ભારત સંકલ્પ યાત્રાનું રાજાવડલામાં સમાપન
વાંકાનેર: સમગ્ર દેશ, ગુજરાતના વિવિધ શહેર, જિલ્લા, ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત ભારત યાત્રાના રથના માધ્યમથી સરકારી યોજનાઓનું માર્ગદર્શન તેમજ લાભાર્થીઓના પરિચય સાથે લાઇવ પ્રસારણ પણ કરી લોકોને જાગૃત કર્યા છે. ગત તારીખ 23/11/2023 થી 24/1/2024 સુધી એમ બે માસ સુધી વિકસિત…