કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

નવો કાયદો લાગુ: જુગારીઓ માટે માઠા સમાચાર

ટેબલ જામીન નહીં, જેલની હવા પાક્કી સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રમાં જુગાર રમવાની પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે. ત્યારે જુગાર રમનારા વ્યક્તિઓ માટે ખૂબ માઠા સમાચાર સામે આવ્યા છે. ઇતિહાસમાં પ્રથમ વખત જુગાર રમનારા વ્યક્તિઓને ટેબલ જામીન ન મળીને…

ખેડૂતો કરી શકશે ઓનલાઈન ખરીદ- વેચાણ

ઉપજની યોગ્ય કિંમત મળશે: એપ્લાય પ્રોસેસ જાણો ભારતની જમીન ખૂબ જ ઉપજાઉ છે. જેમાં બારે માસ પાક લઈ શકાય છે. તેમ છતાં આપણો ખેડૂત પરેશાન જોવા મળતો હોય છે. તેનું કારણ ઓછી ઉપજ નહીં પણ અપૂરતો ભાવ હોય છે. અપૂરતા…

જાલી નોટના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા

અને ૧.૭૦ લાખનો દંડ: બે મહિલાને શંકાનો લાભ (2) મોડી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો વાંકાનેરમાં ઘરમાં રેડ કરીને અલગ અલગ દરની ૭૧ હજારની જાલી નોટ પકડવામાં આવી હતી અને ત્યારે બે મહિલાઓ સહીત ત્રણ આરોપી પકડાયા હતા તેની સામે ગુનો…

વાંકાનેરમાં એટીએમમાં ખુંટીયો ઘુસ્યો: લોકો ત્રાહિમામ

વાંકાનેર : રસ્તે રઝળતા ઢોરની સમસ્યા અનહદ વકરી છે ત્યારે વાંકાનેરમાં અનોખો નજારો જોવા મળ્યો હતો અહીંની મુખ્ય બજારમા બેન્ક ઓફ ઇન્ડિયાએ ખૂંટિયા એટીએમ શરૂ કર્યું હોય તેવી સ્થિતિમાં લોકોને નાણાં સાથે ઢીક ફ્રી મા મળે તેવી વ્યવસ્થા ગોઠવાતા લોકો…

ગાડીના હપ્તાના રૂપીયા બાબતની માથાકૂટે હુમલો

ધુનડામાં બાઇક સ્‍લીપથી ઘવાયેલા યુવાનનું મોત ટંકારા ખિજડીયા ચોકડી પાસે રહેતા અને પાન માવાની દુકાન ધરાવતા રફિકભાઈ આદમભાઇ માડકીયા (ઉ.વ- ૩૮) વાળાએ ફરિયાદ કરી છે કે (૧) શાહરુખ આરીફભાઇ પરમાર (મોરબી) ના મોટાભાઈની ગાડીના ત્રણ હપ્તાના રૂપીયા ૪૬,૫૦૦/- ભરેલ હોય…

વર્લીફીચરના આંકડા લખતા બે જણા પકડાયા

દલડીના શખ્સનું સ્પલેન્ડર કબ્જે: માટેલ સીમમાં રહેતા શખ્સ પાસેથી છરી મળી આવી વાંકાનેર: પરશુરામ પોટરીમાં રહેતા રાજેંદ્રસિંહ ભરતસિંહ કૌશલ્યા (ઉ.વ. 32) નામના શખ્સને જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂગ.૨૨૦/-ના મુદ્દામાલ સાથે પકડેલ છે.…

ચાલુ ડમ્પરે ડ્રાઈવર મુઠ્ઠીઓ વાળી ભાગ્યો !

જાલીડા ગામથી એક કીલોમીટર દૂર બનેલો બનાવ વાંકાનેર: ખાણ ખનીજ મોરબીના સ્ટાફે રોયલ્ટી પાસ- પરવાના વગર ખનીજ વહન કરતા એક ડમ્પરને વાંકાનેર પોલીસ સ્ટેશને લઇ આવતા જાલીડા પાસે ડ્રાઈવર ચાલુ ડમ્પરે ભાગી ગયાની ઘટના બન્યાની ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા…

ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે

ગાંધીનગર: રાજ્યમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/ બોરને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે. ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે જયારે ૧૦ ટકા લોક સહયોગ મેળવાશે. ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો…

મેસરીયાથી ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્પર ઝડપાયા

વાંકાનેર : મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે આજે વહેલી સવારે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ નજીક દરોડો પાડી સાદી રેતીની ખનીજ ચોરી કરવા સબબ ત્રણ ડમ્પર વાહન ઝડપી લઈ ખનીજ ચોરી મામલે કાયદાકીય કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ વહેલી…

1 ઓગષ્ટના જસદણ સીરામીકના એમ.ડી. ના જન્મ દિવસે પંચવિધ કાર્યક્રમો

વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ, જસદણ સીરામીક ગૃપ ઓફ કંપનીના એમ.ડી. પરોપકારમ સતામ વિભૂત ની ઉક્તિને સદાય સાર્થક કરનારા, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલ લોકપ્રિય વ્યક્તિ શ્રી પ્રજ્ઞેશભાઈ બી. પટેલ ના ૧, ઓગષ્ટ-૨૦૨૪ ના રોજ તેઓના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પંચવિધ કાર્યક્રમો રાખેલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!