કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વિભાગ

નવાપરાના શખ્સનું માટેલ રોડ પર અકસ્માતમાં મરણ

નવાપરાના શખ્સનું માટેલ રોડ પર અકસ્માતમાં મરણ

મૃતક માર્કેટ યાર્ડમાં મજુરી કામ કરતા હતા નવાપરાનો યુવાન આંકડા લખતા પકડાયો વાંકાનેર: અહીં નવાપરામાં પંચાસર રોડ પર રહેતા અને માર્કેટ યાર્ડમાં મજુરી કામ કરતા શખ્સને માટેલ દર્શન કરી પરત ઘરે આવતા હતા ત્યારે માટેલ ઢુવા રોડ અમરધામ મંદીર સામે…

આંબેડકરનગરમાં છુટ્ટી ઇંટો મારી પગમાં ઈજા કરી

ચંદ્રપુરમાં પાઇપથી માર માર્યાની ફરિયાદ

સમજાવવા જનારને ખેંચીને ઘરમાં લઇ ગયા લાગલગાટ ત્રીજા દિવસે આંબેડકરનગર ચર્ચામાં એક આરોપી પોલીસ લોકઅપ પાસે પીધેલ પકડાયો વાંકાનેર: શહેરમાં લાગલગાટ ત્રીજા દિવસે આંબેડકરનગર ચર્ચામાં આવ્યું છે, ત્રણ દિવસમાં ત્રીજી ફરિયાદમાં આંબેડકરનગરનું નામ આવેલ છે, બનેલ બનાવમાં ત્રણ જણાએ આઘેડને…

નવનિયુક્ત સરકારી માધ્યમિક શિક્ષકોની નિમણૂક

મોરબી જિલ્લામાં 44 નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત મોરબી જિલ્લામાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા શાળા પસંદગી કરનાર 44 નવનિયુક્ત સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં…

દિગ્વીજયનગરના ગુરુકૃપા પરિવારમાં દુઃખદ અવસાન

બેસણું તા.૧૨-૦૬-૨૦૨૫, ગુરૂવારના સ્વ.મંછાબા અજીતસિંહ જાડેજા સ્વ. તા.૧૦-૦૬-૨૦૨૫, સંવત ૨૦૮૧ જેઠસુદ – પૂનમ ને મંગળવાર દિલગીરી સાથ જણાવવાનું કે તા.૧૦-૦૬-૨૦૨૫, મંગળવાર ના રોજ અમારા નાનાભાઇશ્રી અજીતસિંહ ચંદુભા જાડેજાના ધર્મ પત્ની સ્વ. મંછાબા અજીતસિંહ જાડેજા રામચરણ પામેલ છે. પરિવાર જેમનું મંદિર…

વાડાની જમીન ધરાવતો શખ્સ ખેડૂત જ છે

મહિલાઓને ઇલે. સ્કૂટર ખરીદવા 46,000 રૂપિયાની સહાય

ભલે પછી વાડામાં વાવેતર ન થતું હોય વાડાની જમીનને ખેતીની જમીન ગણવા હુકમ ફરમાવતા રાજકોટ કલેકટર વાડાની જમીન સંબંધે ખેડૂત ખાતેદારનો ખરાઈનો ખાતેદારનો દાખલો માન્ય રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બળધોઈ ગામની હકકપત્રકની દાખલ થયેલ વેચાણ વ્યવહારની નોંધ કરવા સંબંધે અરજદાર…

મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી

સરકારી કર્મચારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ નહીં કરી શકાય

તા.૦૩/૦૬/૨૦૨૫ સુધીમાં અરજી કરવી વાંકાનેર તાલુકામાં 10 સંચાલક, 25 રસોયા તથા 23 મદદનીશોની જગા ભરાશે વાંકાનેર: આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, રસોયા તથા મદદનીશોની ખાલી પડેલ જગ્યાએ તદ્દન હંગામી ધોરણે…

