કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category Uncategorized

ધરમનગર અને ભાટિયા સોસાયટીમાં વીજળી પડી

વાંકાનેર : વાંકાનેરના ધર્મનગરના હરી પાર્કમાં બે મકાન ઉપર વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે. ગઈ કાલે ગાજવીજ અને ભારે વરસાદ વચ્ચે હરીપાર્કમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ વાટકિયા અને મુકેશભાઈ જીવરાજભાઈ વાટકિયાના મકાન ઉપર વીજળી પડતા ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ અને…

આઇ ખેડૂત પોર્ટલ આવતા મંગળવારથી શરૂ થશે

સ્માર્ટ ફોન, પાક સંગ્રહ સ્ટ્રકચર અને પાણીના ટાંકાના બાંધકામમાં સહાયની અરજી કરી શકાશે વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રકચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના હેઠળ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે તે માટેની પ્રક્રિયા આગામી ૧૮…

ગત ધારાસભા લોકસભા મળેલ મતના આંકડા

ધારાસભા 2022 અને લોકસભા 2017 ના આંકડા નીચે આપેલ છે, તેમાં બૂથના નામ પછી શરૂઆતના ત્રણ ખાના ધારાસભા 2022 ના છે જેમાં ભાજપ લાલ કલર, કોંગ્રેસ લીલો કલર અને આપના ઉમેદવારને મળેલ મત જાંબલી કલરમાં છે, તથા પીળા કલરના પટ્ટા…

કુંવરજીભાઈ બાવળીયા કાલે વાંકાનેર તાલુકામાં

માટેલ, ઠીકરીયાળા અને મેસરીયા ગામમાં આગમન થશે વાંકાનેર: જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આવતીકાલે તા. ૦૪ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે વાંકાનેર તાલુકાના માટેલ ખાતે ખોડીયાર મંદીર ખાતે સામાજીક પ્રસંગે…

રેલવેના પ્રશ્નો અંગે વાલજીભાઈની સાંસદને રજુઆત

વાંકાનેર: હસનપરના સામાજીક કાર્યકર વાલજીભાઈ ઉકાભાઈ મદ્રેસાણીયાએ તા: ૦૧-૦૮-૨૦૨૩ના રેલ્વેને લગતા પ્રશ્નો બાબતે સંસદસભ્યશ્રી કેશરીદેવસિંહજી ઝાલા સમક્ષ લેખિત રજુઆત કરી હતી, પાંચ મહિના પહેલા લખાયેલા પત્રના જવાબની અરજદારને રાહ છે. રેલ્વેને લગતા આ પ્રશ્નોની વિગત નીચે મુજબ છે. 1) વાંકાનેર…

અમરાપરમાં 30 જેટલા સીસીટીવી કેમેરા લાગશે

સતાપરના મહિલા સરપંચને પદેથી દુર કરાયા: ગ્રામ પંચાયતમાં ખોટા વાઉચર બનાવ્યા હતા વાંકાનેર: ટંકારા તાલુકાના અમરાપર ગામમાં સીસીટીવી કેમેરા મુકવા માટે મંજૂરી મળી હોવાની માહિતી મળી છે. જાણવા મળ્યા મુજબ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ટંકારા તાલુકાના અમરાપર…

જિલ્લાના 3 ASIની બદલી, નવા 7 PSI મુકાયા

મશાકપુત્રા નજરૂદીન રાજકોટ શહેરમાં મુકાયા વાંકાનેર: પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 523 ASIના PSI તરીકે પ્રમોશન સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાંથી 3 ASIની બઢતી સાથે બદલી થઈ છે. જ્યારે નવા 7 PSI મુકાયા છે. હાલમાં રાજ્ય સરકારે…

જી.પંચા.ની વિવિધ સમિતિઓની આખરે રચના

વાંકાનેરના સરોજબેન ડાંગરોચા જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન થયા ઝાહિરઅબ્બાસ યુસુફ શેરશીયાને ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ તથા શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે સ્થાન મોરબી જીલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિયુક્તિ કરવામાં આવ્યા બાદ વિવિધ સમિતિઓની રચના કરવાની બાકી હોય…

નવા ફોજદારી કાયદાઓમાં પ્રસ્તાવિત બદલાવો

મંગળવારે કેન્દ્ર સરકારે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્‍ય અધિનિયમને સંસદમાં ફરીથી રજૂ કર્યા હતા. આ બિલ ભારતમાં હાલની ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા(સીઆરપીસી) અને ભારતીય સાક્ષ્‍ય અધિનિયમ (ઇન્ડિયન ઍવિડેન્સ ઍક્ટ)ની જગ્યા લેશે. આ બિલ…

“કરા” કેમ પડે છે? તેનો આકાર ગોળ કેમ હોય છે ?

ગઈ કાલે વરસાદ દરમિયાન, બરફના નાના ટુકડા જેને કરા કહેવામાં આવે છે તે પાણીના ટીપાં સાથે અચાનક પડયા હતા, જેને આપણે વરફ વર્ષા કે કરાનો વરસાદ કહીએ છે ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કરા કેવી રીતે બને છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!