સમયે અંદાજે 25થી 30 વર્ષનો યુવાન માલગાડીની હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે લુણસરિયા રેલવે સ્ટેશનના અધિકારી વિશાલભાઈ વિનોદભાઈ શેખે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ…

વાંકાનેરમાં ઝીંકાતા વીજકાપથી લોકો ત્રાહિમામ

વારંવાર વીજકાપથી લોકો પરેશાન વાંકાનેર: અહીં ઉનાળાની કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે એક બાજુ 45 ડિગ્રી જેટલી ગરમીથી લોકો ઘરની અંદર કે ઘરની બહાર પણ રહી શકતા નથી ત્યારે વારંવાર મેન્ટેનન્સના નામે કલાકો સુધી પાવર કાપ કરવા છતાં…

1 જુલાઈએ જિલ્લા પંચાયતની સામાન્ય સભા

૧૫માં નાણાપંચના વર્ષ ૨૦૨૩-૨૪/ ૨૦૨૪-૨૫ ના પૂર્તતામાં આવેલ, નામંજુર થયેલા, બચત રકમના આયોજનને બહાલી આપવા મુકાશે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા તા.૧ જુલાઈના રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીની અધ્યક્ષતામાં તથા ડીડીઓ જે.એસ.પ્રજાપતિના સચિવ સ્થાને યોજાનાર…

અકબર બાદશાહની આવક 9 કરોડ રૂપિયા હતી

બિરબલનો પગાર 16 હજાર રૂપિયા હતો અકબરની સંપત્તિ વિશ્વના જીડીપીના 25 ટકા જેટલી હતી મુઘલોએ ઘણા વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. તેમનું શાસન બાબરના સમયથી શરૂ થયું હતું. પરંતુ અકબરની ગણતરી તમામ મુઘલ રાજાઓમાં ખૂબ જ ઊંચી ગણાય છે.…

હસનપરના ભરવાડ વૃદ્ધનું અકસ્માતમાં મોત

વઘાસીયા ટોલનાકા પાસેનો બનાવ પૂલ દરવાજા પાસે ભરાતી માવા બજારમાં દરરોજ તેઓ આવતા હતા વાંકાનેરના હસનપર ગામે રહેતા વૃદ્ધ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા બાજુ થઈને પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે આઠેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહન ચાલાકે…

ઇલેક્ટ્રીક શોર્ટથી વેલનાથપરાના આઘેડનું મોત

વાંકાનેર શહેરમાં આવેલ રાજકોટ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર આવેલ છે અને તે સ્વામીના મંદિરમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે…

હાઇવે સાઈડ રોડ પર ઢીચણ સમાણા પાણી ભરાયા

વાંકાનેરમાં પોણો ઈંચ વરસાદ વાંકાનેર: પરમ દિવસે અને કાલે પણ વાંકાનેરમાં બપોરના સમયે વરસાદ વરસ્યો હતો અને સત્તાવાર રીતે 18 મીમી એટલે કે પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. દરમિયાનમાં પહેલા વરસાદે જ નેશનલ હાઇવે પર સાઈડ રોડ પર ઢીચણ સમાણા…

માટેલના બીજા સમાચાર: ઝઘડો: મહિલા સારવારમાં

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા જોસનાબેન અશોકભાઈ ચાવડા (૨૮) નામની મહિલાને રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેઓના ઘર પાસે હતી ત્યારે સામેવાળા કેસુભાઈ ચાવડાએ કોઈ કારણોસર ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી તેઓને ઈજા થતાં સારવારમાં માટે પ્રથમ વાંકાનેર અને…

ઈંગ્લીશ દારૂ અંગે ત્રણ સામે ગુન્હો નોંધાયો

વાંકાનેર: નાગાબાવાજીના મંદીરની સામે એક ઈસમના હાથમા રહેલી થેલી પોલીસે ચેક કરતા ઈંગ્લીશ દારૂની નાની બોટલો (ચપલા) સાથે પકડાયો છે અને પૂછપરછ દરમ્યાન બીજા બે જણાના નામ ખુલતા કાર્યવાહી કરવામાં આવેલ છે જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પો. સ્ટેશનના જનકભાઈ…

દારૂની ખેપ મારતો કાર સાથે જબ્બે

વાંકાનેર: વઘાસીયા ટોલ નાકા પાસેથી પસાર થતી એક કારમાં દેશી દારૂ પકડાયો છે. જાણવા મળ્યા મુજબ વઘાસીયા ટોલ નાકા પાસે વાંકાનેર પોલીસને મળેલ બાતમીના આધારે આઈ-20 કાર નં જીજેઓ-3-5544 ને રોકી તપાસ કરતા 6 બાચકા મળી કુલ 150 લીટર દેશી…

ભાયાતી જાંબુડીયા પાસેનો શખ્સ તમંચા સાથે પકડાયો

વાંકાનેર: મીતાણા ચોકડીએ વાલાસણ ગામ વાંકાનેર તરફ જવાના રસ્તે ઉભેલ એક શખ્સને એસ.ઓ.જી.મોરબી અને ટંકારા પોલીસ સ્ટાફે પકડેલ છે. જાણવા મળ્યા મુજબ મીતાણા ચોકડીએ વાલાસણ ગામ વાંકાનેર તરફ જવાના રસ્તે ઉભેલ વિશાલભાઈ ભીમજીભાઈ આદ્રેશા જાતે કોળી (ઉ.વ.૨૪) રહેવાસી હાલ ઇબીજા…

મેસરીયા ગામની સીમમાં ગાંસડી પડતા મૃત્યુ

વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ એક કારખાનામાં અપમૃત્યુનો બનાવ બનેલ છે…. જાણવા મળ્યા મુજબ મેસરીયા ગામની સીમમાં આવેલ સેન્ડ બેરી ફાઇબર ટેક નામના કારખાનામા પ્લાસ્ટીક વેસ્ટની ગાસડીઓ ઉતારવા માટે આવેલ તામિલનાડુ સેલમના રહેવાસી સરવાનન દાસન ઉર્ફે થાસન વનીયર ઉ.41…

અપહરણના ગુનાના આરોપીના જામીન મંજુર

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ચકચારી અપહરણના ગુનાની ફરિયાદ થયેલ હોઈ વાંકાનેર તાલુકા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીઓની ધડપકડ કરવામાં આવેલ હોઈ ત્યારબાદ આરોપીઓ દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટ જામીન અરજી કરતા આ ચકચારી પ્રકરણના આરોપીના શરતી…

તીથવા સહકારી મંડળીમાં એકતા પેનલનો વિજય

એકતા પેનલનો ભવ્ય વિજય વાંકાનેર: (ઈર્શાદ ખોરજીયા દ્વારા) ગઈ કાલે તાલુકાની શ્રી તીથવા સેવા સહકારી મંડળી લિ. ના નવા વર્ષના સભાસદોની ચૂંટણી હતી, જેમાં એકતા પેનલનો ભવ્ય વિજય હતો. વિજેતા ઉમેદવાર અને મળેલ મતોની વિગત નીચે મુજબ છે. મત કૌંસમાં…

તીથવા સહકારી મંડળીમાં એકતા પેનલનો વિજય

એકતા પેનલનો ભવ્ય વિજય વાંકાનેર: (ઈર્શાદ ખોરજીયા દ્વારા) ગઈ કાલે તાલુકાની શ્રી તીથવા સેવા સહકારી મંડળી લિ. ના નવા વર્ષના સભાસદોની ચૂંટણી હતી, જેમાં એકતા પેનલનો ભવ્ય વિજય હતો. વિજેતા ઉમેદવાર અને મળેલ મતોની વિગત નીચે મુજબ છે. મત કૌંસમાં…

જાલસીકા ગામે દીપડો પકડવા પાંજરું મુકાયું

વાંકાનેર પંથકમાં દીપડાનો કાયમી વસવાટ છે ત્યારે રામપરા અભ્યારણ નજીક આવેલા હોલમઢ અને જાલસિકા ગામની સિમમાં દીપડાના આંટાફેરા વધ્યા હોવાની ગ્રામજનોની ફરિયાદ બાદ શનિવારે બપોર બાદ જાલસીકા નજીક દિપડાને પકડી પાડવા પાંજરું મુકાયું હોવાનું વનવિભાગે જાહેર કર્યું હતું. વાંકાનેર વનવિભાગના…

રૂપાલાને તાત્કાલિક દિલ્હી પહોંચવા તેડું

ગુજરાતના રાજકારણમાં નવા-જુનીના એંધાણ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ભાજપ મોવડી મંડળ દ્વારા રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના તમામ નવા સાંસદોને દિલ્હીનું તેડું…

ગ્રાહક સુરક્ષા મંડળનું સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદન

વાંકાનેર: તાજેતરમાં હાલ સમગ્ર રાજયમાં પીજીવીસીએલ દ્વારા નાખવામાં આવતા સ્માર્ટ મીટરના વિરોધમાં વાંકાનેર શહેર, તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ડે.કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલમાં સરકાર દ્વારા યુનિટ આધારીત વીજ મીટરો બદલી નવા પ્રિપેઇડ સ્માર્ટ મીટરો નિર્ણય કરેલ છે જેના…

રંગપરની ફેકટરીમાં બેશુદ્ધ બની જતા મૃત્યુ

વાંકાનેર: તાલુકાના રંગપર ગામે રેડ રેઇન એનર્જી નામના કારખાનામાં કામ કરતા એક શ્રમિકનું અપમૃત્યુ નીપજ્યું છે. જાણવા મળ્યા મુજબ રંગપર ગામે રેડ રેઇન એનર્જી નામના કારખાનામાં કામ કરતા ઝારખંડના વતની સિરદર વિરસિંહ સુંડી ઉ.33 નામનો યુવાન બેશુદ્ધ બની જતા મૃત્યુ…

રાજકોટ લોકસભા વિસ્તારની મત ગણતરી શરુ

વાંકાનેર: રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ધારાસભાના સાત મત વિસ્તારનો સમાવેશ થાય છે. રાજકોટ ખાતે મત ગણતરીની શરૂઆત થઇ ચુકી છે. ગણતરીમાં મુખ્ય બે પક્ષોના ઉમેદવારોમાં કોણ કેટલા મતે આગળ છે તે અંગે ઈલેક્શન કમિશન તરફથી મળનાર માહિતી આપ સમક્ષ પહોંચાડીશું.…

