કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રાજાવડલામાં સામસામી મારામારીમાં પાંચને ઇજા

ઘાયલ થયેલા ચાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ: વાંકાનેરના રાજાવડલા ગામે હોન્ડા અડી જવા મામલે મારામારી થતાં એક યુવાન, તેના પિતા અને કાકાને ઇજા થઇ હતી. સામા પક્ષે પણ બે ભાઇઓ ઘવાયા હતાં. ડખ્ખામાં ધોકા-પાઇપનો ઉપયોગ થયો હતો. તો એક જણાએ…

મદની સ્કુલમાં માર્ગ સલામતી સપ્તાહ અંગે સેમિનાર

વાંકાનેરના સિંધાવદર ખાતે આવેલ મદની સ્કુલ ખાતે મોરબી આરટીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું…. આ સેમિનારમાં મોરબી આરટીઓ કચેરીમાંથી આરટીઓ ઇન્સ્પેકટર એ. આર. સૈયદ તથા તેમની…

જાહેરનામાના ભંગ કરતા કારખાનેદાર દંડાયા

વિદેશી દારૂ સાથે પકડાયા વાંકાનેર: તાલુકાના ભાયાતી જાંબુડિયા રોડ પર આવેલ ઇન્ફાનિટી સિરામિકમાં પોલીસ ખાતાએ ચેક કરતા મોરબી સીરામીક સીટી શકતીચેમ્બર પાછળ રહેતા અજયભાઈ અંનતભાઈ ગોસ્વામી (ઉ.52) વાળા સામે જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામા ક્રમાંક- જા.નં. જે -૨૭૧૧/૨૦૨૪ તા. ૩૦/૧૧/૨૦૨૪ થી…

ICDS ટંકારાની કિશોરીઓ પોલીસ સ્ટેશનની મુલાકાતે

ટંકારા પોલીસે અરજદારોની ખોવાયેલ રકમ શોધી પરત આપી ટંકારા: મહિલા અને બાળ વિકાસ વિભાગ આઇસીડીએસમાં પોષણ અભિયાન અને પૂર્ણ યોજના અંતગર્ત ચાર મંગળ દિવસની ઉજવણીના ભાગ રૂપે ચાલુ માસનો ચોથો મંગળ દિવસ પૂર્ણા દિવસની ઉજવણીના ભાગ રૂપે ટંકારા પોલીસ સ્ટેશનની…

સિંધાવદર મદની સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

હોંશિયાર વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરાયું વાંકાનેર: સિંધાવદર મદની સ્કૂલના પ્રિન્સીપાલ ઈરફાનભાઈ એ. શેરસીયાએ એક યાદીમાં નવું છે કે તા. 26/જાન્યુઆરી-2025 ના શાળાના પ્રાંગણમાં ધ્વજવંદન શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને તલાટી કમમંત્રી શ્રીમતિ અક્સાબેનના હસ્તે સવારે 8/15 વાગ્યે કરવામાં આવેલ હતું. સ્કુલના…

રીક્ષાનો કાચ તૂટવા બાબતે અમરસરમાં માર માર્યો

વાંકાનેર: રીક્ષાના કાચને હાથ અડી જતા તૂટી જવા બાબતે અમરસરના ત્રણ જણા સામે માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે…. જાણવા મળ્યા મુજબ અમરસરના કડીયાકામ કરતા જીતેષભાઇ શામજીભાઈ ચાવડા જાતે અનુજાતિ (ઉ.વ.૩૨) એ ફરીયાદ લખાવેલ છે કે ગઈ તા.૨૬/૦૧/૨૦૨૫ ના રાત્રીના દશેક…

જાહેરનામાના ભંગના વાંકાનેર વિસ્તારમાં ત્રણ પોલીસકેસ

વાંકાનેર: રાણેકપર, ચંદ્રપુર અને વઘાસીયા જીઆઈડીસી સ્થિત એકમના માલિકો સામે જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામાના ભંગના ગુન્હા નોંધાયા છે… જાણવા મળ્યા મુજબ પ્રથમ ગુન્હો (1) વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના યુનુસભાઇ મામદભાઈ માથકીયા સામે ગોડાઉનમા સી.સી.ટી.વી કૅમૅરા નહીં લગાવતા બીજો (2) ચંદ્રપુરના…

બળાત્કારના આરોપીનો નિર્દોષ છુટકારો

આરોપી અગાભી પીપળીયાનો રહીશ વાંકાનેર: તા.૨૭/૦૪/૨૦૧૮ ના રોજ બપોરના આશરે બે વાગ્યે અગાભી પીપળીયા ગામે આ કામના આરોપી ગૌતમ ઉર્ફે ગોવલો મુળજીભાઈ ચૌહાણ ફરીયાદીના ઘરની બહાર આવેલ અને ફરીયાદી બહેનને પોતાના મોટર સાયકલમાં બેસવા કહેલ પરંતુ ફરીયાદી બહેને મોટર સાયકલમાં…

નાના જડેશ્વરથી બે વર્ષ પહેલા ગુમ થયેલ મળી આવ્યા

વાંકાનેર: મોરબી જીલ્લામાં ગુમ, અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જામકંડોરણાના રહેવાસી કાંતિભાઈ કરશનભાઈ અઘેડાએ આવી જાહેર કર્યું હતું કે તેના મોટા ભાઈ રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અધેડા (ઉ.વ.૫૭) વાળા…

પાલિકા ચૂંટણી: 32 આગેવાનોએ ફોર્મ ઉપાડયા

ભાજપ પાસે 102 આગેવાનો દ્વારા ટિકિટ માંગણી વાંકાનેર: નગરપાલિકા અને ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને ગઈ કાલે ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્ર ભરવાનો પ્રથમ દિવસ હતો ત્યારે આ નગરપાલિકામાં કુલ મળીને 32 જેટલા…

Content Copying Forbidden !!

error: Content is protected !!