એસ.એમ.પી.હાઈસ્કૂલ વિદ્યાર્થીઓએ શિબિરનો લાભ લીધો
રામપરા વન્ય અભ્યારણમાં બે દિવસ નિવાસી પ્રકૃતિ શિબિર યોજાઈ વાંકાનેર: ગુજરાત વન વિભાગ દ્વારા દર વર્ષે રામપરા વન્ય અભ્યારણને વિદ્યાર્થીઓ માટે શિબિરની ફાળવણી કરવામાં આવે છે, જેથી નવી પેઢીના બાળકો પ્રકૃતિના સાનિધ્યમાં રહીને વન્ય જીવ અને વાતાવરણને સમજી શકે. રામપરા…