સગીર છોકરાને ગુપ્ત ભાગે શાળા સંચાલકે પાટુ માર્યું

જ્ઞાનગંગા શાળાના સંચાલક સામે એટ્રોસીટી તથા જુવેનાઇલ જસ્ટીસ એકટ મુજબ ફરિયાદ વાંકાનેર: આંબેડકનગર શેરીમાં રહેતા ફરીયાદીનો સગીરવયનો દિકરો જ્ઞાનગંગા સ્કુલમાં અભ્યાસ કરતો હોય અને રિસેસના સમયે સ્ટેચ્યુ ચોકની પાસે નાસ્તો કરતો હોય આ વખતે જ્ઞાનગંગા શાળાના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલાએ ત્યાં…



