કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વરડુસરની પરણિત મહિલાએ ફિનાઇલ પીધું

રૂપાવટીના 19 વર્ષીય યુવતીનો આપઘાત

મહિલાના પતિ ડ્રાઈવર છે વાંકાનેર: તાલુકાના વરડુસર ગામે રહેતા એક મહિલાએ ફિનાઇલ પી જતા હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. જાણવા મળ્યા મુજબ વરડુસર ગામે રહેતા મનિષાબેન રવિભાઈ શેટાણીયા (ઉ.30) નામની મહિલા ફિનાઇલ પી જતા તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈ…

સીટી પોલીસમાંથી ગાંધીનગર વિજીલન્સ બ્રાંચમાં નિમણુંક

વાંકાનેર: અહીં સીટી પોલીસમાં ફરજ બજાવતા ભરતભાઈ દલસાણીયાની ગાંધીનગર વિજીલન્સમાં નિમણુંક કરવામાં આવી છે, જેથી સમગ્ર પોલીસ પરીવાર મોરબી જીલ્લા દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે… તેઓને ગાંધીનગર વિજીલન્સ બ્રાંચમાં પોસ્ટીંગ મળ્યું છે. ભરતભાઈ દલસાણીયાએ પોલીસ તંત્રમાં પણ દરેક કર્મચારીઓના…

બાઉન્ડ્રી પુલ ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી પુલ ઉપરથી નીચે પડી જતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે કુવાડવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ વાંકાનેર બાઉન્ડ્રી પુલ ઉપરથી નીચે પડી જતા મૂળ મધ્યપ્રદેશના વતની સાવિત્રીબેન ગમરીયા નીંગવાલ (ઉ.55)…

વાંકાનેરમાં મોકડ્રીલનું આજનું આયોજન મુલતવી

નિરાધાર વૃદ્ધ સહાય હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય

હવે પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે મોરબી : ઓપરેશન શિલ્ડ અન્વયે આજે તા.૨૯ મે, ૨૦૨પ ને ગુરુવારના રોજ રાજ્યભરમાં યોજવામાં આવનાર મોકડ્રીલ અને બ્લેક આઉટનું આયોજન હાલ વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવ્યું હોવાનું જાહેર કરાયું છે. જાણવા મળ્યા મુજબ…

‘સિંગલ યુઝ પ્લાસ્ટિકને પંચાસરની ના’

ધમલપર-2 ના વર્લીફીચરના આંકડા લખનાર સામે કાર્યવાહી: પંચાસર ગામે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા ખાસ ગ્રામસભા યોજાઈ વાંકાનેર: તાલુકાના પંચાસર ગામ ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ ઘટાડવા તેમજ પુનઃઉપયોગ અને રિસાયકલ અંગે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે સિંગલ યુઝ…

ચોર હોવાની શંકાએ યુવાનને ટોળાએ લમધાર્યો

નવાપરાના યુવાન સાથે રાજકોટમાં બનેલી ઘટના મારથી લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો રાજકોટમાં ચોરી કરવા આવ્યો હોવાની શંકાએ વાંકાનેરના યુવાનને ટોળાએ લમધર્યો હતો. ટોળું માર મારી રહ્યું હતું ત્યારે જ કોઈએ પોલીસને જાણ કરી દેતા, લોહી લુહાણ હાલતમાં નવઘણ વિકાણીને રાજકોટ…

ભોજપરાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું

ભોજપરાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું

આ બનાવ  ભોજપરા વાદી વસાહતનો મનાય છે સગીરાની ઈચ્છા વિરુદ્ધના દુષ્કર્મના બે આરોપી વાંકાનેરના ભોજપરા ગામના પરિવારની સગીરવયની દીકરીનું મોરબીના નવલખી ઓવર બ્રિજ પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેણીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય હાલ ભોગ…

મંદિરની દિવાલે ટેકો આપી બેસવાની ના પાડતા માર

વિસીપરાના ચાર સામે ફરિયાદ વાંકાનેર: વિસીપરામાં આવેલ માતાજીના મંદિરની દિવાલે ટેકો આપી બેઠો હોય, તે બાબતે ઠપકો આપતા લાકડાના ધોકાથી માર મારવાની બાબતે ફરિયાદ થઇ છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર વિશીપરા સમશાનવારી શેરીમાં રહેતા અને છુટક મજુરી કરતા મનીષભાઈ જગદિશભાઈ ભાટી…

ઢુવામાં છત ઉપરથી નીચે પટકાતા મૃત્યુ

પીપળીયારાજમાં બાળકીને સાપ કરડી જતાં મોત

વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક આવેલ એક કારખાનમાં કામ કરતા શ્રમિક લેબર કોલોનીની છત ઉપરથી નીચે પટકાતા મૃત્યુ નીપજ્યું હતું.. જાણવા મળ્યા મુજબ ઢુવા નજીક આવેલ સમ્રાટ સેનેટરીવેર કારખાનમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની પ્રહલાદભાઈ પરશુરામભાઈ કુશવાહા (ઉ.46) નામના શ્રમિક…

27 જૂન સુધી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ દર શુક્રવારે/ રવિવારે પ્રભાવિત

રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 225 નાં ગર્ડર બદલવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન 27 જૂન, 2025 સુધી સપ્તાહમાં બે દિવસ પ્રભાવિત રહેશે. વિગતવાર માહિતી નીચે…

Content Copying Forbidden !!

error: Content is protected !!