કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મચ્છુ-૧ સિંચાઈ માટે અરજી ફોર્મ કાલથી સ્વિકારાશે

છેલ્લી તારીખ: ૨૨/૧૦/૨૦૨૪ છે વાંકાનેર: નાયબ કાર્યપાલક ઇજનેર, મચ્છુ-૨ સિંચાઇ પેટા વિભાગ, મોરબી ફોન નં. (02822) 291439 એ એક યાદીમાં જણાવેલ છે કે મચ્છુ-૧ સિંચાઇ યોજનાની સલાહકાર સમિતીની મીટીંગ તારીખ- ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ ૧૨.૦૦ કલાકે મીટીંગ હોલ, તાલુકા સેવા સદન,…

પોલીસ ફરિયાદ કરતા પહેલા ખાસ આ જાણો

ફરિયાદીએ ઘ્યાન આપવાની વિગત અને તપાસ સમરી, જડતી, મુદ્દામાલ કબજે લેવા તથા હાથકડી પહેરાવવા અને સરપંચની ફરજો બાબત વાંકાનેર: કોઈ પણ પોલીસ ફરિયાદ કરવાની હોય ત્યારે તમારી વાત પોલીસ કર્મચારી નોંધે કે તમારી લેખિત અરજી સ્વીકારે પણ અરજી સ્વીકાર્યાનો આધાર…

બાગાયતદાર ખેડૂતો સબસીડીનો લાભ લેવા અરજી કરી શકશે

વાંકાનેર: રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2024-25 માટે નવી સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમ કે કેળ (ટીસ્યુ), પપૈયા, આંબા, જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, કમલમ ફળ વાવેતરમાં સહાય,…

સરધારકાના ખેડૂતને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત

વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વાડી ધરાવતા એક આધેડ વયના ખેડૂતને વાડીએ કામ કરતા કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોક લાગતા ખેડૂતનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે… જાણવા મળ્યા…

ગારીયામાં યુવાનનો ઝેરી દવા પી ને આપઘાત

વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે રહેતા એક યુવાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા ગારીયા ગામે…

રવિવારે હ. મોમીનશાહ બાવાસાહેબનો ઉર્સ મુબારક

શનિવારે તકરીર વાંકાનેર: તમામ અકીદતમંદો અને તમામ મશાયખી મોમીન ભાઈઓને જાણ કરવામાં આવે છે કે તા. ૦૫/૧૦/૨૦૨૪ શનિવાર ના રોજ ઈશાની નમાઝ બાદ અલ્હાજ હઝરત સૈયદ અલ્લામા અલીનવાઝ બાવા ઉર્ફે મોમીનશાહ બાવા સાલીસ (વલી અહદ સજ્જાદાનશીન) શાનદાર તકરીર ફરમાવશે. સંદલ…

ચિકિત્સા સંસ્થાઓ 31મી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લો

એક્ટના પ્રકરણ- 2ની કલમ- 6-મુજબ ફરજીયાત છે વાંકાનેર: સમગ્ર રાજ્યમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) – 2021, ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન નિયમો- 2022 અને સુધારા નિયમો- 2024 અન્વયે તબીબી સેવાઓના રજીસ્ટ્રેશન એક્ટના પ્રકરણ-…

હડમતીયાના તલાટીની બદલી: દલડી મુકાયા

સ્વચ્છતાની કામગીરીમાં બેદરકારી દાખવી હતી: ખુલાસો પુછાયો વાંકાનેર: સ્વચ્છતા મુદ્દે ડીડીઓ આકરા પાણીએ છે. ટંકારાના હડમતીયા ગામે સ્વચ્છતામાં બેદરકારી દાખવનાર તેમજ અન્ય ધીમી કામગીરી કરનાર તલાટી કમ મંત્રીની તાકીદે બદલી કરી નાખવામાં આવી છે…તાજેતરમાં યોજાયેલ “સ્વચ્છતા હી સેવા” સપ્તાહ અંતર્ગત…

વાંકીયામાં જુગાર રમતા પાંચને પકડતી પોલીસ

રોકડા રૂ. ૧૩, ૬૭૦/- કબ્જે વાંકાનેર: તાલુકાના વાંકીયા-૩ માં પોલીસ ખાતાએ પાંચ મોમીનોને જુગાર રમતા પકડયા છે…. જાણવા મળ્યા મુજબ બાતમીના આધારે તાલુકાના વાંકીયા-૩માં મેઈન બજારમા સ્ટ્રીટ લાઈટના અજવાળે ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો…

તમારા વિસ્તારમાં ભૂતિયા આંગણવાડી તો નથીને?

વાંકાનેર શહેર અને તાલુકામાં 227 આંગણવાડી 4 આંગણવાડીમાં જગા ખાલી દિગ્વિજયનગરમાં 1, રામચોકમાં 1, ચંદ્રપુરમાં 5, ગુલશનપાર્કમાં 2, કોઠારીયામાં 3, રાતીદેવળીમાં 5, વઘાસિયામાં 3, પંચાસરમાં 4, સિંધાવદરમાં 7, મહીકામાં 4 અને ગાંગિયાવદરમાં 2 આંગણવાડીઓ વાંકાનેર: જો આપના વિસ્તારમાં ભૂતિયા આંગણવાડી…

Content Copying Forbidden !!

error: Content is protected !!