કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મેળાના મેદાનમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા બાળકીનું મોત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

અમરસિંહજી હાઇસ્કુલના મેદાનમાં બનેલો બનાવ દીકરી 6 વર્ષની: ભરવાડ સમાજની વાંકાનેર: અહીં અમરસિંહજી હાઇસ્કુલના મેદાનમાં મેળાનું ઇલેક્ટ્રીક ફીટીંગ કામ ચાલી રહ્યું હતું દરમિયાન ત્યાં રમતી 6 વર્ષની બાળકીએ ઈલેક્ટ્રીકના ચાલુ વાયરને અડી જતા તેને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી…

નવાપરાના બે અને સરતાનપરના એક યુવાનનો અકસ્માત

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા બે યુવાનોને અને સરતાનપરના એક કોળી યુવાનને અકસ્માતમાં ઇજા થઇ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા સતિષભાઈ ભુપતભાઈ પાટડીયા (ઉ.૨૫) અને રવિભાઈ નવીનભાઈ પરેચા (ઉ.૨૯) નામના બે યુવાનો હળવદ તાલુકાના સુંદરગઢ ગામના પાટીયા પાસેથી…

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની તબિયત હવે સ્વસ્થ

લુણસર મહાલના 34 ગામોને સિંચાઇના પાણીની મંજૂરી

૨ નળી ૮૦ થી ૮૫ ટકા બ્લોક આવેલ વાંકાનેર: અહીંના ભાજપના ધારાસભ્ય અને રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીની તબિયત અચાનક અસ્વસ્થ થતા તેઓને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જીતુભાઈ સોમાણીને અચાનક પરસેવો વળવા લાગતા અને બેચેની…

નવા રાજાવડલામાં જુગાર રમતા 5 પકડાયા

રોકડા રૂ. ૧૨,૨૪૦/- મુદામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના નવા રાજાવડલા ગામમાં ચોક પાસે ખુલ્લા પટ્ટમાં પાંચ જણા જુગાર રમતા હોઈ પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ નવા રાજાવડલા ગામમાં ચોક પાસે ખુલ્લા પટ્ટમાં જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી…

કાર ભટકાતા બાઈક સવાર ત્રણને ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ચંદ્રપુર પાટીયાથી કેરાળાના બોર્ડની વચ્ચેનો બનાવ વાંકાનેર: ૦૯/૦૮/૨૦૨૫ ના ત્રણ જણા મોટરસાયકલ લઈને મકનસરથી ચોટીલા દર્શન કરવા માટે જતા હતા ત્યારે ચંદ્રપુર પાટીયાથી કેરાળાના બોર્ડની વચ્ચે સામેથી એક ફોરવ્હીલ ગાડી રોંગસાઇડમા આવીને મોટરસાયકલ સાથે ભટકાડી દેતા ત્રણેયને ઇજા થઇ હતી……

મચ્છુ નદીમાં અજાણ્યો યુવાન ડૂબી જતા મોત

દેરાળાની સીમમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

ઓળખ મેળવવા પોલીસ ખાતાના પ્રયાસો વાંકાનેર: અહીં મચ્છુ નદીના કાંઠે ખોડીયાર ખાડો તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઈ અજાણ્યો યુવાન ડૂબી જતા મોત નીપજયું હતું જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં મચ્છુ નદીના કાંઠે ખોડીયાર ખાડો તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઈ અજાણ્યો 30 થી 35…

પોલીસની લાલ આંખ: 7 જુગારી પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

નવાપરા મચ્છુનદી પુલ નીચે, વેલનાથપરા અને હસનપરમાં દરોડા વાંકાનેર: નવાપરા મચ્છુનદી પુલના છેડે પુલ નીચેથી બે જણા, વેલનાથપરા શેરીમાં વાદીડા હનુમાન મંદિર પાસે એક મહિલા સહિત બે અને હસનપર ચામુંડા માતાના મંદિર પાસે જુગાર રમતા ત્રણને પોલીસ ખાતાએ પકડેલ છે……

હરબટીયાળીમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત

ટંકારા: તાલુકાના હરબટીયાળી ગામના યુવાનને લજાઈ ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત નિપજેલ હતું…. જાણવા મળ્યા મજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના રહેવાસી ગોપાલભાઈ કાળુભાઈ પટેલ નામના ૪૫ વર્ષના યુવાનને ટંકારાના લજાઈ ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા મોત નિપજેલ હોવાથી તેમના ડેડબોડીને મોરબીની…

વોકહાર્ટ હોસ્પિટલના તબીબે મૃત વ્યક્તિનું ઓપરેશન કરવાનું કહ્યું

દર્દીના પરિવારજનોનો આક્ષેપ રૂ. 2.50 લાખ માંગ્યા, દર્દીના સગાએ કહ્યું કે, આ વ્યક્તિ મૃત છે, ખરાઈ કરવી હોય તો સિવિલ હોસ્પિટલ લઈ લ્યો સિવિલમાં લાવતા મૃત જાહેર કરાયા રાત્રે સાડા ત્રણ વાગ્યે દર્દીનું મૃત્યુ થયુ હોવાનું બહાર આવ્યું, તબીબે સવારે…

આજે વાંકાનેર-મોરબી વચ્ચેની તમામ ડેમુ ટ્રેનો રદ્દ

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

રાજકોટ: ટેકનીકલ કારણોસર તા.13 ઓગષ્ટનાં રોજ વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો ટેકનીકલ કારણોસર રદ્દ કરવામાં આવી છે. રેલ યાત્રીઓ નોંધ લેવી ટ્રેનોનાં સંચાલન સંબધિત નવીનત્તમ અપડેટસની જાણકારી માટે વેબસાઈટની મુલાકાત લેવી.

Content Copying Forbidden !!

error: Content is protected !!