ગુજરાતમાં પગપેસારો કરનાર ચેપી રોગ ચાંદીપુરા

બાળકો માટે ખતરનાક અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે આ વાયરસને કારણે ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ છ…

બપોરે 3 વાગ્યા સુધીમાં 46.47 ટકા મતદાન

અમે કર્યું મતદાન: તમે કર્યું?? જો ના તો દોડો (5) રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ બપોરે 3 વાગ્યા સુધીમાં ટંકારા બેઠકમાં 51.39 ટકા, વાંકાનેર બેઠકમાં 48.62 ટકા, રાજકોટ પૂર્વમાં 45.63, રાજકોટ પશ્ચિમ 46.74 રાજકોટ દક્ષિણમાં…

બપોરે એક વાગ્યા સુધીમાં 40.34 % મતદાન થયું

અમે કર્યું મતદાન: તમે કર્યું?? જો ના તો દોડો (4) મતદાન ફરઝ સમજીને અવશ્ય કરીએ એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

અમે કર્યું મતદાન: તમે કર્યું?? જો ના તો દોડો (3)

જેમણે અમારા વોટ્સએપ નં 78743 40402 સિવાય અન્ય નંબર ઉપર ફોટો મોકલેલ હોય તેમને ઉપરના નંબર પર જ ફરી મોકલવો ફોટા સાથે નામ અને ગામનું નામ નહીં હોય તો ધ્યાને લેવાશે નહીં મતદાન ફરઝ સમજીને અવશ્ય કરીએ એક પણ સમાચાર…

અમને ખેતીવાડીમાં દિવસની લાઈટ આપો

દલડી પંથકના પાંચ ગામોની ખેતીવાડીમાં દિવસની લાઈટ આપવાની માંગણી વાંકાનેર: દલડી પંથકના પાંચ ગામના આગેવાનો સહિત લોકોએ આજે મિલ પ્લોટમાં આવેલી પીજીવીસીએલની કચેરીમાં જવાબદાર અધિકારી સમક્ષ ખેતીવાડીમાં દિવસ દરમિયાન લાઈવ આપવા માટે માંગણી કરી છે. આ વિસ્તારોના દિઘલિયા, દલડી, લુણસરિયા,…

આરોગ્ય વિભાગના હંગામીઓને કાયમી કરવા વિચારણા

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સરકારમાં હંગામી જગ્યાઓને કાયમી કરવા તરફ વિચારણા શરૂ કરી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વર્ગ એક થી લઈને વર્ગ ચાર સુધી હંગામી જગ્યાઓ ને કાયમી જગ્યા માં રૂપાંતર કરવા માટેની વિગતો વિભાગ પાસે…

તાલુકામાં 21 નવા પંચાયત મંત્રીઓની નિમણુંક

ટોળમાં શ્રી શેરસિયા વિશાલ રૂગનાથભાઈની નિમણુંક ગાંધીનગર: રાજ્ય સરકારની કચેરીઓમાં વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોમાં રાજ્ય સરકારની કરકસરની નીતિના ભાગરૂપે ૦૫ (પાંચ) વર્ષ માટે ફિક્સ પગારથી સીધી ભરતીની નિમણૂકો કરવાની નીતિ અમલમાં મુકવામાં આવેલ છે. જે સંદર્ભે ઠરાવની બોલીઓ અને…

રાજ્યસભા ચૂંટણી: વાંકાનેરના કેસરીદેવસિંહ ઉમેદવાર

વાંકાનેરવાસીઓમાં આનંદની લાગણી ગુજરાતમાં ત્રણ બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાતા, બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ અને વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાના…

જિલ્લાની અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જાહેરાત

વાંકાનેર તાલુકા યુવા પાંખના પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલાની પસંદગી મોરબી: અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જીલ્લા તથા મોરબી જીલ્લાના પાંચેય તાલુકાની યુવા પાંખની રચના કરવામાં આવી છે ત્યારે યુવા પાંખના પ્રદેશ પ્રમુખ દિગ્વિજયસિંહજી ઝાલા, મહામંત્રી રૂપેન્દ્રસિંહ ઝાલા, પ્રદેશ એડવાઈઝરી કમિટીનાં…