કાલે મતગણતરીમાં 11 વાગ્યાથી ટ્રેન્ડ સામે આવી જશે

મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે રાજકોટ લોકસભા બેઠક કુલ 149 રાઉન્ડમાં મતગણતરી કુલ પડેલા 12,60,768 મતોની મતગણતરી ઈ.વી.એમ. માં થશે 14 ટેબલ પર 22 રાઉન્ડમાં વાંકાનેર વિધાનસભા મત વિસ્તારની ગણતરી થશે રાજકોટ: જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટર પ્રભવ…

પંચાસિયા, માટેલ, લુણસર પંથકમાં લાઈટ બંધ રહેશે

સરતાનપર, રાજગઢ, લુણસર, ભેરડા અને ભોજપરા બુધવાર માટે સૂચના વાંકાનેર: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના કાર્યપાલક ઈજનેર (TR), ટ્રાન્સમિશન ડિવિઝન કાર્યાલય, 220 kV વાંકાનેર સબ-સ્ટેશન, સરધારકા રોડ, વાંકાનેર ટેલિફોન: 9925209689 ઈ-મેલ: eetrwankaner.getco@gebmail.com વાળાએ વીજ પુરવઠો બંધ રહેવાની જાણ કરતા જણાવ્યું…

લજાઈમાં મશીનમાં સાથળ આવી જતા યુવાનનું મોત

લજાઈ ચોકડી નજીક કાર હડફેટે યુવાનનું મૃત્યુ, એકને ઇજા ટંકારા: લજાઈ ગામે ઉમા હોટલની નજીક આવેલ પ્રભાત પેક ઇન્ડસ્ટ્રીઝ નામના યુનિટમાં કામ દરમિયાન મજૂર યુવાનનો સાથળનો ભાગ મશીનમાં આવી ગયો હતો.જેથી છાતી-ગળે અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી યુવાનને મોરબી…

નેકનામમાં પેટ્રોલ પંપના જુના સંચાલકો વચ્ચે બબાલ

ટંકારા: હાલ રાજકોટ રહેતા પણ મૂળ નેકનામના રહીશ અજીતસિંહ નાનભા ઝાલા (ઉ.વ.૬૮) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે નેકનામ -પડધરી રોડ પર સિધ્ધીવિનાયક નામનો પેટ્રોલ પંપ પોતે ધરાવે છે. જે સને ૨૦૧૫ થી કાર્યરત છે. શરુઆતમા સંચાલક અને સંપુર્ણ વહીવટ પરાક્રમસિંહ…

4 જૂન મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ

ગાંધીનગર: રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તા. 4 જૂનના રોજ સવારે આઠ વાગે સમગ્ર રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. રાજકોટ વિસ્તારના એક-એક મતગણતરી કેન્દ્રો પર એકસાથે મત ગણતરી શરૂ કરાશે. રાજ્યમાં સમગ્ર…

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ શરૂ

વાંકાનેરમાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તાલીમાર્થીઓ માટે પ્રવેશ માટેની પ્રકિયા શરૂ થઈ ગઈ છે. પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી 13 જૂન,2024 છે તેમજ પ્રવેશ ફોર્મ વિના મૂલ્યે સરકારી આઈ.ટી.આઈ, વાંકાનેર ખાતે ભરી આપવામાં આવશે. કમલ…

અગ્નિકાંડ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા ધારાસભ્ય

વાંકાનેર: રાજકોટના TRP ગેમ ઝોનની હ્રદયદ્રાવક દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી દિવંગતોને શ્રધ્ધાંજલી આપી પરમાત્મા દિવંગતોના આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના કરી…

જેતપરડા નજીક સિરામિકમાં વીજશોકથી મૃત્યુ

વાકાનેર : તાલુકામાં જેતપરડા ગામની સીમમાં આવેલ સિરામિક યુનિટમાં અકસ્માતે એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું છે.   જાણવા મળ્યા મુજબ તાલુકામાં જેતપરડા ગામની સીમમાં આવેલ મલ્ટીસ્ટોન સિરામિક ફેકટરીમાં પ્રેસ વિભાગમાં પ્લેટફોર્મ ઉપર કામ કરતી વેળાએ મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના વતની રાજેન્દ્રકુમાર…

દુનિયામાં કોરોનાથી પણ ખતરનાક રોગ આવશે

નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા આ રોગ કોઈ ચિહ્નો પણ આપશે નહીં સમગ્ર દુનિયામાં ફરી કોરોના જેવો રોગનો ખતરો ઉભો થયો છે, આ વખતે સ્થિતિ 2020 કરતા પણ વધુ ખરાબ થવાની છે. બ્રિટિશ નિષ્ણાતોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. બ્રિટનના…

કેબીન પાછળ પેશાબની ના પડતા ધારિયું માર્યું

ખજૂરા હોટલના હોજમાં ડૂબી જતાં અને નેકનામમાં ઝેરી જનાવર કરડી જતા મૃત્યુ ટંકારા: અહીં પાનની કેબીન પાછળ પેશાબ કરવાની ના પાડતા ત્રણ ભરવાડ શખ્સોએ બે જણાને માર માર્યાની ફરિયાદ થઇ છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ રાજ ગોપાલભાઈ હઠાભાઈ ઝાપડા…

મોમીન સમાજના સહકારી અગ્રણી અલીભાઈનું અવસાન

આવતી કાલે જીયારત વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગારીડા ગામના અને મોમીન સમાજના પીઢ સહકારી અગ્રણી, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક અને જિલ્લા સંઘના પૂર્વ ડિરેક્ટર માથકિયા અલીભાઈ વલીનું 94 વર્ષની વયે ગઈ કાલે શુક્રવારે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જીયારત આવતી…

કાછીયાગાળામાં પાણીની ચોરી કરતો ઝડપાયો !!

ઢુવા નજીક વેપારી યુવાનના અપહરણના બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની સીમમાંથી પસાર થતી જૂથ યોજનાની પાણીની લાઈનમાંથી એક ખેડૂત દ્વારા ખેતરમાં સિંચાઈ માટે પાણીની લાઈનમાં ભંગાણ કરી ખેતી કરવામાં આવતી હોવાનું સામે આવતા આ બાબતે પાણીની લાઈનના…

હાર્ટ એટેકનો ડર હોય તો ખિસ્સામાં રાખો

આ ગોળી: મોટા ભાગનો ખતરો ટળશે જીવનશૈલીમાં સુધારો કરવોએ હાર્ટ એટેકથી બચવા માટેનું પ્રથમ પગલું છે. આ પછી પણ તમારે પ્રાથમિક સારવાર અંગે જાણકારી હોવી જરૂરી છે. હાર્વર્ડ સ્ટડીમાં જણાવ્યુ છે કે કઈ દવા ફાયદાકારક હોઈ શકે છે. હૃદયરોગના ડૉક્ટરો…

નોટીસ આપ્યા વગર નોકરીમાંથી કાઢી ન શકાય

ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો પીડબલ્યુડી અને ફોરેસ્ટ એમ્પલોઈ યુનિયન તથા અન્યો દ્વારા કરાયેલી અરજીઓના કેસમાં જ સ્ટિસ હેમંત પ્રચ્છકે આ ચુકાદો આપ્યો હતો ગુજરાત હાઈકોર્ટે કામદારોના હકમાં એક મહત્ત્વપુર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે ચુકાદો આપ્યો કે…

પાણીના ધાંધિયા સામે ખાલી બેડા લઈને દેખાવો

પ્રતાપચોક વિસ્તારમાં ચાર દિવસથી પાણી ન મળતાં દેકારો મચ્યો વાંકાનેર શહેરમાં અમુક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી અનિયમિત પાણી વિતરણની ફરિયાદો ઉઠી છે, ત્યારે શહેરના વોર્ડ નં 5 માં પ્રતાપ ચોક સહિતના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પાણી વિતરણ કરવામાં ન આવતા…

આમરણમાં સોમવારે હઝરત દાવલશાહ પીરનો ઉર્ષ

ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે વાંકાનેર: આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20 ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન રાત્રે 10 કલાકે મુંબઈના મશહૂર કવ્વાલ ઇફતીકાર બ્રધર્સની કવ્વાલી પણ યોજાશે.…

અરણીટીંબામાં ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કાર્યક્રમ

વાંકાનેર: મોરબી જીલ્લા પંચાયત સંચાલિત વાંકાનેર તાલુકાના અરણીટીંબા આરોગ્ય કેન્દ્ર ખાતે ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જન જાગૃતિ કરવાના ઉદેશથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમા તાલુકા હેલ્થ ઓફિસર ડો.આરીફ શેરસીયા તેમજ મેડીકલ ઓફીસર ડો. ઉમંગ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ…

ધો.૧૨ સાયન્સના JEE, GUJCET અને બોર્ડના પરિણામમાં પ્રથમ સ્થાને તો મોડર્ન સ્કૂલના જ વિધાર્થીઓ

વાંકાનેરમાં 12 સાયન્સના JEE, GUJCET અને બોર્ડના તમામ પરીણામમાં પ્રથમ સ્થાન મોર્ડન સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવીને મોડર્ન સ્કૂલને વાંકાનેરની બેસ્ટ સાયન્સ સ્કૂલ પ્રસ્થાપિત કરી દીધી… પ્રથમ..પ્રથમ…પ્રથમ ધી મોડર્ન સ્કૂલના વિધાર્થીઓએ ધો. ૧૨ સાયન્સના જાહેર થયેલ તમામ (Board/JEE/GUJCET) પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમા…

વાલાસણ સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સેવા સહકારી મંડળીની ગઈ કાલે શનિવારે ચૂંટણી યોજાઈ હતી, જેમાં તમામ નવનિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સહકારી આગેવાન ઇસ્માઇલભાઈ કડીવારની પેનલના તમામ સભ્યોનો વિજય થયો હતો, જયારે સામે સરપંચ બસીરભાઈની પેનલના તમામ સભ્યોની…

એક્ટીવાને પગ અડી જતા માર માર્યો

સિંધાવદરના મિસ્ત્રીકામ કરનારની ફરિયાદ વાંકાનેર: મેઈન બજારમાં હોન્ડા પર નીકળેલા ચાલક પાછળ બેઠેલા એક શખ્સનો પગ એક્ટિવાને અડી જતા માર માર્યાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ ચંન્દ્રપુર પાસે મોનાલી નામની દુકાનમાં મીસ્ત્રીકામ કરતા સિંધાવદરના મોહમ્મદવારીસ સમસુદીનભાઈ શેરસીયાએ ફરિયાદ કરી…

