ભાટીયા સોસાયટીમાંથી ફરાર આરોપી ઝડપાયો
એન.ડી.પી.એસ.ના ગુનામાં ફરાર આરોપીને એલસીબીએ પકડ્યો વાંકાનેર: રેંજ આઇજી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના કરાયેલી હોય એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.પી.પંડયા તથા સ્ટાફ દ્વારા તે દિશામાં ચાલુ હતી દરમિયાનમાં એલસીબીના પીએસઆઈ…