માટેલ ખાતે અષાઢીબીજની ઉજવણી કરવામાં આવશે

માટેલધરાના મહંતશ્રી દ્વારા ભાવભર્યું નિમંત્રણ તા.૧૯ ના “ભવ્ય ડાકલાનો પ્રોગ્રામ’ અને તા. ૨૦ ના માતાજીનું વિશેષ પૂજન તથા બાવનગજની ધ્વજારોહણવિધીનું આયોજન વાંકાનેર: વાંકાનેર તાલુકાના જગ વિખ્યાત યાત્રાધામ માટેલધરા ખાતે આવેલ આસ્થાનું પ્રતીક આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે પ્રતિ વર્ષ મુજબ…

ધો. 12 કોમર્સ માર્ચ – 2023 માં સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન સાથે 5-5 વિદ્યાર્થી ટોપ 10 માં સ્થાન મેળવી ઘી મોડર્ન સ્કૂલે વાંકાનેરને સમગ્ર ગુજરાતમાં ગૌરવ અપાવેલ છે

સમગ્ર ગુજરાત બોર્ડમા પ્રથમ માથકીયા સાજેદાબાનુ નજરૂદીન- પંચાશીયા PR. 99.99     Per. 95.00 %  પ્રથમ વખત વાંકાનેર વિસ્તારના પાંચ-પાંચ વિધાર્થીઓએ સમગ્ર ગુજરાત બોર્ડના ટોપ-૧૦માં સ્થાન મેળવીને વાંકાનેરનુ ગૌરવ વધારેલ છે. સમગ્ર ગુજરાત બોર્ડમા દ્રિતીય ચારોલીયા તેસીન શાહિદ- અરણીટીબા PR. 99.98 …

માટેલના મજૂરને શેઠે માર માર્યો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર માટેલ નજીક આવેલ લિવિંન્ઝા સિરામિક પાસે રહેતા મહેશભાઈ મલાભાઇ રાઠોડ નામના 25 વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થતાં તેને પણ સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. તેણે હોસ્પિટલ ખાતે જણાવ્યા પ્રમાણે રંગપર ગામ પાસે આવેલ ઇમ્પીરીયો સિરામિકના શેઠ…

12 સાયન્સના રિઝલ્ટમાં વાંકાનેર ટોપ 10 વિધાર્થીઓ

ગુજકેટ વાંકાનેર ટોપ-૧૦માં મોર્ડન સ્કૂલના 7, જ્ઞાનગંગા સ્કૂલના 5, વી.એસ.શાહ સ્કૂલના 1 વિધાર્થીને મળ્યું સ્થાન… વાંકાનેર: આજે 12 સાયન્સ અને ગુજકેટનની ગુજરાત બોર્ડ દ્રારા લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. 12 સાયન્સના 2023 ના પરિણામમાં મોરબી જિલ્લાએ મેદાન માર્યું છે મોરબી…

…ત્યારથી અરણીટીંબામાં ભરવાડો રહેતા નથી

બાપા ઉપડયા વાંકાનેર રાજાને રાવ કરવા કુંવરને ઘોડી હાંકવાની મનાઈ થાય નહીં, ઘોડી તો રજપૂતોની ઓળખ કહેવાય રાજાને વાત ખૂંચી. પારખા કરવા પડે. વાત હરીફાઈ સુધી પહોંચી ગઈ અરણીટીંબામાં ધાવડી માતાજીના સ્થાનકે જઈ લીંબા અને તેના બાપાએ લાજ રાખવાની વિનવણી…

