રાતીદેવળી-પંચાસર બાયપાસ ખુલ્લો મૂકાયો
પૂરા સોળ મહિના બંધ રહ્યો વાંકાનેર: આજે રાતીદેવળી-પંચાસર બાયપાસ રોડ પર મચ્છુ નદી પર આવેલનું રીપેરીંગ કામ થઈ જતા તા: 26/7/2026 ના તૂટેલા આ પુલને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે પુનઃ ખુલ્લો મુક્યો છે. એ સમયે મોં મીઠા કરવામાં…



