કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

૧૫ માં નાણાપંચ અંતગર્ત વી.સી.ઈ.ને ઈન્સેટીવ ચુકવો

વાંકાનેર: તાલુકા વી.સી.ઈ. સંચાલકોએ આજે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજુઆત કરી હતી કે… પંચાયત ગ્રામ ગૃહ નિર્માતા અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર ઠરાવ ક્રમાંક સી.એફ.સી. ૧૦૨૦૨૨ ૧૮-બ સેબ તા. ૧૯-૦૫-૨૦૨૨ અને ક્રમાંક આઈટી ૧૦-૨૦૧૭-૫૧૦ (૫૫૪૦૧૧) આઈટી તા.…

વાંકાનેરમાં જન્માષ્ટમી ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાશે

ભવ્ય શોભાયાત્રા નિકળશે: ધારાસભ્ય સોમાણીની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ વાંકાનેરમાં ગણેશ ઉત્સવ સમીતી દ્વારા આગામી જન્માષ્ટમી તથા ગણપતી ઉત્સવની ધામધુમથી ઉજવણી તેમજ શોભાયાત્રા અંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને અત્રેના ટાઉનહોલ ખાતે ધર્મશાળા બેઠક મળી હતી. આ ધર્મસભામાં સંતો-મહંતો ઉપરાંત કૃષ્ણભકતો…

વોટર વર્કસના ટાંકામાંથી મરેલા માછલા- કબૂતર મળ્યા !!

રોગચાળાની દહેશત વાંકાનેર: નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને પીવા માટેનું પાણી ગંદુ અને દુર્ગંધ સભરનું હોવાની ફરિયાદો ઉઠી હતી… અકિલામાં મહમદ રાઠોડ દ્વારા અપાયેલ સમાચાર મુજબ આ બાબતે તપાસ કરતા શહેરને પાણી પુરૂં પાડતા વોટર વર્કસના પાણીના ટાંકામાં જીવાંત, મરેલ અને…

કથાકાર રામગીરી માહારાજ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા રજુઆત

પયગંબર સાહેબ તથા ધર્મ વીરૂધ્ધ અપમાન જનક ટીપ્પણીઓ સબબ વાંકાનેર: તાજેતરમાં સોશ્યલ મીડીયા અને ન્યુઝ મીડીયા પર મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ (રહે. શ્રી રામપુર વન્જાર ગામ, ઓરંગાબાદ, મહારાષ્ટ્ર) દ્વારા મહારાષ્ટ્રના નાશીક જીલ્લાના શાહપંચાલ ગામમાં એક કીર્તન સભા દરમ્યાન ધર્મના પયગંબર…

બાઉન્ડ્રી પાસે બાઈક ટ્રક સાથે અથડાતા યુવકનું મોત

બે મિત્રોને ઇજા: ચોટીલા દર્શન કરવા જતા રાત્રીના બનેલો બનાવ વાંકાનેર: બાઉન્ડ્રી પાસે બાઈક ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે બે મિત્રોને ઇજા પહોંચી હતી. યુવકના મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની…

રંગપરમાં પત્નીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

જીઆરડી જવાનનો આક્ષેપ: પત્નીએ માં-બાપને પણ તગેડી મૂકેલા વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા અને જીઆરડીમાં નોકરી કરતા યુવકે પત્નીના ત્રાસથી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્નીએ માતા-પિતાને પણ ત્રાસ આપી ઘર બહાર કાઢી મૂક્યા હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર…

સિરામિક ફેક્ટરીની છત ઉપરથી પડી જતા મૃત્યુ

વાંકાનેર : તાલુકાના ઢુવા ખાતે આવેલ એક સિરામિક ફેક્ટરીની છત ઉપરથી પડી જતા મૃત્યુ થયાનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ ઢુવા ખાતે આવેલ આઈકા ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરતા દિલજલે સામલિયા નામનો શ્રમિક કારખાનાની છત ઉપરથી પડી જતા ગંભીર…

કેરાળાના સાઇકલ સવારનું ટ્રક હડફેટે મોત

વાંકાનેર: શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે નુરાની કોમ્પલેક્ષ સામે નેશનલ હાઇવે પર ડિવાઇડરે રોડ ક્રોસ કરવા જતાં એક સાયકલ ચાલકને પુર ઝડપે આવતા ટ્રક ટ્રેઇલરના ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકના તોતિંગ વ્હીલ નીચ ચગદાઈ જવાથી યુવાનનું…

પાલિકાઓની ચૂંટણી પક્ષના સિમ્બોલ ઉપર લડશે કોંગ્રેસ

રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી 72 નગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેટ પર લડવાનો નિર્ણય કરાયો છે. કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશ પ્રમખની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક બાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ જાહેરાત કરી છે. સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ-પાલિકા-પંચાયતોની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ સાથે…

કાછીયાગાળાના ભરવાડ સમાજના ભુવાનો એક કિસ્સો

“જો વરસાદ નહીં આવે તો તને કાળકોટડીમાં પૂરીશ” રાજાએ કહ્યું. વાંકાનેર- થાન રોડ પર તાલુકાનું છેવાડું કાછીયાગાળા ગામ છે. અત્યારે આ ગામમાં બસ્સો ઉપરના ઘરની વસ્તી છે, જેમાં તળપદા કોળી (ધરજીયા, ધોળકિયા, જરવરિયા, રંગપરા, સાપરા) ના લગભગ દોઢસો અને ભરવાડ…

Content Copying Forbidden !!

error: Content is protected !!