ખેડૂતભાઈઓ ! ગુજરાત સિંચાઈ સંઘમાં જોડાઓ અને મેળવો બારે માસ પાણી

24 કલાક સુધી વીજળી મળે એમાં પણ યુનિટ દીઠ ચાર્જ પણ માત્ર 80 પૈસાનો જ વસૂલ કરવામાં આવે છે ગુજરાતે પાણીનો જે કારમાં દુકાળ સહન કર્યો તે ઇતિહાસમાં ક્યારેય ભૂલી નહીં શકાય. ખેડૂતોને ખેતી માટે પાણી મળવું મુશ્કેલ બનતું હતું.…

વોટ્સએપ પર જીવનસાથી કોની સાથે વધારે વાત કરે છે, એ જાણો

ખાનગી મેસેજ કરવો હોય, વીડિયો કોલ અથવા ઑડિયો કોલ જેવી બધી વસ્તુઓ માટે વોટ્સઅપનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા યુઝર્સને નથી ખબર કે વોટ્સએપ પર કયા-કયા ફીચર્સ મળે છે. વોટ્સએપ પર ઘણા ગ્રુપ્સ બનાવવામાં આવે છે. શાળાના મિત્રોનું અલગ, પરિવારનું અલગ અને…

દલડી ગામે ઢોર ચરાવવાની ના પાડતા અજાણ્યો શખ્સ ધારિયા વડે તૂટી પડ્યો

માતા – પુત્ર ઘાયલ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં: ફરિયાદ નોંધાઈ મળતા સમાચાર મુજબ વાંકાનેર તાલુકાના દલડી ગામે ઢોર ચરાવવા બાબતે એક શખ્સ માતા – પુત્ર પર ધારિયાથી હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. મહિલાએ પોતાના વાડામાં ઢોર…

સિંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ- હપ્તો : 4

સિંધાવદરના આથમણે ઝાંપે એક ઘર, એ ઘરમાં રાતનાં બાર પછી રોજ આગના ભડકા દેખાય “રાણી ઉંદરડો ખાઈ અત્યારે ઊંઘે  છે…” દરબારીઓ આ સાંભળી સ્તબ્ધ થઇ ગયા. રાણી કોઈ દિવસ ઉંદરડો ખાય?  ખાટલો ઢાળી હાજીયાણીમાંએ આવેલ મહેમાનને બેસાડી પાણી પાયું. અભરામદાદા ખેતરેથી…

સગર્ભા પત્નીને મૂકી પરત ફરતા યુવકનું અકસ્માતમાં મોત

જાણવા મળ્‍યા મુજબ વિષ્‍ણુ નંદુભાઇ કરીજા (ઉ.વ.૨૨) નામના યુવાનનું વાંકાનેર બાઉન્‍ડ્રી નજીક નવાપરામાં બાઇક અકસ્‍માતમાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. તેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં. તેની પત્‍નિ હાલમાં સગર્ભા હતી. તેણીને વતન જવું હોઇ બીજા લોકો…

શાળા આચાર્યનો પુત્ર જીપીએસસી પાસ થયો

લીંબાળા માલધારી નેશ શાળાના આચાર્યનો પુત્ર બંસી સતાસીયાની ખેતીવાડી અધિકારી તરીકે પસંદગી         વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ,પૂર્વ બી.આર.સી.કો.ઓ.અને માલધારી નેશ શાળાના આચાર્ય અશોકભાઈ સતાસીયાના પુત્ર બંસી સતાસીયાએ તાજેતરમાં Gujarat Public Service Commission જી.પી.એસ.સી.દ્વારા લેવાયેલી પ્રિલીમ,મેઈન્સ અને ઓરલ એક્ઝામમાં ઝળહળતો…

મહંમદજાવીદ પીરઝાદા 2200 મતથી આગળ

મળેલ માહિતી મુજબ જે વિસ્તારની ગણતરી થઇ ગઈ છે ત્યાં જીતુ સોમાણીની ધાર્યા કરતા વધુ મત મળ્યા છે. હવે પછીના વિસ્તારમાં જાવીદબાવાને લીડ મળશે, કેટલી લીડ મળે છે, એ જોવાનું રહેશે. અત્યારે તે 2200 મતથી આગળ ચાલી રહ્યા છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!