કમલ સુવાસ ન્યુઝ: વોટ કર્યા બાદ મોકલો સેલ્ફી

મતદાન કર્યા બાદ આંગળીમા શાહીનું નિશાન દેખાય તે રીતે આપની સેલ્ફીને ‘કમલ સુવાસ ન્યુઝ’ના 78743 40402 નંબર પર વોટસઅપ કરો : આપની સેલ્ફી કરાશે પોસ્ટ વાંકાનેર: ચૂંટણી દેશનો મહાપર્વ છે જેમાં મતદાન કરવું એ ગર્વ છે. તંદુરસ્ત લોકશાહીના નિર્માણ માટે…

હસનપર, ભોજપરા, વાંકાનેર સીમતળ માટે ચેતવણી

કાર્યપાલક ઇજનેર (બાંધકામ) જેટકો, બાંધકામ વિભાગ, રાજકોટ બાંધકામ વિભાગીય કચેરી, નાના મવા મેઈન રોડ, લક્ષ્મીનગર, રાજકોટ-૩૬૦ ૦૦૪ ફોન ફેકસ:- (૦૨૮૧) ૨૩ ૮૬ ૫૨૫ વાળાએ એક યાદીમાં જાહેર ચેતવણી આપતા જણાવેલ છે કે આથી જાહેર જનતાને સવિનય જણાવવાનું કે હયાત ૬૬…

અડધા ફૂટથી વધારે લાંબો નખ ધરાવતો એક વાંકાનેરવાસી

વાંકાનેર: અહીંના એક વણિક આઘેડના ડાબા હાથના અંગૂઠાના નખની લંબાઈ અડધા ફૂટથી વધારે છે. વાંકાનેર વ્હરોવાડ શેરી નં 4 માં રહેતા 69 વર્ષના શાહ કપિલચંદ્ર રતિલાલને 1970 થી જ નખ વધારવાનો શોખ હતો, તેઓ આઠ ધોરણ પાસ છે અને હાલ…

વાંકાનેરમાં આજે ક્ષત્રિય સમાજનું સંમેલન

દિગ્વીજયનગરમાં સાંજના ૫-૦૦ કલાકે મળશે વાંકાનેર : ભાજપની ગણતરી નહીં હોય કે ક્ષત્રિયોનુ આદોલન આટલું બધું અસરકારક સાબિત થશે. માત્ર રાજકોટ લોકસભા વિસ્તાર અને રૂપાલા પૂરતું સીમિત રહેવાને બદલે આ આંદોલન હવે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે સમાજમાં ઠેઠ નીચે સુધી…

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો સામે અભિયાન

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો સામે અભિયાન તાલુકા હેલ્થઓફીસ વાંકાનેર દ્રારા સઘન સર્વેલન્સ અભિયાન હાથ ઘરવામાં આવ્યું વાંકાનેર: આગામી ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો વઘે નહી તેવા હેતુથી પૂર્વ તૈયારીના ભાગરૂપે વાહકજન્ય રોગ અટકાયતી અને નીયંત્રણ પગલાઓ માટે તારીખ ૨૨.૪.૨૦૨૪થી તાલુકા હેલ્થઓફીસ વાંકાનેર…

અજરામર એક્ટિવ ઍસોર્ટ ગ્રૂપ દ્વારા નિઃશુલ્ક પાણીની પરબો

લોકોમાં આ પ્રવૃત્તિની સરાહના થઇ રહી છે વાંકાનેર તાલુકામાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર તાલુકાભરમાંથી ખરીદી કરવા આવતા લોકોને ધોમધખતા તાપમાં નિઃશુલ્ક (મફત) પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે ડૉ. પૂ. શ્રી નિરંજનમુનિજી મ.સા.…

વાંકાનેર પોસ્ટ ઓફિસમાં ફ્રી માં રજીસ્ટ્રેશન

PM સૂર્ય ઘર યોજનાની સબસિડી મેળવો પ્રધાનમંત્રી સાહેબ દ્વારા લોન્ચ કરવામાં આવેલ PM સૂર્ય ઘર યોજનાની સબસિડી માટેનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા વાંકાનેર પોસ્ટ ઑફિસમાં શરૂ કરવામાં આવી છે, તો બધાને લાભ લેવા વિનંતી છે… ફ્રી માં રજીસ્ટ્રેશન કરવા માટે લાઈટ બિલ…

300 યૂનિટ મફત વિજળી માટે રજિસ્ટ્રેશન શરૂ

જાણી લો પ્રોસેસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે મંગળવારે પીએમ સૂર્ય ઘર: નાગરિકોને મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે એક્સ પર પોસ્ટમાં કહ્યું કે લોકોના ભલા માટે અમે પીએમ સૂર્ય ઘર:…

સરપંચને બે બાળકોનો નિયમ લાગુ ન પડે?

હાઇકોર્ટનો સ્ટે: 13 માર્ચે સુનાવણી થશે ગુજરાત પંચાયતની કલમ 30 ફકત પંચાયતના સભ્યોને જ લાગુ પડે તેવી સરપંચ પક્ષે દલીલ ગુજરાત હાઈકોર્ટે સરપંચ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ત્રીજા બાળકને જન્મ આપ્યા પછી બે બાળકના નિયમના ભંગ બદલ ગામના સરપંચને હટાવવાનો…

શું તમારે સોલાર ઘર પર નાખવી છે?

પીએમ સૂર્યોદય યોજનામાં સબસિડી મળશે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં સરકાર વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. નાગરિકોના વીજળીના ખર્ચને ધ્યાનમાં રાખીને સરકાર આ માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના…

રાતીદેવરીમાં પીવાના પાણીના પ્રશ્ને ચક્કાજામ

સરપંચની લેખિત બાહેંધરી બાદ મામલો થાળે પડયો રાતીદેવરીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામમાં પીવાના પાણીના પ્રશ્ને ગઈ કાલે મહિલાઓની ધીરજ ખૂટી હતી અને પાણી આપોની માંગ સાથે મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી અને રોડ પર…

ઉત્તરાયણ પર્વ નિમિત્તે ફૂડ પેકેટ વિતરણ

વાંકાનેરમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા AAA ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગરીબ પરિવારના બાળકો ચીકી, લાડુડી, સીંગપાક, સેવમમરા અને મમરાના લાડવા જેવો પૌષ્ટિક નાસ્તો જમી શકે તે માટે ગ્રુપના સભ્યોએ શહેરનાં સ્લમ વિસ્તારોમાં જઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. કમલ…

આવકનો દાખલો મેળવવા માટેની સરળ પ્રક્રિયા

વાંકાનેર: આવકનો દાખલો મેળવવા અરજદારોને ઘણા ધક્કા થતા હોય છે, ત્યારે આ માટેની સરળ પ્રક્રિયા જાણીએ આવકનો દાખલો મેળવવા જરૂરી પુરાવા ૧) અરજદારનો આધાર કાર્ડ ૨) અરજદારનું રેશનકાર્ડ ૩) અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબિલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકરાર) ૪)…

મંત્રીશ્રી બાવળિયાના હસ્તે કામોનું ખાતમુહૂર્ત

૯૮૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈમાં લાભ થશે રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે થનાર નવીનીકરણ થકી ઠિકરીયાળા અને મેસરિયાની યોજનાઓની આવરદામાં ૫૦ વર્ષનો વધારો થશે વાંકાનેર : કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા નાની સિંચાઈ…

ગુજરાત ગૌણ સેવા મંડળની ભરતીની જાહેરાત

ગુજરાતમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવાલય ક્લાર્ક ની ભરતી કરાશે ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો…

મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘના હોદેદારો

વાંકાનેરમાં પ્રાંત અધિકારી શિરેસીયાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા મહિલા ઉત્પાદન સંઘ 305 મંડળીઓનું સંગઠન મોરબી : મોરબી જિલ્લા મહિલા ઉત્પાદન સંઘની ચૂંટણી સમરસ થયા બાદ આજે યોજાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં બન્ને પદ મહિલાઓના ફાળે ગયા હતા…

નકલી ટોલનાકા: નાના પકડાયા મોટા માથ્થા બાકી

વઘાસિયાના રવિરાજસિંહ અને હરવિજયસિંહની વિધિવત ધરપકડ કરતી એલસીબી પોલીસ વાંકાનેર : બામણબોર – કચ્છ નેશનલ હાઇવે ઉપર વઘાસીયા નજીક સરકારી ટોલનાકાની સમાંતર સિરામિક ફેક્ટરીમાંથી બારોબાર રસ્તો કાઢી નકલી ટોલનાકું ચલાવવા પ્રકરણમાં અંતે લાંબા સમયગાળા બાદ બે આરોપીઓ મોરબી એલસીબી ટીમે…

પશુપાલન માટે મળશે 1 લાખ 60 હજાર રૂપિયા

પશુ શેડ યોજના માટે મનરેગા જોબ કાર્ડ હોવું આવશ્યક સરકાર પશુપાલન માટે 1 લાખ 60 હજાર રૂપિયા આપી રહી છે, અહીંથી અરજી કરો, તમને તરત જ લાભ મળશે, સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે. આ યોજના…

મહીકામાં ખેતીવાડી ફિડરોમાં દિવસની લાઈટ અપાશે

સરપંચશ્રીની પી.જી.વી.સી.એલ. ખાતા પાસે સફળ રજુઆત વાંકાનેર: તાલુકાના મહીકા ગામની સીમમાં ગઈ કાલે અને અગાઉ પણ દીપડાએ દેખા દીધી હતી, આથી રાત્રીના વાડીઓમાં પાણી વાળતા ખેડૂતોમાં દહેશત ઉભી થઇ હતી. આ બાબતે સરપંચશ્રીએ સંબંધિત ખાતા સમક્ષ રજુઆત કરી હતી. યાદી…

દોઢ વર્ષ બાદ કોરોનાની રાજ્યમાં દસ્તક

નવો વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટથી અલગ છે ગુજરાતમાં કોરોનાં વાયરસે ફરી દેખાદીધી છે. ત્યારે કેરળ બાદ હવે ગુજરાતમાં નવા વેરિઅન્ટને કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા બંને કોરોનાં સંક્રમિતને હોમ આઈસોલેટ કરી તેઓની સારવાર હાથ ધરી છે. 2020થી લઈને 2022 સુધીનો સમયગાળો…

ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા

હૃદય રોગ-કાર્ડિયાક એરેસ્ટના કારણે યુવાનોના મોતની સંખ્યા વધી ગુજરાતમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા છે. જેમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગની તકલીફ વકરતા રોજના 172ને બદલે 218 કેસ સામે આવ્યા છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં સૌથી વધુ ઈમરજન્સી કોલ્સ મળ્યા છે.…

લોકસભા ચૂંટણી પહેલા કોળી સમાજની બેઠક મળી

ચૂંટણીઓને લઈને બેઠકોનો દોર શરૂ કોળી સમાજની બેઠક ગાંધીનગરમાં યોજાઈ ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ગઈ કાલે એક મોટી બેઠક યોજાઈ ગઈ હતી. હકીકતે સર્કિટ હાઉસમાં રાજુલા-ખાંભા-જાફરાબાદના ધારાસભ્ય અને રાજ્યમાં કોળી સમાજના પ્રમુખ આગેવાન મનાતા હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં અખિલ ભારતીય કોળી…

ત.ક.મંત્રી ગ્રેજ્યુએટ તો રાજકારણીઓ કેમ નહીં?

