પોલ્ટ્રી ફાર્મ કેવી રીતે ખોલવું- કેટલો ખર્ચ ?
બિઝનેસ લોન બેંકો અને NBFC આપે છે 1000 પક્ષીઓ માટે ઓછામાં ઓછી 500 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ ધંધો કોઈ પણ હોય, નફો હોવો જોઈએ. મરઘાં ઉછેરનો વ્યવસાય પણ આવો જ એક વ્યવસાય છે. જો તમને આ વ્યવસાયમાં રસ હોય…
બિઝનેસ લોન બેંકો અને NBFC આપે છે 1000 પક્ષીઓ માટે ઓછામાં ઓછી 500 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ ધંધો કોઈ પણ હોય, નફો હોવો જોઈએ. મરઘાં ઉછેરનો વ્યવસાય પણ આવો જ એક વ્યવસાય છે. જો તમને આ વ્યવસાયમાં રસ હોય…
સાંજે 5 વાગે એઆઈસીસીના સેક્રેટરી મોરબી આવશે વાંકાનેર: એ.આઈ.સી.સીના સેક્રેટરી બી એમ સંદીપ મોરબી પધારી રહ્યા છે જે અનુસંધાને તા. ૨૦ ને બુધવારે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિની અગત્યની મીટીંગ યોજાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સુચના અનુસાર એ.આઈ.સી.સી સેક્રેટરી…
ફરિયાદી જોધપરના ઇસ્માઇલને જીજ્ઞેશ કોઠારીએ મુળ રકમ પરત કરવા હુકમ વાંકાનેર ખાતે ફરીયાદી ઇસ્માઇલ હાજીભાઇ શેરસીયા (મીરાભાઈ)એ વાંકાનેર કોર્ટમાં પ્રોસક્રીપ્ટોના પ્રોપરાઇટર જીજ્ઞેશ પી. કોઠારી સામે ક્રીપ્ટો કરન્સીના વ્યવહારમાં રકમ પરત આપવા આપેલ ચેક રિટર્ન થતાં બાબતે ફરીયાદ કરતા વાંકાનેર કોર્ટે…
સેવાભાવી ઘનશ્યામસિંહ ઝાલા નિર્મિત આ ફિલ્મની આવક વિકલાંગો માટે વાપરશે વાંકાનેર: નારાયણ સેવા સંસ્થા ઉદયપુર મોરબી રાજકોટ જિલ્લાના પ્રમુખ ઘનશ્યામસિંહ એસ.ઝાલા રંગપર તેમજ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને હિમસન ફિલ્મ મોરબીના રામ મહેતા તેમજ રાજભા…
સાંસદ અને જૈન સમાજના અગ્રણીઓ વરઘોડામાં જોડાયા વાંકાનેર: શહેર તથા તાલુકામાં વસવાટ કરતા જૈન સમાજ દ્વારા આજરોજ પ્રભુશ્રી મહાવીર જન્મ કલ્યાણક દિન તેમજ પર્વાધીરાજ પર્યુષણ પર્વ તથા ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનો અહિંસા પરમો ધર્મનો સંદેશો સમગ્ર વિશ્વમાં ફેલાય તે…
ધારાસભ્યશ્રી, પૂર્વ કાઉન્સીલરો, ભાજપ હોદેદારો હાજર રહ્યા વાંકાનેરના હાર્દસમા માર્કેટ ચોક ખાતે આવેલ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની શ્યામવાડી આધુનિક સુવિધા સાથે રિનોવેશન કર્યા બાદ સમાજના મોભીઓ તથા ધારાસભ્ય જીતુભાઇ સોમાણી સહિત ભાજપ આગેવાનો, હોદેદારોની વિશેષ ઉપસ્થિતિમાં જ્ઞાતિજનો તેમજ અન્ય જ્ઞાતિજનો…

મંદિરની બાજુમાં નવલખો કૂવો આવેલો છે વનવાસ દરમિયાન પાંડવો અને માતા કુંતા અહીં આવીને રોકાયા હતા: લોકવાયકા આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વાંકાનેર પંથકના ગુંદાખડા ગામના ગણપતિ મંદિરનો ઇતિહાસ જાણવો અહીં રસપ્રદ થઇ પડશે. આપણે એક ગામની…
વાંકાનેર તાલુકાના ધર્મનગર ગામના કોળી સમાજના ઉત્સાહી આગેવાન અને કોંગ્રેસ પ્રમુખ જસુભાઈ ગોહેલ તરફથી ગણેશ ચતુર્થીની શુભ કામનાઓ લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
વાંકાનેર તાલુકાના હોલમઢ ગામના કોળી સમાજના પીઢ આગેવાન, રાજકોટ જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ, મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય નવઘણ મેઘાણી તરફથી ગણેશ ચતુર્થીની શુભ કામનાઓ લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
મચ્છુ-1 ડેમની સપાટી અત્યારે 47.76 ફૂટ છે વાંકાનેર: ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે પાણીની જરૂર હતી ત્યારે મેઘરાજાએ મહેર કરી છે અને છેલ્લા બે દિવસથી કાચું સૌનું વરસી રહ્યું છે, ત્યારે ખેડૂતોના હૈયે હરખનો પાર નથી. સાથોસાથ સ્થાનિક જળાશયોમાં પણ…
Content Copying Forbidden !!