કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category Uncategorized

ખેડૂતો માટે P.G.V.C.L ફોલ્ટ સેન્ટરની એક યાદી

વાંકાનેર તાલુકાના ગામડાઓમાં આવેલા પીજીવીસીએલના કુલ 11 S/S માં તારીખ 3 થી 9 સપ્ટેબર દરમ્યાન લાઈટ કાપનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે, આ ટાઈમ જાણવાથી લાઈટના ટાઈમની ખેડૂતભાઈઓને ખબર પડશે. લિસ્ટમાં ટાઇમ જોઈ લેવો. ફોલ્ટ સેન્ટરમાં લાઈટનો ટાઇમ કયો છે,…

મચ્છુ-૧નું પાણી છોડવા બાબતે સિંચાઈની બેઠક

મોરબી ખાતે કાલે સિંચાઈ વિભાગની બેઠકમાં ચર્ચા વિચારણા મોરબી : મચ્છુ-૧ સિંચાઈ યોજનાના કમાન્ડ વિસ્તારમાં ચોમાસમાં પાછલો વરસાદ થયેલ ન હોય ખરીફ સિઝન ૨૦૨૩ ના સિંચાઈના આયોજન માટે, નહેર સલાહકાર સમિતીની કાર્યપાલક ઇજનેરની કચેરી, તાલુકા સેવા સદન રૂમ નં. ૧૫૨,…

મચ્છુ-1 નું પાણી ખેડૂતોને આપવા કોંગ્રેસની માંગ

શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિની કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત વાંકાનેર : વાંકાનેર તાલુકામાં અનાવૃષ્ટિના કપરા સંજોગોમાં ખેડુતોનો પાક બચાવવા મચ્છુ -1 ડેમમાંથી પિયત માટે તાત્કાલીક પાણી આપવાની માંગ સાથે વાંકાનેર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત કરવામાં…

જન્માષ્ટમીની માર્કેટિંગ યાર્ડમાં અઠવાડિયાની રજા

જન્માષ્ટમીની રજા બાબતે માહિતી આપતા યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે તા.04 સપ્ટેમ્બરથી 09 સપ્ટેમ્બર સુધી વાંકાનેર યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે, જે સમય દરમિયાન યાર્ડના તમામ કામકાજ બંધ રહેશે, જેથી આ સમય દરમિયાન ખેડૂતોએ યાર્ડમાં…

ખેડૂતો સાવધાન! જંતુનાશક દવાનાં યુનિટમાં તપાસ

107 ઉત્પાદક યુનિટને નોટીસ, લાખોનો જથ્થો અટકાવાયો ગાંધીનગર: રાજ્યમાં કુલ જંતુનાશક દવાનાં 320 ઉત્પાદક યુનીટમાં આકસ્મિક તપાસ કરવા માટે વિશેષ સ્ક્વોર્ડ તૈયાર કરવામાં આવી હતી. જે સ્ક્વોર્ડ દ્વારા ઉત્પાદક યુનીટ એકમોમાં ઓચીંતી તપાસ કરાઇ હતી. જે અંતર્ગત રાજ્યના 19 જિલ્લાઓમાં…

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખર્ચ્યા 210 કરોડ

કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં કુલ 103.26 કરોડ તો AAPએ 33.8 કરોડનો ખર્ચ કર્યો વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો અને કોંગ્રેસને માત્ર 17 બેઠકો પર જ જીત મળી હતી ચૂંટણી પંચની વેબસાઈટ પર જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર…

વિધવા અને અપરણિત મહિલાઓ શા માટે નથી લગાવતી સિંદૂર

માથામાં સિંદૂર ભરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે: જાતીય ઉત્તેજના વધે છે હિન્દુ ધર્મમાં સિંદૂર ભરવું ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિધિ પછી દુલ્હન પોતાના પતિના જીવિત રહેવા સુધી દરરોજ માથામાં સિંદૂર પુરે છે. સિંદૂર સોળ શ્રુંગારમાંથી એક માનવામાં આવે…

પાંચદ્રારકા ગામે આજે સ્ત્રીરોગ (ગાયનેક)નો ફ્રી નિદાન કેમ્પ

નિદાન તથા દવા ફ્રીમાં અને જો જરૂરી હોય તો સોનોગ્રાફી પણ ફ્રીમાં કરી આપવામાં આવશે કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ- રાજકોટ અને જામેઆ ફાતેમતુઝઝહરા લીલ બનાત- પાંચદ્વારકાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન  વાંકાનેર: રાજકોટમાં આવેલ કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. રૂકમુદીન કડીવાર પોતાના માદરે વતન…

ઇફ્કોના નેનો લિકવીડ ડીએવીપી ને કેન્દ્ર સરકારની મંજૂરી: ખેડૂતોને મોટો ફાયદો

નેનો યુરીયા બાદ નેનો લિકિવડ DAPના પ્લાન્ટ સ્થપાશે ગાંધીનગર : IFFCO નેનો લિક્વિડ DAPને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેના ઉત્કૃષ્ટ પરિણામોને કારણે તેને ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર (FCO) હેઠળ સૂચિત કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે તેના…

“મા” કાર્ડ અને “મા વાત્સલ્ય” યોજનાના કાર્ડ કન્વર્ટ કરી લો: 31 માર્ચ પછી નહિ ચાલે

મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે સરકાર દ્રારા અગાઉ મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવેલી હતી. આ તમામ યોજનાનું આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY-MA)માં સરકાર દ્રારા સમાવેશ કરવામાં આવેલ છે. જેથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!