3437 તલાટી-કમ-મંત્રીની જગ્યા માટે 23.40 લાખ ઉમેદવારો ઉમટી પડ્યા હતા વાંકાનેર: તાજેતરમાં સરકારે તલાટી-કમ-મંત્રી માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ હોવાની લાયકાત નક્કી કરી છે. જે અગાઉ 12 પાસની લાયકાત હતી. આથી લોકોમાં એવો વ્યંગ થઇ રહ્યો છે કે ત.કે.મંત્રી ગ્રેજ્યુએટ તો…

અપહરણ-પોકસોમાં આરોપીના શરતી જામીન મંજૂર

દારૂ અંગેના ગુન્હા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬,૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસો એકટની કલમ ૫ (એલ), ૬ અને પોકસો કેશ નં. ૪૪/૨૩ ના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો થયેલ છે આ કેસની મળતી માહિતી મુજબ…

ભેરડા ગામે એક હડકાયા કૂતરાનો આતંક

46 જેટલા માલઢોર તથા 9 જેટલા માણસને બચકાં ભર્યા વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો, જેમાં ગતરાત્રીના હડકાયા બનેલા એક કુતરાંએ ગામના અલગ અલગ માલધારીઓના ગાય, ભેંસ, બકરા સહિતના 46 જેટલા માલઢોર તથા નવ જેટલા માણસને બચકાં…

ત્રણ દિપડા ઘૂસી આવી વાછરડાનું મારણ કર્યું

ભયના ઓથાર નીચે જીવતા લોકો વાંકાનેર: શિયાળાની ઠંડીની શરૂઆત થતા જ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક શરૂ થઈ ગયો છે, જેમાં વાંકાનેરના મહિકા અને હોલમઢ વચ્ચે આવેલી કાબરાની ધાર પાછળ વાડીમાં એકસાથે ત્રણ દિપડા ઘૂસી આવી એક વાછરડાનું મારણ કર્યું…

રાણેકપરમાં ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું

સરકારની વિવિધ યોજનાઓના લાભથી લાભાન્વિત થતાં રાણેકપરના ગ્રામજનો વાંકાનેર: વિકસિત ભારતના સંકલ્પની સાથે સરકારશ્રીની વિવિઘ જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે કાર્યક્રમ યોજાયો…

સફાઈ કામદારોને આવાસ માટે સહાય મળશે

રૂ. ૧,૨૦,૦૦૦ નો ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ ફાયદો વાંકાનેર: રાજ્યના સફાઈ કામદારો તથા તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે તે માટે રાજ્ય મા ડૉ.આંબેડકર સફાઈ…

પાન-આધારકાર્ડ લિન્ક નહીં હોય તો

પ્રોપર્ટી ખરીદનારાએ 20 ટકા ટીડીએસ ભરવો પડશે ઘણા પ્રોપર્ટીના દસ્તાવેજ કરનારાઓને આ નિયમની ખબર ન હોવાથી પ્રોપર્ટી ખરદનારાઓને નોટિસો મળી રહી છે અમદાવાદઃ ગુજરાતમાં પ્રોપર્ટીના વેચાણને લીધે સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે. કારણ કે નક્કી કરેલી જંત્રી પ્રમાણે લોકોએ…

અન્નપૂર્ણા યોજનામાં ભરપેટ ભોજન લેતા લોકો

રોજ 80 થી 100 જેટલા લોકો લાભ લ્યે છે વાંકાનેર: સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અન્નપૂર્ણા યોજનામા વાંકાનેર ખાતે મધ્યમ મજૂર ગરીબ વર્ગના લોકોને આ કારમી મોંઘવારીમાં ફક્ત રૂપિયા પાંચમા બે શાક, રોટલી, અથાણું, ભાત અને ગોળ ભરપેટ ભોજન આપવામાં…

દારૂ પીવાનાં કેસમાં આરોપીને છ મહિનાની સજા

વાંકાનેર કોર્ટ દ્વારા દાખલારૂપ ચુકાદો વાંકાનેર: ગુજરાતમાં દારૂના સમાચાર વગરનો કોઈ દિવસ જોવા ન મળે, પિયાસી લોકો પણ પીધા પછી પકડાવવામાં શોભ કે ડર અનુભવતા નથી. મોટા ભાગના દારૂ પીવાના કેસમાં આરોપી નિર્દોષ છૂટી જતા હોય છે, ત્યારે નામદાર વાંકાનેર…

10 વર્ષ જુના આધાર કાર્ડને અપડેટ કરાવી લો

જો અપડેટ કરાવ્યાને 10 વર્ષ થઇ ગયા છે તો પણ ફરી 14 ડિસેમ્બર સુધીમાં અપડેટ કરાવો તમારો મોબાઈલ નંબર, નામ અને સરનામું અપડેટ કરાવાનું રહેશે નવી દિલ્હી: આધારકાર્ડને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે. જો આધારકાર્ડ દસ વર્ષ પહેલા બન્યું…

લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધની માગ HCએ ફગાવી

મંદિરોમાં પણ આરતી કરવામાં આવે છે, શું આનાથી ધ્વનિ પ્રદૂષણ નથી થતું? અઝાન પર પ્રતિબંધ અંગે હાઈકોર્ટની ટિપ્પણી અઝાનના કારણે ધ્વનિ પ્રદૂષણની બાબત માનવાનો પણ ઇન્કાર અમદાવાદ: હાઇકોર્ટે મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાનને લીલીઝંડી આપી હતી. હાઇકોર્ટે અરજદાર પક્ષની મસ્જિદો પર…

ચીનમાં ફેલાયેલી નવી બીમારીથી દેશમાં એલર્ટ

રહસ્યમય ન્યુમોનિયા દુનિયા માટે ખતરો ચીનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્થિત લિયાઓનિંગ પ્રાંતમાં બાળકો ઝડપથી બીમાર પડી રહ્યા છે. આ રોગ દરમિયાન બાળકોમાં ફેફસામાં બળતરા, તાવ, ઉધરસ અને શરદી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ચાઇનીઝ અધિકારીઓ અને અન્ય ઘણા આરોગ્ય નિષ્ણાતોએ…

નુક્શાનીનું લોકોને વળતર આપવા માંગ

શકીલ પીરઝાદાએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો વાંકાનેર: ડિરેક્ટર અને પુર્વ પ્રમુખ: માર્કેટ યાર્ડ, વાંકાનેર તથા મહામંત્રી: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ શ્રી શકીલ પીરઝાદાએ તાજેતરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુક્શાનીનું સર્વે કરાવી વળતર આપવા મુખ્ય મંત્રીને પત્ર લખી માંગ કરી…

કમોસમી વરસાદથી તાલુકામાં કરોડોની નુકશાની

ત્રણ જગ્યાએ દીવાલો તૂટી: ૪૭ મકાનોમાં નુકસાની થઈ હોવાની માહિતી વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર માવઠાના કારણે મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. ભારે પવન સાથે આકાશમાંથી બરફના ગોળા એટલે કે કરા પડ્યા હતા જેના…

અધિકારી લાંચ માંગે તો જાણ કરો 1064 ઉપર

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હેલ્પ લાઈન નંબરનું પ્રજા જાગૃતિ અભિયાન વાંકાનેર: વિવિધ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં સરકારના ધારા ધોરણ મુજબ કાર્ય પદ્ધતિ સાથે પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવતી હોય છે, ધનવાન બનવાની લાયમાં સરકારી અધિકારીઓ દ્વારા કામગીરી અંગે લાંચ રુશ્વત…

ઢુવા ગામે PGVCL નું સબ ડિવિઝન આવશ્યક

અનેક ઓદ્યોગીક એકમો અને સ્થાનિક પંથકને માટે સુગમતા રહે વાંકાનેર: તાલુકાનું ઢુવા ગામ, જે વાંકાનેર તાલુકાનું ઉદ્યોગ ક્ષેત્રે મોટું ગામ ગણાય છે એ ઢુવામાં જો પીજીવીસીએલનું સબ ડિવિઝન અલગથી મૂકવામાં આવે તો પાવરલોડ પણ ઓછો થાય અને આ પંથકમાં ખેડૂતો…

દોઢ માસ પૂર્વે ભાગેલું પ્રેમી યુગલ ખંડિત

દારૂ અને વાહન અંગેના ગુન્હા વાંકાનેર: આંખોમાં મોટા અને રંગીન સપના જોઈ વિદ્યાનગરથી દોઢ માસ પૂર્વે ભાગેલા શૈલેષ અને કોમલ નામના બે પ્રેમી પંખીડા ઉડાન ભરી ભાગીને વાંકાનેર પાસે ઢુવામાં આવી ગયા હતા અને સિરામિક ફેકટરીમાં રહીને કામ કરતા હતા…

દેવ દિવાળીએ તુલસીજીના લગ્ન યોજાશે

ભાટિયા સોસાયટીમાં ભગવાન શાલિગ્રામ શ્રી વિષ્ણુ તથા ભગવતી શ્રી વૃંદા ( તુલસીજી ) ની સગાઈ તથા રૂપિયો નાળિયેર વિધિ થઈ સંપન્ન ભગવતીને લગ્ન સમયે આપવાનો કરિયાવરનું આણું પાથરવામાં આવેલ, જેને નિહાળવા મહિલાઓ સહિત લોકો ઉમટી પડયા હતા વાંકાનેર : સનાતન…

