એક દીપડો પાંજરે પુરાયો: બીજા બે દેખાયા
વાંકાનેર: માનવ વસાહતમાં દીપડાનાં આટાફેરાથી સ્થાનિક નાગરીકો, ખેડૂતો તથા માલધારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હોય પરંતુ વન વિભાગના કર્મચારીઓ દ્વારા યોગ્ય જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવતા આખરે દીપડો પાંજરે પૂરાઇ ગયો છે. વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ ખાતેના મંદિર પાસે બે…