કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

કૃપયા ધ્યાન દીજીએ: વાંકાનેર: ચાર ટ્રેનો રદ કરાઈ

સમગ્ર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી…

મહાનદીમાં લાઈટના થાભલા ઉપર જોખમ: નમશે તો?

પાજ નિશાળમાં પાણી ઘુસ્યું: કાનપર- મહીકા વચ્ચેનો પુલ ધોવાયો કોઠી, પંચાસીયા અને વાલાસણના સમાચાર * વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયાના જીતુભા ઝાલા જણાવે છે કે ગામ પાસે આવેલી મહા નદીમાં ભરપૂર પાણી આવતા અને આ વહેણમાં લાઈટના થાભલા ઉભા હોઈ તે…

વાંકાનેર તાલુકાના વરસાદ અંગેના નાના-મોટા સમાચાર

મિલકોલોનીમાં રસ્તામાં પાણી ભરાતા 108 ન પહોંચી શકી ઓળ, જુની કલાવડી, કેરાળા, મેસરિયા, દેરાળા અને કાનપરના સમાચાર * વાંકાનેર મિલકોલોનીના રાજભા ઝાલા જણાવે છે કે તેની કોલોનીમાં ઢોસાવાળા મહિલા બીમાર હોઈ 108 બોલાવેલ પણ રસ્તામાં પાણી ભરાઈ ગયેલ હોઈ અને…

કોઠારીયાથી ટંકારા તરફ જતા ઇનોવા ગાડી તણાઇ

મહિકા ગામથી જામનગર સસરાના ઘરે જતા બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના કોઠારીયાથી ટંકારા તરફ જવાના ગાડા માર્ગ ઉપર ગઈ કાલે સાંજે ઇનોવા ગાડી લઈને પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડી પાણીમાં તણાઇ ગયેલ હતી જો કે, યુવાનની ગાડીમાંથી સમયસર બહાર…

એસએમપી ગૃપ વાંકાનેર બે-ઘર લોકોની વ્હારે

વાંકાનેર શહેર અને આસપાસના ગામડાઓમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક લોકો બે-ઘર બન્યા છે. એસએમપી ગૃપ વાંકાનેરને સમાચાર મળતા જ તેઓ ચંદ્રપુર, ન્યુ માર્કેટીંગ યાર્ડ અને આસપાસના ગામોમાં પહોંચી ગયા અને દરેકને ભોજન કરાવ્યું અને…

મચ્છુ -1 ડેમ એક ફૂટ ઓવરફ્લો થઇ રહ્યો છે

વાંકાનેર : મહાકાય એવો વાંકાનેર તાલુકામાં આવેલ મચ્છુ -1 ડેમમા ઉપરવાસ શ્રીકાર વરસાદને પગલે હાલમાં ડેમમા પાણીની પુષ્કળ આવક થતા મચ્છુ -1 ડેમ એક ફૂટ ઓવરફ્લો થઇ રહ્યો છે, ડેમના હેઠવાસના 24 ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા ચેતવણી આપવામાં…

ટંકારા-અમરાપર રોડ ઉપરનો પુલ બંધ કરાવાયો

મામલતદારે સ્થળ મુલાકાત લીધી, હોમગાર્ડનો બંદોબસ્ત મુકાયો ટંકારા : ટંકારા અમરાપર રોડ ઉપર મુખ્ય સ્મશાન પાસેના પુલ ઉપરથી ભયજનક સ્થિતિમાં પાણી વહેતું હોય ટંકારા મામલતદાર કેતન સખિયાએ ટિમ સાથે નદીએ પહોંચી પુલ બંધ કરાવ્યો છે. અહીં હોમગાર્ડ જવાનોના બંદોબસ્ત ગોઠવી…

નવાપરામા યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

યુવાને ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી વિશે ઇન્સ્ટાગ્રામમા અભદ્ર પોસ્ટ કરતા ફરિયાદ વાંકાનેર: શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા અજયભાઈ ગોવિંદભાઇ વીંજવાડિયા (ઉ.વ.30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ…

તા.28 સુધી એલર્ટ, સાવચેત રહેવા કલેકટરની અપીલ

બેઠા પુલ, કોઝવે અને વોકળાને ઓળંગવાનું ટાળો, કામ વગર પાણીમાં ન નીકળો મોરબી : મોરબી જિલ્લામાં તા.28 સુધી એલર્ટ છે. જેથી લોકોને સાવચેત રહેવા કલેકટરે અપીલ કરીને જણાવ્યું છે કે પાણી જોખમી જણાય તેવા બેઠા પુલ, કોઝવે અને વોકળાને ઓળંગવાનું…

આકસ્મિક સંજોગોમાં સંપર્ક કરવા કંટ્રોલ રૂમના નંબર

મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત છે. કંટ્રોલ રૂમમાં સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા જે જેથી કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં લોકોને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે. ● જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર…

Content Copying Forbidden !!

error: Content is protected !!