30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને ઈજાફો

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગુજરાત સરકારનો નિર્ણય 1 જાન્યુ. 2006થી 31 ડિસે.2022 સુધી નિવૃત્ત થયેલાને લાભ કર્મચારીઓને 30 જૂનનો ઈજાફો પેન્શનમાં મળવાપાત્ર ગાંધીનગર: રાજ્યના નાણાં વિભાગનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, 30 જૂને વયમર્યાદા…

કેન્‍દ્ર સરકારે ૨૦૨૪ની રજાઓ જાહેર કરી

નવી દિલ્‍હી: ૩ જુલાઈ, ૨૦૨૩ ના રોજના ઓફિસ મેમોરેન્‍ડમ મુજબ, કેન્‍દ્ર સરકારની વહીવટી કચેરીઓ ૨૦૨૪ દરમિયાન નીચે સૂચિબદ્ધ રજાઓનું પાલન કરશે. કેન્‍દ્ર સરકારની રજાઓની સૂચિ ૨૦૨૪ અનુસાર, દિલ્‍હી/નવી દિલ્‍હીમાં ઓફિસો માટે ઈદ ઉલ ફિત્ર, ઈદ ઉલ અઝહા, મોહરમ અને ઈદ-એ-મિલાદના…

બુધવારે હ. કાસિમઅલી બાવાસાહેબનો ઉર્સ મુબારક

વાંકાનેર: હજરત પીર સૈયદ કાસિમઅલી મીરૂમીયા બાવા (રહેમતુલ્લાહ અલયહ)નો ૫૯ મા સંદલ/ ઉર્સ પ્રસંગનો પ્રોગ્રામ નીચે મુજબ છે… (૧) કુરઆન ખાની:- તા ૨૦/૧૧/૨૦૨૩ સોમવાર ઈશાની નમાઝ બાદ 9:00 કલાકે રાખવામાં આવેલ છે (૨) સંદલ શરીફ:- તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ને મંગળવાર બપોરે…

પંચાસિયામાં શનિવારે જશને ગૌષે આઝમ

નડિયાદથી મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ તકરીર ફરમાવશે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે તા: 11-11-2023 શનિવારના ઇશાની નમાઝ બાદ બચ્ચાઓની હોસ્લા અફજાઈ માટે એક ધાર્મિક પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ (નડિયાદ), આલીમે નબીલ હઝરત અલ્લામા મૌલાના…

વાંકાનેર શહેરના 26 ટેન્ડર બહાર પડયા

વિવિધ વિસ્તારોમાં સીસી રોડ, પેવરબ્લોક રોડ અને ડામર રોડ નો સમાવેશ (1) વાંકાનેર વિસ્તારમાં દેવીપૂજક વાસમાં મચ્છુ નદીમાં સ્નાન ઘાટના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેની છેલ્લી તારીખ આજની 08/11/2023 છે, એસ્ટીમેટ 1070564 રૂપિયા છે, ડિપોઝીટ 10710 રૂપિયા…

કોના પાપે દિવાળી સમયે જ પાણીકાપ?

બોલો! ફૂટ વાલ્વ ફરતે જામી ગયેલી શેવાળ હટાવવા પાણી બંધ રાખવા લેવાયો નિર્ણય વાંકાનેર પાલિકા દ્વારા તા. ૨૮ થી ૩૧ સુધી સુધી ચાર દિવસ પાણી વિતરણ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવતાં લોકોમાં ભારોભાર નારાજગી વ્યાપી ગઇ છેે, તહેવારો નજીક…

એસ.ટી. કર્મચારીઓ દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર

વાંકાનેર: એસ.ટી. નિગમના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સબબ આંદોલનના મંડાણ કરવામાં આવેલ છે, જેમાં વાંકાનેર એસ.ટી. ડેપો યુનિયન પ્રમુખ જયુભા ડી. જાડેજાની આગેવાની હેઠળ જયદેવસિંહ જાડેજા (જે.જે.) મહેબુબભાઇ લહેજી, નરેન્દ્રસિંહ જાડેજા, જે.બી.ઝાલા, ગુલાબભાઇ બરેડીયા, હિતેષભાઇ પરમાર, રહીમભાઇ પરમાર, જયદેવસિંહ ઝાલા,…

સિંચાઈ યોજના અને મચ્છુ-1 માટેના ટેન્ડર

મેસરિયા અને વેસ્ટ વેર અને ડેમ પ્રોટેક્શનના કામ માટેના ટેંડર બહાર પડયા વાંકાનેર તાલુકાના મેસરિયા નાની સિંચાઈ યોજનાના વેસ્ટ વેર અને ડેમના સંરક્ષણના કામના પુનઃસ્થાપન કાર્ય માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર આમંત્રિત કરવાની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ…

રીક્ષા અકસ્માત અને રેલવે ટ્રેક પર આપઘાત

રીક્ષાને ટ્રક ચાલતે હડફેટે લેતા સારવારમાં સૌરાષ્ટ્ર મેઈલ હેઠળ ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર નજીક સન-રે સીરામીક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા ચલાવીને જઇ રહેલા અશોક શામજીભાઈ માલકીયા (ઉંમર ૩૪) ૨હે વાંકાનેર વાળાની…

પેલેસ્ટાઇનની લડાઇ સાદી ભાષામાં સમજો

પેલેસ્ટાઇનના લોકોની આઝાદીની લડાઈ છે- સ્વતંત્રતા સંગ્રામ છે! નેહરુજી, ઇન્દિરાજી, અટલજી સહિતના ભારતના વડાપ્રયાનોએ સ્વીકાર્યું છે કે ઇઝરાયેલ પેલેસ્ટાઇનની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો છે પેલેસ્ટાઇન દેશ 1946 થી 2005 સુધીમાં આવી રીતે ઘટતો ગયો છે. જે નકશામાં દર્શાવવામાં આવ્યું…

આટલા બધા સ્પીડ બ્રેકરો હોય ખરા?

વાહન ચાલકો પરેશાન નવા નખાયેલા સ્પીડ બ્રેકરો સુગમતાને બદલે સમસ્યા સરકારી દવાખાનાથી રેલવે સ્ટેશન સુધી અધધધ.. 35 સ્પીડ બ્રેકરો નાની શેરીમાં બનાવવાને બદલે મેઈન બજારમાં બનાવવામાં આવેલ છે ચીફ ઓફિસરને માલુમ થાય કે સ્પીડ બ્રેકરની જો સંખ્યા ઓછી કરાશે તો…

કરાર આધારિત કર્મચારી માટે સરકારની જાહેરાત

આવા કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો અપાશે રૂ.14 લાખની સહાય વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને મળશે લાભ ગાંધીનગર: રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને આર્થિક…

જો આવતી કાલે આવો મેસેજ આવે તો…

ગભરાશો નહીં: આ સરકારનો ટેસ્ટિંગ મેસેજ હશે સમગ્ર રાજ્યમાં 16 ઓક્ટોબર, 2023 સોમવારના રોજ સવારે 11 કલાકે Large Scale Testing of Cell Broadcast થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની…

શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર મુદ્દે હજુ નાટક !

તપાસમાં માત્ર દેખાડો જ થતો હોવાની છાપ ઉપસી રહી છે આગેવાનોએ સીવી લીધેલા મોઢા લોકોને અકળાવનારા છે વાંકાનેરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી શિક્ષણ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવેલ છે. ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, આરટીઈ મુજબ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને…

૧૫ ઓક્ટોબરથી સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

સ્વચ્છતા એજ સેવા અભિયાન બે માસ ચાલશે: કલેક્ટર બસસ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કોર્ટ સંકુલ‚ પોલીસ વિભાગ, મામતલદાર, અલગ-અલગ કચેરીઓ, જાહેર ટોયલેટ, નદી પટમાં સફાઇ કરાશે વાંકાનેર: ૧૫ ઓકટોબરથી આગામી ૨ માસ સુધી ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા…

નવરાત્રી અંતર્ગત શાંતિ સમિતિની મીટીંગ મળી

સરકારની ગાઈડલાઇન્સ મુજબ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અંતર્ગત તહેવારોને ધ્યાને રાખી વાંકાનેરમાં નવરાત્રી અંતર્ગત શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાં દર વર્ષની જેમ રાબેતા…

મતદાર યાદીનો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

27 ઓક્ટોબર 2023થી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરવામાં આવશે અમદાવાદ: ભારતીય ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે 27 ઓક્ટોબર 2023થી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરવામાં આવશે. આ મતદાર યાદી ક્લેક્ટર કચેરી, મતદાર…

જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરવા માંગ

TET અને TAT ઉમેદવારો વતી આવેદનપત્ર અપાયું કાયમી ધોરણે નિમણુંક મળતી ના હોઈઉમેદવારોનું અને પરિવારનું ભવિષ્ય જોખમાય છે વાંકાનેર: જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરી TET અને TAT ઉમેદવારોની કાયમી ભરતી કરવા અંગે અકીલ સિપાઈ, સોહેલ બાદી અને ગુલનાઝ શેરસીયાએ…

તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મીએ

તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓક્ટોબર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે વાંકાનેર : લોકોની ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાએ યોજાતો ઓક્ટોબર-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૫/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ વાગ્યે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે. આ…

મોરબી સીરામીક હબ કે સીલીકોસીસ હબ ?

