કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

હાર્ટ એટેકથી મોત મજૂરનું મોત નીપજ્યું

વાંકાનેર: તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ એક કારખાનામાં રહેતા મજૂરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે… જાણવા મળ્યા મુજબ તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ રોજવુડ લેમીનેટ નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો સુભાષકુમાર માર્કન્ડેરામ (40) નામનો યુવાન ત્યાં હતો ત્યારે…

રેલ્વે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન

અમરસર- સ્ટેશન માસ્તર મનદીપસિંહ ઝાલાનો સમાવેશ રાજકોટ: રેલ્વેસેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 5 કર્મચારીઓનું આજે રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક…

ગુજરાતમાં એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય

આગામી દિવસોની હવામાન વિભાગની આગાહી ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં આફતનો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ગુજરાતમાં અતિભારેથી મધ્યમ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાનું નામ…

માટેલમાં બિહારની પરિણીતાએ એસિડ પી લીધું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર કોલોનીમાં રહેતી બિહારની પરિણીતાએ એસિડ કોઈ કારણોસર એસિડ પી લીધું હતું…. જાણવા મળ્યા મુજબ માટેલ રોડ ઉપર સ્ટેલીન સ્ટેશનરી સામે કોલોનીમાં રહેતા જ્યોતિબેન રૂપેશભાઈ યાદવ ઉ.23 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી…

લજાઈ પાસે રોડ ક્રોસ કરતા રીક્ષા હડફેટે મોત

ટંકારા: લજાઈ પાસે રોડ ક્રોસ કરતા રીક્ષા હડફેટે આધેડનું મોત નીપજ્યું છે… જાણવા મળ્યા મુજબ મોરબી સબજેલ સામે રહેતા સતીષભાઈ રોહીતભાઈ ઝાલા અનુ. જાતી (ઉ.વ- ૩૩) વાળાએ ફરિયાદમાં લખાવશે છે કે એમના પિતાજી લજાઇ ગામ પાસે આવેલ ભારત હોટલ સામે…

મહિલાઓ માટે સૌથી સુરક્ષિત સ્થળ અરબીઓના શહેર

ભારતમાં દર કલાકે ૩ મહિલાઓ દુષ્કર્મનો શિકાર થાય છે હાલમાં દુનિયાના ખૂણે-ખૂણે હિંસક વાતાવરણ જોવા મળે છે. જેના મૂળમાં શાસન અને રાજનીતિ રહેલી છે. ત્યારે આવા વિસ્તારોમાં દરેક લોકો વસવાહટ કરવા ઉપરાંત મુસાફરી કરતા પણ ભયનો અનુભવ કરે છે. આંતરાષ્ટ્રીય…

મધ્યાહ્ન ભોજનના મેનુમાં ફેરફાર થયો

સપ્તાહમાં 5 દિવસ પોષણયુક્ત લીલા શાકભાજી અમદાવાદ: રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાળકોને હવે મધ્યાહન ભોજનમાં રોજ શાકભાજી ખાવા મળશે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શાકભાજીના વધુ ઉપયોગ પર ભાર મૂકાયો હોવાનું જાણવા…

ગારીડા તળાવનો પાઇપ રીપેર તો થયો પણ…

સ્થાયી ઉકેલ માટે પાઇપ બદલવાની જરૂર પાલનપુરથી ટીમ આવી હતી વાંકાનેરના ગારીડામાં આવેલા તળાવમાં લગાવવામાં આવેલા વાલ્વનો સિમેન્ટ પાઇપ તૂટી જતાં આસપાસના ખેતરો ફરી તરબતર થઇ જવાની ભીતિ હતી અને પાલનપુરથી ટીમને દોડાવવામાં આવી હતી અને આ રીપેરિંગ કામચલાઉ કરી…

ખીજડીયામાં જશ્ને ઈદે મીલાદુન્નબીનો પ્રોગ્રામ

વાંકાનેર: જશ્ને ઈદે મીલાદુન્નબીના મૌકા પર આગામી નવ તારીખ સોમવારે ઈશાની નમાઝ બાદ શાનદાર તકરીરનો પ્રોગ્રામ તાલુકાના ખીજડીયારાજ મુકામે તવાફ મસાલા, ઘીયાવડ રોડ ખાતે સુન્ની મુસ્લીમ જમાત અને નિસ્બતે રસુલ કમીટી (ખીજડીયા રાજ) તરફથી આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રોગ્રામમાં…

ગાંડા બાવળમાંથી સેન્દ્રિય ખાતરનો કમાલ પ્રયોગ

નુકશાનકારક ગાંડો બાવળ ખેતીનું કલ્પવૃક્ષ બની શકે ભુજ: કચ્છની રેતાળ રણ પ્રદેશની જમીન અને તેની માટીમાં ફળદ્રુપતા ઓછી છે. જમીનને સુધારવા અને ફળદ્રુપતા વધારવા માટે ગાંડા બાવળમાંથી સેન્દ્રિય ખાતર બનાવવાનો સફળ પ્રયોગ કચ્છી કિસાનોએ કર્યો છે. આવો નવતર પ્રયોગ આખાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!