કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

લીલાપર ચોકડીથી રાતીદેવડી રસ્તો સ્ટેટને સોંપવામાં આવ્યો

ઝાહીરઅબ્બાસ શેરસીયાની રજુઆત ફળી વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતની રાતીદેવડી બેઠકના ચૂંટાયેલા સભ્યો ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયા દ્વારા મોરબીમાં લીલાપર ચોકડીથી લઈને વાંકાનેરના રાતીદેવડી સુધીનો રસ્તો છે જે અત્યાર સુધી જિલ્લા પંચાયતમાં હતો તેને સ્ટેટ આરએન્ડબીમાં આપી દેવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો.…

આંબેડકરનગરમાં વૃદ્ધને આંખ પાસે એક મુક્કો માર્યો

અગાઉ કરેલ અરજી કારણભૂત વાંકાનેર: અહીં આંબેડકનગરમાં રહેતા એક શખ્સે પોલીસ સ્ટેશને અગાઉ કરેલ અરજીનો ખાર રાખી વૃદ્ધને આંખ પાસે એક મુક્કો માર્યાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ ડો. આંબેડકનગર શેરી નં-૩ માં રહેતા દેશાભાઇ કરશનભાઇ બોસીયા (ઉ.વ.૭૧) એ…

ઘર બહાર પાર્ક કરેલ બે મોટર સાયકલ ચોરાયા

બળતણ વિણવામાં માટેલમાં મોટર સાયકલ ચોરાયું

હસનપરમાં બે ભાઈઓના મોટર સાયકલ એકી સાથે ચોરી કરી ગયા વાંકાનેર: તાલુકાના હસનપર ગામે રાત્રીના ઘરની બહાર બે ભાઈઓએ લોક મારેલ બે મોટર સાયકલ પાર્ક કરેલ જેની કિ.રૂ.૩૫ ,૦૦૦/-અને કિ.રૂ.૪૦,૦૦૦/-વાળુ કોઈ અજાણ્યા ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે… જાણવા…

ક્ષત્રિય સમાજ ખેરવાના પરિવારનો રાજકોટ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન

યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ કરવા હાકલ રાજકોટઃ ક્ષત્રિય ગિરાસદાર સમાજ ખેરવા (તાલુકો વાંકાનેર) ગામના ગિરાસદાર સમાજના હાલ પોતાને કર્મભૂમિ રાજકોટ બનાવનાર ૫૧ પરિવારનો સ્નેહમિલન અને સ્વરુચિ ભોજનનો કાર્યક્રમ રાજકોટમાં સદગુરુનગરના મંગલમ ખાતે રામજી મંદિરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં પરિવારના યુવાનો,…

અરણીટીંબા પાસે બાઈક આડે કૂતરું આવતા ઇજા

ચંદ્રપુર પાસે અકસ્માતમાં રાજસ્થાની યુવકનું મરણ

ગારીડાની યુવતીએ દવા પીધી વાંકાનેર: અહીં દાતાર રોડ પર રહેતા મૂળ અરણીટીંબાના આઘેડને બાઈકની આડે અચાનક કુતરૂ આડુ ઉતરતા ઇજા થઇ હતી અને બીજા બનાવમાં ગારીડાની 17 વર્ષની યુવતીએ કોઈ કારણસર દવા પી લેતા તેણીને મોરબીની ખાનગી હોસ્પીટલે ખસેડાઈ હતી……

ગુજરાતના નવનિયુક્ત મંત્રીશ્રીઓના મોબાઈલ નંબર

ગુજરાતના 19 ઓક્ટોબર 2025 ના નવનિયુક્ત મંત્રીશ્રીઓ નામ, મત વિસ્તાર, વિભાગ અને મોબાઈલ નંબર નીચે મુજબ છે… (1) શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ૪૧-ઘાટલોડીયા 99090 05881 General Administration, Administrative Reforms and Training,Planning, Non-Resident Gujaratis’ Division, Revenue andDisaster Management, Roads and Buildings…

રીધમ સોલાર – વિશ્વાસની ઉર્જા, ભવિષ્યની તકનીક

રીધમ સોલાર – વિશ્વાસની ઉર્જા, ભવિષ્યની તકનીક

ગજબની સ્પેશિયલ ઓફર સાથે સોલાર જટકા મશીન કીટ ફ્રી ➡️ એક વારનો ખર્ચ – વર્ષો સુધી બચત !➡️ સોલાર લો, પ્રકૃતિ બચાવો અને બિલ ઓછું કરો !➡️ ટાટા, અદાણી, વારી, રાય ઝોન, રેડ રેન અને બીજી બધીજ કંપની જેવી ટોચની…

જિલ્લા ચૂંટણી અધિકારીએ SIR અન્વયે વાંકાનેરની મુલાકાત લીધી

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR ) અન્વયે ગણતરી ફોર્મ વિતરણની કામગીરીની સમીક્ષા માટે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તમામ મતદાર નોંધણી અધિકારી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ…

વાંકાનેરમાં આજે ખેડૂત આક્રોશ યાત્રાનું આગમન

વાંકાનેરમાં આજે ખેડૂત આક્રોશ યાત્રાનું આગમન

મહાનુભાવો હાજર રહેશે: ઉમટી પડવા હાકલ દિઘલીયા ચોકડીથી વાંકાનેર, અમરસર, તિથવા, અરણીટીંબા, પીપળીયા રાજ અને વાલાસણનો રુટ વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોની વણસેલી આર્થિક પરિસ્થિતિના વિરોધમાં ‘ખેડૂત આક્રોશ યાત્રા’…

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો નવેમ્બર-2025 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.27/11 ના રોજ સવારે 11:00 કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને…

Content Copying Forbidden !!

error: Content is protected !!