કણકોટના ઉસ્માનગનીનું સંબોધન મોરબીમા પીપલ્સ ટેર્નીંગ એન્ડ રીસર્ચ સેન્ટર ( PTRC ) દ્વારા તારીખ – ૨૯/૦૯/૨૦૨૩ “ સીલીકોસીસ પીડીત આપવીતી ” કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૨૮ સીલીકોસીસ દર્દી અને ૧૩ વિધવા બહેનો જેમના પતિઓ સીલીકોસીસના કારણે અવસાન પામ્યા…

હવે ભૂકંપ પહેલા જ થઇ જશે તમને જાણ

Google મોકલી આપશે Alert, જાણો સંપૂર્ણ માહિતી ધરતીકંપ આવે એટલે ઘણી જગ્યાએ મોટું નુકસાન પહોંચતું હોય છે. આ એક એવી આફત છે જે જ્યારે પણ આવે ત્યારે તે પોતાની સાથે વિનાશ લાવે છે. ભારતે છેલ્લી સદીના કેટલાક સૌથી મોટા ભૂકંપનો…

ઓપરેશન માટે દવાખાનામાં મદદની અપીલ

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના દેકાવાડિયા ગુલામમુસ્તુફા ફતેભાઈ (ઉ. વ. 42) ને વાલના ઓપરશન, યુરિનની કોથળી તેમજ કિડનીની બિમારી છે. આ બિમારીના ઓપરેશન માટે કુલ ત્રણ ઓપરેશન આવે તેમ છે. જેમાં અંદાજે ૧૦ લાખ રૂપિયાની જરુરિયાત હોવાથી મદદ માટેની અપીલ…

શેગ્રીગેશન શેડ-કંપોસ્ટપીટનું નિર્માણ કરી લોકાર્પણ

વાંકાનેર તાલુકાના પંચાસર અને જેપુરનો સમાવેશ રાષ્ટ્ર વ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૩ની ‘ગાર્બેજ…

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિની ઉજવણી

વાંકાનેરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે આજરોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષસ્થાને પંડીત દીનદયાળ જન્મ જયંતિ નિમિતે ભાવ પૂર્વક દિપ પ્રાગટય કરી પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય સોમાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, પાલિકા પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ…

કોવિડ કરતા વધુ ખતરનાક રોગની દસ્તક

આ રોગ કોવિડ કરતા 20 ગણો વધુ ખતરનાક: WHOએ જાહેર કર્યું એલર્ટ ફરી એકવાર ખૂબ જ ખતરનાક રોગનો ખતરો સમગ્ર વિશ્વમાં મંડરાઈ રહ્યો છે. જેને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એલર્ટ જાહેર કર્યું છે. આ નવી બીમારીઓને X નામથી…

નવરાત્રિ દરમિયાન અતિભારે વરસાદ: અંબાલાલ

એક બાદ એક વાવાઝોડાના કારણે રાજ્યમાં રહેશે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતાં જણાવ્યું કે, રાજ્યમાં નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા સર્જાશે. જેમાં એક બાદ એક વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદ રહેશે. અરબી…

બિનઅનામતમાં મુસ્લિમની 22 જ્ઞાતિ

ગુજરાતમાં કુલ બિનઅનામત જ્ઞાતિઓ ૬૯ ગાંધીનગર: ગુજરાત સરકારે બિનઅનામત જ્ઞાતિઓનું લીસ્ટ જાહેર કર્યું છે, જેમાં કુલ ૬૯ બિનઅનામત જ્ઞાતિઓ છે. લીસ્ટમાં સામેલ જ્ઞાતિઓને સર્ટીફીકેટ અપાશે. જેથી આ જ્ઞાતિઓ સરકારની બિનઅનામત વેલ્ફર સ્કીમોના લાભ લઈ શકે. નીચે આપેલા લિસ્ટમાં મુસ્લિમની 22…

ક્લાર્કની બદલીના ઓર્ડર કરતા કલેકટર

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા ક્લાર્કની જિલ્લા કલેકટર દ્વારા બદલીઓ કરવામાં આવી છે. જેમાં કલેકટર કચેરી, પ્રાંત તેમજ મામલતદાર કચેરીઓ ખાતે ફરજ બજાવતા 18 ક્લાર્કના બદલીના ઓર્ડર થયા છે, જેમાં વાંકાનેરના નીચે મુજબનો…

પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી

સાંસદ અને જૈન સમાજના અગ્રણીઓ વરઘોડામાં જોડાયા વાંકાનેર: શહેર તથા તાલુકામાં વસવાટ કરતા જૈન સમાજ દ્વારા આજરોજ પ્રભુશ્રી મહાવીર જન્મ કલ્યાણક દિન તેમજ પર્વાધીરાજ પર્યુષણ પર્વ તથા ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનો અહિંસા પરમો ધર્મનો સંદેશો સમગ્ર વિશ્વમાં ફેલાય તે…

જસુભાઈ ગોહેલ તરફથી ગણેશ ચતુર્થીની શુભેચ્છા

વાંકાનેર તાલુકાના ધર્મનગર ગામના કોળી સમાજના ઉત્સાહી આગેવાન અને કોંગ્રેસ પ્રમુખ જસુભાઈ ગોહેલ તરફથી ગણેશ ચતુર્થીની શુભ કામનાઓ લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

નવઘણ મેઘાણી તરફથી ગણેશ ચતુર્થીની શુભેચ્છા

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામના કોળી સમાજના પીઢ આગેવાન, રાજકોટ જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ, મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય નવઘણ મેઘાણી તરફથી ગણેશ ચતુર્થીની શુભ કામનાઓ લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

કિસાનોના પ્રશ્ને કલેક્ટરશ્રીને આવેદનપત્રો અપાયા

યાર્ડમાં મંગળ / બુધ રજા વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર ચૂકવવા અંગેની વાંકાનેર માર્કેટ યાર્ડ તરફથી કરવામાં આવી છે. બીજી માંગણી શકીલ પીરઝાદા દ્વારા તા.1/9/2023 ના રોજ કલેક્ટરશ્રી સમક્ષ વાંકાનેર અને ટંકારા તાલુકાને…

વાંકાનેરમાં એકાદ ઈંચ જેટલો વરસાદ

વાંકાનેર: મોડી રાતથી વાંકાનેર પંથકમાં ધીમીધારે વરસાદ ચાલુ થયો છે, જે સવાર સુધી જ સતત ચાલુ રહ્યો હતો અને હજુ પણ ચાલુ છે. વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકામાં ગત મોડી રાત્રે થી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ક્યારેક ક્યારેક વધુ…

પગ પર ટ્રકનું ટાયર ફરી વળ્યું

વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામ પાસેના તિરૂપતિ પેટ્રોલ પંપ પાસે ઢુવા નજીક રોડની સાઈડમાં ઉભેલા એક યુવાન અકસ્માતનો ભોગ બન્યો છે. આ બનાવમાં મળેલી વિગતો મુજબ દીપાભાઇ પરશુરામભાઈ ભીલ (ઉમર ૨૩) મૂળ (રહે.રાજસ્થાન)ના પગ ઉપરથી ટ્રકનું ટાયર ફરી…

સિંધાવદર પાસે નદીમાં કોઈએ કેમિકલ ઠાલવ્યું

પ્રદુષણ બોર્ડના અધિકારીઓ પાણીનો નમૂનો લઇ ગયા આ પાણીનો ઉપયોગ ન કરવા અપીલ ટેન્કરના નંબર પણ ગ્રામજનો પાસે છે વાંકાનેર: તાલુકા સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસોઇ નદીમાં ગતરાત્રીના કોઇ અજાણ્યા શખ્સો કેમિકલ ભરેલ ટેન્કરને સાતપુલ નજીક નદીમાં ઠાલવી જતાં…

મા. યાર્ડ મતદાર અંગેના નિયમો બદલાયા

કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો ચૂંટણી લક્ષી નોંધાયેલ મંડળીઓ મતદાર યાદીમાં આવી શકશે નહિ ગાંધીનગર: સહકાર રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા જણાવ્યું છે કે, મતદાર યાદી અંગેની જોગવાઈઓ સ્પષ્ટ કરવાના હેતુથી કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉના નાણાકીય વર્ષમાં…

તા.પંચા.માં આજે સત્તરમા પ્રમુખ ચૂંટાશે

એક-એક વાર અપક્ષ અને ભાજપ; બાકી કોંગ્રેસના પ્રમુખ જ બન્યા છે ૧૯૬૪થી વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વહીવટદાર સહિત અત્યારે સોળમા પ્રમુખ બિરાજમાન છે અને આજે સત્તરમા પ્રમુખ ચૂંટાશે. અત્યાર સુધીમાં સૌથી વધુ (ત્રણ વાર) જોધપરના શ્રીમતી ફાતુબેન યુનુસભાઈ શેરસીયા…

તાલુકા પંચાયત: ચૂંટણીના ફોર્મ ભરાયા

પ્રમુખ ને ઉપપ્રમુખમાં બબ્બે મળી કુલ ચાર ફોર્મ આવતી કાલે મતદાન : પરિણામ લગભગ નક્કી જ છે પીપળિયારાજના ભાજપી કાર્યકર હુસેનભાઇ શેરસીયાએ કોંગ્રેસી મિત્રોને ચા પાઇ કોંગ્રેસના પ્રદેશ અધિકારીઓની સૂચના મુજબ આજે અમે ફોર્મ ભર્યા: યુનુસ શેરસીયા વાંકાનેર તાલુકા પંચાયતના…

હવે રાજકોટ સંસદની ટિકિટ કડવા પાટીદારને?

રાજકોટથી કેન્દ્રીય મંત્રી રૂપાલાને લડાવાશે? સતત બે ટર્મથી ચૂંટાઈ આવતા હાલના સાંસદ મોહનભાઈ કુંડારીયાને રીપીટ કરવા સામે શંકાઓ પ્રવર્તી રહી છે બહુમતિ મતદારો લેઉવા પાટીદારોને મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી સમિતિના વડાનું પદ આપી સાચવી લેવાયા વાંકાનેર: જિલ્લા પંચાયતની…

ગરમ પાણીના ટાંકામાં પડી જતા મૃત્યુ

બીજા બનાવમાં ઢુવા વિસ્તારમાં રહેતા શખ્સનું બાઇક સ્લીપ ત્રણ મહિના પૂર્વે ઓઇલમીલમાં બનેલી ઘટનામાં લાંબી સારવાર બાદ યુવાનનું મૃત્યુ વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલી ઓઇલમીલમાં હેલ્પર તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની યુવાનનો પગ લપસી જતા ગરમ પાણીના ટાંકામાં…

વકફ નોંધણી/મિલકતો અંગેની હેલ્પલાઈન

વકફ બોર્ડમાં નવી નોંધણી, જૂની નોંધણીમાં મિલકતનો ઉમેરો, વકફ મિલકતોના ટ્રસ્ટીઓમાં સુધાર અથવા ફેરફાર માટે અંજારની સંસ્થા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જીલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજની ધાર્મિક તેમજ સામાજિક મિલકતો આવેલી છે, જે મિલકતો…

