શક્તિપરાના વૃદ્ધ દાઝી ગયા: સારવાર હેઠળ

પહેરેલી રેશમી ધોતીમાં તણખો પડતા દાઝયાનું અનુમાન રાજકોટ: વાંકાનેરમાં 80 વર્ષીય વૃદ્ધ દાઝી ગયા જતા રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. દાઝી જનાર આશુભાઈ સામંતભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 80, રહે. વાંકાનેર, શક્તિપરા, રેલવે સ્ટેશન પાસે) ગઈ તા.4/8/2025 ના રાત્રિના દસેક…




