કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ખખાણાની છાત્રા પર બસનું વ્હીલ ફરી વળતાં મોત

વાંકાનેર-રાજકોટ રૂટની બસના વ્હીલ નીચે આવી જતાં આંતરડા નીકળી ગયા રાજકોટ: કુવાડવાની વાંકાનેર ચોકડીએ શાળા છુટયા બાદ પોતાના ગામ ખખાણા જવા એસટી બસની રાહ જોઇને છાત્રાઓ ઉભી હોઇ વાંકાનેર-રાજકોટ રૂટની બસ આવતાં છાત્રાઓ બસના દરવાજા તરફ જતાં ચાલકે બસ ઉભી…

હાપા અને નાહરલગુન વચ્ચે સ્પે.સાપ્તાહિક ટ્રેન દોડશે

વાંકાનેર ટ્રેનનો સ્ટોપ રાજકોટ: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ હાપા અને નાહરલગુન વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09525/09526 હાપા-નાહરલગુન સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ હાપાથી દર બુધવારે 00.40 કલાકે ઉપડશે, રાજકોટ…

ભલગામ પાસે 6 ડમ્પર પકડી પાડતું ખાણ-ખનીજ વિભાગ

વાંકાનેર: ભલગામ પાસે ખાણ અને ખનીજ વિભાગે દરોડો પાડી 6 ડમ્પર પકડી પાડ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા અંદાજે રૂ.2 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે… મોરબી જિલ્લા ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની આકસ્મિક તપાસ(રેડ) કરવા અંગેની…

રવિવારે રાજકોટમાં બલોચ મકરાણી સમાજનું મહાસંમેલન

વાંકાનેર તાલુકા પંચાયત માજી પ્રમુખ ગુલમહમદ બલોચ મુખ્ય મહેમાનો પૈકી એક રાજકોટમાં આગામી તા.૫ રવિવારે બલોચ મકરાણી સમાજના સૌપ્રથમ રાજ્ય કક્ષાના ઐતિહાસિક મહાસંમેલનનું ધમાકેદાર આયોજન કરાયુ છે. બલોચ મકરાણી સમાજને સામાજિક-શૈક્ષણિક-આર્થિક રીતે વિકાસ સહિતના મુદ્દે વિચાર વિમર્શ અને વિસ્તળત ચર્ચા-વિચારણા…

વાંકાનેર તાલુકાના અનુસુચિત જાતિના પ્રમુખ નિમાયા

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ અનુસુચિત જાતિ વિભાગના ચેરમેન દિપક પરમારે વાંકાનેર તાલુકાના અનુસુચિત જાતિના પ્રમુખ તરીકે રાતીદેવળીના વોરા નવીનભાઈ અમૃતભાઈની નિમણુંક કરી છે…. શુભેચ્છકો તરફથી આ નિમણૂકથી નવીનભાઈને અભિનંદન વર્ષા થઇ રહી છે…

જમતા જમતા શ્રમિકને મોત આવ્યું

વાંકાનેર તાલુકાના સરતાનપરની સિરામિક ફેકટરીમાં શ્રમિક જમતો હતો અને મોત આવ્યાનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ તાલુકાના સરતાનપર ગામે આવેલ ટીટી સેનેટરીવેર્સ કંપનીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા ચંદનકુમાર પ્રભુભાઈ મહેતા ઉ.25 નામનો શ્રમિક ગત તા.1 જાન્યુઆરીના રોજ…

ચેક રિટર્નમાં ૨ વર્ષ ની કેદની સજા: ૧,૭૦,૦૦૦ દંડ

વાંકાનેર: આ કેસની વિગત એવી છે કે આ કામના ફરીયાદી રવિભાઈ જયંતીભાઈ ચૌહાણ રહે. મોરબી વાળા પાસેથી આરોપી ચાડ અશોકભાઈ પાંચાભાઈએ મિત્રતાના દાવે આજથી એક વર્ષ પહેલા રૂ.૧,૬૦,૦૦૦ (અંકે રૂપિયા એક લાખ સાંઇઠ હજાર પુરા) હાથ ઉછીના લીધેલ, જે લેણી…

PM મોદીએ અજમેર દરગાહ પર 11મી વખત ચાદર મોકલી

25 તોપોની સલામી આપવામાં આવે છે ચાલી રહ્યો છે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો 813મો ઉર્સ શરીફ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે 6 વાગ્યે એક કાર્યક્રમમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીને…

સિરામિકમાં રોકાણ કરાવી 80 લાખની ઠગાઇની ફરિયાદ

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે મિરેકલ સિરામિકમાં ભાગીદાર હોવાનું અને બે ટકા ભાગીદારી મળશે એવું જણાવી 80 લાખ રૂપિયાનું રોકાણ કરનારે સામેવાળા ઉપર છેતરપિંડી કર્યાની ફરિયાદ કરી છે….જાણવા મળ્યા મુજબ ચોટીલાના જિતેન્દ્રભાઈ લાલદાસ કરથિયા અને તેના ભાઈ શશિકાંતભાઈની ઘરની સામે મહેશભાઈ…

ચુકાદો: મહીલાને માર મારનારને ત્રણ વર્ષની જેલ સજા

નેસડા (ખા) ના વ્યક્તિનું બાઇક સ્લીપ વાંકાનેર: અહીં લિબાળાનાં મહીલા સાથે મારામારીના કેસમાં ધાક બેસાડતો હુકમ: આરોપીને સજા કરી છે…આ કેસની વિગત એવી છે કે તા. ૫-૧૧-૨૩ ના રોજ સાંજના સાતેક વાગે ફરીયાદી, ગામની દૂધની ડેરીએ દૂધ આપી પરત આવતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!