પોક્સોના ગુનાના આરોપીને જામીન મળ્યા

વાંકાનેર: અહીંના તાલુકા પોલીસ મથકમાં પોક્સોના ગુનામાં સંડોવાયેલ આરોપીએ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટ મંજુર કરતા આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે. જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ તેમજ…

પાડોશીએ લાફો મારતા બે પરિવાર વચ્ચે ઝઘડો

બન્ને પક્ષે સામસામી ફરિયાદ નાની એવી બાબતે મોટું રૂપ ધારણ કર્યું વાંકાનેર : શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક મીરાનગર, ચંદ્રપુર વિસ્તારમાં શેરીમાંથી ફુલસ્પીડે બાઈક લઈને નીકળેલા સગીરને બાઈક ધીમું ચલાવવાનું કહી પાડોશીએ લાફો મારી દેતા સગીરે ઘેર જઈ બનાવ અંગે માતાને…

જેતપરડાથી સગીરાને ભગાડી જનાર ઝડપાયો

વાંકાનેર: મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી AHTU PI તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન તેઓએ બાતમીનાં આધારે વાંકાનેર સીટી પોલીસ…

તારીખ ૧૮ થી ૨૦ તરણેતરનો મેળો ભરાશે

વિદેશીઓ પણ બને છે અહી મહેમાન ગુજરાતના વિશ્વ વિખ્યાત એવા તરણેતરના મેળાની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧૮-૦૯-૨૦૨૩ થી તા. ૨૦-૦૯-૨૦૨૩ દરમ્યાન લોકમેળો યોજાનાર છે.આ મેળા દરમિયાન ત્રણ દિવસ માટે…

તાર ફેન્સીંગ યોજનામાં નિયમ બદલાયો

ખેડૂતો માટે આનંદના સમાચાર હવે 2 હેક્ટર જેટલા નાના ખેતરો સુધી પણ સબસીડી અપાશે નાના સીમાંત ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે આ યોજનામાં સૌથી નોંધપાત્ર ફેરફારો પૈકી એક છે લઘુત્તમ જમીનની જરૂરિયાતમાં ઘટાડો. અગાઉ 5 હેક્ટર કે તેથી વધુ…

નાગાબાવા મેળો આજ સાંજે ખુલ્લો મુકાશે

વાંકાનેર નગરપાલિકાના આ લોક મેળાનું અનેરું આકર્ષણ છે આજ તા.૬/૯/૨૦૨૩ શીતળા સાતમ નિમિતે સાંજે ૭:૦૦ કલાકે વાંકાનેરના નવનિયુક્ત રાજ્યસભા સાંસદ મહારાણા શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે પ્રજા સમક્ષ ખુલ્લો મૂકવામાં આવશે. આ લોકમેળાના કાર્યક્રમમાં પ્રદેશના હોદ્દેદારોશ્રી ઓ, જિલ્લાના હોદ્દેદારોશ્રીઓ, વાંકાનેર તાલુકા/શહેર…

સાંસદને કેટલો પગાર/સુવિધાઓ મળે છે?

મહિનાના પગાર સહિત લગભગ 3 લાખના લાભો કેસરીદેવસિંહ અને મોહનભાઇ કુંડારિયાને રોજના લગભગ 10 હજાર રૂપિયા મળે છે આપણાં ક્ષેત્રનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરવા માટે દર પાંચ વર્ષે આપણે એક સાંસદ સભ્ય ચૂંટી કાઢીએ છીએ. જે આપણાં ક્ષેત્રના પ્રશ્નોને લોકસભામાં વાચા…

હોલમઢ અને સરતાનપરમાં જુગાર રમતા ઝડપાયા

વાંકાનેર: તાલુકા પોલીસે હોલમઢ અને સરતાનપર ગામે ચાલતા જુગાર ઉપર દરોડા પાડી ૭ શખ્સોને રૂ.૩૫ હજારની રોકડ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક શખ્સ નાસી છુટતા તેની શોધખોળ ચલાવવામાં આવી છે. મળેલ માહિતી મુજબ વાંકાનેર…

ચુંબન કરવાના ઘણા બધા ફાયદા છે

જાણો ચુંબનના પ્રકાર અને ખાસિયતો ચુંબનનો ઉપયોગ ઘણીવાર પ્રેમની લાગણી વ્યક્ત કરવા માટે થાય છે ઘણીવાર માતા તેના બાળકને આલિંગન કરતી વખતે કપાળ પર ચુંબન કરે છે કિસના પ્રકારઃ માનવ જીવનમાં કિસનું વિશેષ મહત્વ છે. ચુંબનનો ઉપયોગ ઘણીવાર પ્રેમની લાગણી…

વાંકાનેર તાલુકામાં બે ટોલ પ્લાઝા શા માટે?

સંસદ સભ્યોને અર્પણ બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી.ના અંતરનો નિયમ છતાંય વઘાસીયા ખાતે ટોલ પ્લાઝા કેમ? નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોવું જોઈએ …તો વાંકાનેરવાસીઓના હજારો રૂપિયા બચશે   વાંકાનેર તાલુકાના વઘાસીયા…

જિલ્લામાં અધિકારીઓ ગામોની સમસ્યાઓ જાણશે

ડી.ડી.ઓ. જિલ્લા પંચાયતના અધિકારીઓની ૨૪ ટીમો બનાવશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી શાળા, મધ્યાહન ભોજન વગેરે યોજનાઓનું અમલીકરણ તપાસશે વાંકાનેર: છેલ્લા ઘણા સમયથી સમગ્ર મોરબી જિલ્લામાં નાગરિકો રોડ-રસ્તા સહિતની સમસ્યાઓ રજૂ કરી રહ્યા હતા અને તેનું કોઈ સચોટ નિરાકરણ ન થતું…

જડેશ્વર મેળાનો શુભારંભ કરાવતા કૃષિમંત્રીશ્રી

જડેશ્વર મંદિર ખાતે “મન કી બાત” નો કાર્યક્રમ નિહાળ્યો મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે ભાતીગળ મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ…

પાડોશીના મકાનનું છજુ આપની જમીન પર હોય તો?

અહીં કરી શકશો ફરિયાદ નવી દિલ્હી: આપની જમીન પર બીજો કોઈ વ્યક્તિ બાંધકામ કરે તો તેને દબાણ કહેવાય છે. આ વાત તો બધા જાણે છે પણ જો આપની જમીન પર હવામાં લટકેલા કોઈ આવું બાંધકામ કરે છે, તો શું તેને…

અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના

વાર્ષિક માત્ર 499 રૂપિયામાં 10 લાખનો દુર્ઘટના વીમો મળે છે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો વાંકાનેર: અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના એક એવી યોજના છે જે એક જ વીમા રકમ હેઠળ ઘણા લાભો આપે છે. શ્રમ કરતા શ્રમિકો માટે આકસ્મિક…

આગેવાની સંતો-મહંતોની કે ધારાસભ્યની?

શોભાયાત્રા અંગે લોકોમાં દ્વિધા ધારાસભ્યના અધ્યક્ષસ્થાને શોભાયાત્રાના આયોજન અંગે બેઠક મળી વાંકાનેર શહેરના સમસ્ત માલધારી સમાજ તથા સમસ્ત હિન્દુ સમાજ આયોજીત જન્માષ્ટમી તથા ગણપતિ ઉત્સવની શોભાયાત્રાના ભવ્ય આયોજન અંગે શ્રીરામ કોમ્પ્લેક્સ (ધારાસભ્યના કાર્યાલય) ખાતે હિન્દુ સમાજના વિવિધ અગ્રણીઓ તથા માલધારી…

૨૭મીએ જડેશ્વર ખાતે સૌરાષ્ટ્રનો પ્રથમ મેળો

ઉદ્ઘઘાટનમાં ધારાસભ્યો અને સંસદ સભ્ય હાજરી આપશે મેળાનું ઉદ્ઘઘાટન કુંવરજી બાવળિયા કરશે. રાઘવજી પટેલનું અધ્યક્ષસ્થાન અને ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ હશે વાંકાનેરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલી રતન ટેકરી પર બિરાજમાન સ્વયંભૂ પ્રગટ દેવોના દેવ મહાદેવ જડેશ્વર મહાદેવના સાનિધ્યમા દર વર્ષે…

‘બળાત્કાર’નો હથિયાર તરીકે ઉપયોગ ન થઇ શકે

સહસંમતિથી 15 વર્ષ સુધી બંધાયેલા શારીરિક સંબંધ બાદ થયેલી દુષ્કર્મની ફરિયાદમાં અતિ મહત્વપૂર્ણ હાઇકોર્ટનો ચુકાદો હાલના સમયમાં દુષ્કર્મનો દૂરઉપયોગ થતો હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. સમાજમાં બદનામ કરી દેવાના ઉદેશ્ય સાથે ઘણીવાર ખોટી ફરિયાદો પણ કરવામાં આવતી હોય છે.…

સહારા રિફંડ પોર્ટલ પર 7 લાખ રજીસ્ટ્રેશન

નવી દિલ્હી: સહારા જૂથની ચાર સહકારી મંડળીઓમાં જમા પોતાના પૈસા પરત મેળવવા માટે શરૂ કરાયેલા પોર્ટલ પર અત્યાર સુધીમાં 7 લાખ રોકાણકારોએ નોંધણી કરાવી છે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 150 કરોડ રૂપિયાના દાવા મળ્યા…

આયુષ્યમાન કાર્ડધારકોને દસ લાખની સહાય

11 જુલાઈથી અમલ: 5 થી વધારીને 10 લાખ કરાયા 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 1.67 કરોડ આયુષ્માન…

પાલિકાની જમીનમાં થતું બાંધકામ અટકાવાયુ

દબાણ હટાવવાની કામગીરીની લોકોમાં થઇ રહેલી સરાહના કાર્યવાહી દો દિનકી ચાંદની ન બની રહે અને તમામ દબાણો દૂર કરવામાં આવે એવી લોકલાગણી વાંકાનેર: વાંકાનેરમાં સબ ભૂમિ ગોપાલ કી સમજીને નગરપાલિકાની જમીનમાં મન ફાવે એવા દબાણ કરવા લાગતા ચીફ ઓફિસર ચોકી…

ઈન્ટરનેટના યુગમાં જલ્દી જવાન થાય છે બાળકો

શારીરિક સંબંધની ઉંમર 16 વર્ષ કરો: હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આપી સૂચના મધ્યપ્રદેશ હાઈકોર્ટે ભારત સરકારને છોકરા અને છોકરીની વચ્ચે પરસ્પર સંમતિથી બનતા શારીરિક સંબંધ બનાવવાની ઉંમરને 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની સલાહ આપી છે. હાઈકોર્ટે કહ્યું કે આજનાં સમયમાં…

પિતાએ આશરો આપ્યો: દીકરીને ઉઠાવી ગઈ

પિતાએ જેને આશરો આપ્યો તે મહિલાએ ૧૪ વર્ષની સગીર દીકરી સાથે કર્યું કઈક આવું… વાંકાનેર શહેર નજીક આવેલ સિરામિક ફેકટરીમાં રહેતા શ્રમિક પરિવારે મહિલાને રહેવા માટે મદદ કરી તે મહિલા ૧૪ વર્ષની સગીર દીકરીનું અપહરણ કરી ગયાની પિતાએ પોલીસ મથકમાં…

જિલ્લાના આઝાદીના લડવૈયાઓનું થશે સન્માન

વારસદારોએ સંપર્ક કરવા અપીલ મોરબી જીલ્લા રમત ગમત અધિકારીનો સંપર્ક કરવો મોરબી જીલ્લા રમત ગમત અધિકારી દ્વારા અનોખું અભિયાન શરુ કરવામાં આવ્યું છે જેમાં આઝાદીના મહાન લડવૈયાઓ, વિવિધ સત્યાગ્રહો સાથે જોડાયેલા ક્રાંતિકારીઓના પરિવારના સભ્યોને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.…

વોટ્સએપ પરની 4 ભૂલો જેલભેગા કરશે

સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપતી વિડિયો, ફેક ન્યૂઝ અને બાળ પોર્નોગ્રાફી શેર કરવી આજકાલ ગ્રુપમાં સાચા ખોટા માહિતી આવતી હોય છે, ગમતી માહિતીની ખરાઈ કર્યા વિના લોકો ફોરવર્ડ કરી નાખતા હોય છે. જો તમે વોટ્સએપનો કાળજીપૂર્વક ઉપયોગ ન કરો તો તે…

24 પશુઓના મોત, હાલ સુધી માનવમૃત્યુના સમાચાર નથી

વાંકાનેરમાં આજે સવારે છ વાગ્યા પછીથી વરસાદ શરુ થયો રાજ્યમાં 22 લોકોને ઈજા થઈ છે: કાલથી નુક્સાનીની સર્વે થશે શરૂ : રાહત કમિશનર વાંકાનેર: બિપરજોય વાવાઝોડાએ દ્વારકા અને કચ્છમાં તબાહી મચાવી છે. જો કે હાલ આ વાવાઝોડાની આંખની પાકિસ્તાનમાં પ્રવેશવાની…

વાંકાનેરમાં આજે ૧૨૦નું વાવાઝોડું: હવામાન ખાતું

અત્યારે જખૌથી 180 કિલોમીટર દૂર ભારે વરસાદ પડશે- વાંકાનેરવાસીઓ સાચવજો અન્ય જગાએ ક્યાં કેવું વાવાઝોડુ ફૂંકાશે? સાંજ સુધીમાં કચ્છના જખૌ દરિયાકાંઠે ત્રાટકે તેવી શકયતા વાંકાનેર,તા.૧પ: આજે કચ્છ, જામનગર, દ્વારકામાં અતિશય ભારે વરસાદની, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદની,…

રાહત કેમ્પની મુલાકાત લેતા રાજ્યના નાણામંત્રી

ધારાસભ્ય દ્વારા ચાલતા કેમ્પની રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈએ સમીક્ષા કરી ૫૫૦ થી વધુ લોકો માટે રહેવા જમવાની ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે ધારાસભ્ય દ્વારા બિપોરજોય વાવાઝોડાની આફતમાં લોકોને મદદરૂપ થવાના હેતુ સાથે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે, તેમજ…

કેરળનો શિહાબ પગપાળા મક્કા પહોંચ્યો

8600 KM નું અંતર પૂરું કરવામાં 370 દિવસ લાગ્યા વરસો પહેલા વાંકાનેર તાલુકાના હાજી ખાના બાદીએ પણ પગપાળા હજ કરેલી શિહાબ સાથે અજમેરમાં મુંઝાવરે કરેલી વર્તણૂકનો વિડિઓ ખૂબ વાયરલ થયેલો હાલના સમયે લોકો હજ યાત્રાએ જવા રવાના થઈ રહ્યા છે.…

વાવાઝોડા વખતે શું કરવું અને શું ન કરવું?

નાગરિકો માટે સરકારે દિશાનિર્દશો જારી કર્યા સલામતી માટે સરકાર દ્વારા આપવામાં સૂચનાઓનું પાલન કરવા અનુરોધ મોરબી : ગુજરાત રાજ્યના કાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા નાગરિકો માટે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી…

78 7474 6566 નંબર સેવ કરો અને કમલ સુવાસ ડિજિટલના સમાચાર પૂરા વાંચો

માત્ર હેંડીન્ગ જ વંચાતા હોય તો માત્ર નંબર સેવ કરીને ગુજરાતી ભાષામાં આપ પૂરા સમાચાર વાંચી શકો છો માત્ર ટૂંકા ગાળામાં કમલ સુવાસ ડિજિટલ સાથે જોડાનાર અને જોડવામાં અમને સહકાર આપનાર સૌ શુભેચ્છકોનો આભાર માનીએ છીએ. અમુક મિત્રોની ફરિયાદ હોય…

આ વર્ષે મરચાનો ભાવ તો ડબલ કરતા પણ વધારે, જીરું-હળદરના ભાવ પણ આસમાને

મસાલાના ભાવમાં અસહ્ય વધારાથી કંટાળેલી ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી રહી છે એક તરફ મોંઘવારીના મારથી પ્રજા પીડાઈ રહી છે, ત્યારે મરચું અને જીરા સહિત મસાલાના પણ ભાવમાં અસહ્ય ઉછાળો આવતા બારમાસી મસાલો ભરતા લોકોની હાલત કફોડી બની છે. અત્યારે બારમાસી મસાલો…

લાગે છે કે વાંકાનેરવાસીઓએ ફરી માસ્ક પહેરવા પડશે

H3N2 વાઇરસથી પણ દેશમાં 10 ના મોત થયાના મીડિયા અહેવાલ દેશ અને ગુજરાતમાં પણ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે: આ તબક્કો લાંબો સમય ચાલશે: બીમારી ઘરે ઘરે પહોંચી છે દેશમાં H3N2 ના કેસ હરણફાળે તો કોરોના બિલ્લી પગે આવી રહ્યો છે, ત્યારે…

માનવી જયારે કોઈના પ્રેમમાં પડે છે ત્યારે તેના મગજમાં અને  શરીરમાં શું થાય છે?

પ્રેમ કુદરતની શ્રેષ્ઠ કેમિકલ કોકટેલ છે, પરંતુ પ્રેમના જટિલ વર્તન અને લાગણીની તમામ ગૂંચવણો વિજ્ઞાનથી દૂર રહે છે પ્રેમ એ માનવીની કુદરતી જરૂરિયાત છે.પ્રેમ આપણી લોકપ્રિય સંસ્કૃતિ પર પ્રભુત્વ ધરાવે છે અને અસંખ્ય ગીતો, મૂવીઝ અને સાહિત્ય અને કલાના કાર્યોનો વિષય…

પીએમ કુસુમ યોજનામાં 60 ટકા સબસીડી મળે છે

સોલર પેનલની કુલ કિંમતના 30 ટકા કેન્દ્ર સરકાર જ્યારે 30 ટકા રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. 30 ટકા પૈસા બેંકમાંથી લોન તરીકે લઈ શકાય છે ભારતના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે, સરકારે પીએમ કિસાન જેવી ઘણી યોજનાઓ બહાર પાડી છે, જેમાં…

પ્રેમીઓ અલગ ધર્મના હોવાથી લવ જેહાદ કહેવું ખોટું 

મુસ્લિમ મહિલાને આગોતરા જામીન આપતી વખતે બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણી જો કોઈ છોકરી અને છોકરો અલગ અલગ ધર્મ અને એકબીજાના પ્રેમમાં હોય તો તેને લવ જેહાદ કહેવું યોગ્ય નહીં ગણાય. આવા દરેક કિસ્સાને ધાર્મિક દૃષ્ટિકોણથી જોવું ખોટું છે. લવ જેહાદના આરોપોના કેસની…

વઘાસીયામાં આજે રાજપૂત યુવા સંઘ દ્વારા કાર્યકર્તા શિબિરનું આયોજન

રાજ્યમાંથી ક્ષત્રિય અગ્રણીઓ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે વાંકાનેર: સમગ્ર રાજપુત સમાજના ઉત્કર્ષ માટે અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવે છે. અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા થતા કાર્યોનું આયોજન પૂર્વક અમલીકરણ કરવામાં આવે…

દીકરા નું ખૂન થયા બાદ દીકરીનું પણ મોત થતા જાત જલાવી

બસ સ્ટેન્ડ પાસે આવેલ રોયલ પાર્કમાં કેરોસીન છાંટી વૃધ્ધનો આપઘાત  વાંકાનેર : વાંકાનેર શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા પરસોત્તમભાઈ નાથાભાઇ ચાવડા ઉ.70 નામના વૃદ્ધે ગત તા.23 ના રોજ બપોરના સમયે પોતાના ઘેર કેરોસીન છાંટી જાત જલાવી લેતા…

ન્યાયાધીશોની અરસપરસ અને બઢતી સાથે બદલી

વાંકાનેર- ટંકારા ન્યાયાધીશોની અરસપરસ અને જ્યોતિ બુદ્ધ મોરબી મુકાયા  ગુજરાતની વિવિધ અદાલતમાં કાર્યરત ન્યાયાધીશો બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં મોરબી જીલ્લામાં પણ ન્યાયાધીશોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના ચોથા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ & એડિશનલ સિનિયર સિવિલ તરીકે જ્યોતિ…

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના વેચાણનો ધંધો ધમધોકાર: મહિલાઓ પણ મેદાનમાં

પંચાસીયા, વણજારા, જાલીડા, કાશીપર, સરતાનપર, જડેશ્વર અને પાંચદ્વારકામાં દારૂ વેંચતા આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી 

Content Copying Forbidden !!

error: Content is protected !!