કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

કાયદો સામુહિક પક્ષપલટાને માન્ય રાખે છે

સભ્યની મિટિંગમાં ગેરહાજરી પણ પરિણામને અસર કરે છે બે તૃતિયાંશ સભ્યોના પક્ષપલટાને પક્ષનું વિભાજન માનવામાં આવે છે ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીઓમાં ઘણા પક્ષપલટા થયા છે. પક્ષપલટાવિરોધી કાયદા છતાં ભારતીય રાજકારણમાં પક્ષપલટાનું કલંક સંપૂર્ણ મિટાવી શકાયું નથી. આયારામ- ગયારામથી…

જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ ચૂંટણી તેરે

વિકાસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું જાહેરનામા મુજબ ઉમેદવારી પત્રો જિલ્લા પંચાયતના સેક્રેટરીને (તા.૧૨/૦૯/૨૦૨૩) તારીખે તેમની કચેરીમાં અથવા જો તેઓ અનિવાર્ય કારણસર ગેરહાજર હોય, તો સદરહુ કચેરીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત) ને બેઠકની તારીખથી તુરત જ અગાઉની તારીખે એટલે કે,…

દીવાલ સાથે ટ્રક અથડાતા ડ્રાઇવરનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ એક કારખાનામાં અકસ્માત થતા ટ્રક ચાલકનું મૃત્યુ થયાનો બનાવ બનવા પામ્યો છે. જાણવા મળ્યા મુજબ માટેલ રોડ ઉપર આવેલ સંસ્કાર જોન્સન સીરામીક કારખાનામાં ટ્રક ચાલક નરેશ નાગાભાઇ ચૌહાણ, રહે.કબીરનગર હનુમાન મંદિરની…

ઉત્તરાંચલ એક્સપ્રેસ વાંકાનેર સ્ટોપેજનો શુભારંભ

સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાએ લીલી ઝંડી બતાવી કેસરીસિંહદેવસિંહ હાજર રહ્યા, જીતુ સોમાણી ગેરહાજર માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા દ્વારા 4 સપ્ટેમ્બર, 2023ના રોજ વાંકાનેર સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં લીલી ઝંડી બતાવી ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજનું શુભારંભ કરવામાં…

વાંકાનેર તાલુકા પંચાયતનું રાજકારણ ડખ્ખે

પ્રમુખપદ માટે હુંસાતુંસી વાંકાનેર તાલુકા પંચાયતના હોદેદારોની પૂરી થતી મુદ્દત બાદ નવા હોદેદારોની ચૂંટણી માટે મળતી માહિતી મુજબ, ભાજપમાં રાજકારણના આટા-પાટા નખાઈ રહ્યા છે. કુલ 24 સભ્યોમાં 13 સભ્યો ભાજપના અને 11 સભ્યો કોંગ્રેસમાંથી ચૂંટાયા છે. નવા પ્રમુખ માટે સામાન્ય…

પૂરી દશ કલાક જગતાતને લાઈટ મળતી નથી

ગુજરાત સરકારે દશ કલાક લાઈટ આપવાની જાહેરાત તો કરી છે. આ જાહેરાતથી જગતાતમાં ખુશી વ્યાપી હતી.   પરંતુ વાંકાનેર તાલુકાના ઘણા ગામડાઓમાં પૂરી દશ કલાક લાઈટ મળતી નથી, એવી ખેડૂતોની ફરિયાદ છે. લાઈટના ધાંધિયા બાબતે યોગ્ય થાય, એવી અહીંના ખેડૂતોની…

ખેડૂતો માટે P.G.V.C.L ફોલ્ટ સેન્ટરની એક યાદી

વાંકાનેર તાલુકાના ગામડાઓમાં આવેલા પીજીવીસીએલના કુલ 11 S/S માં તારીખ 3 થી 9 સપ્ટેબર દરમ્યાન લાઈટ કાપનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે, આ ટાઈમ જાણવાથી લાઈટના ટાઈમની ખેડૂતભાઈઓને ખબર પડશે. લિસ્ટમાં ટાઇમ જોઈ લેવો. ફોલ્ટ સેન્ટરમાં લાઈટનો ટાઇમ કયો છે,…

સિંધાવદર/ કોઠારીયામાંથી જુગારીઓ પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે સિંધાવદર ગામે લીંબાપરામાં જાહેરમાં જુગાર રમતા બે આરોપી પકડાયા છે. મળેલ માહિતી મુજબ મગનભાઇ ખોડાભાઇ ધામેચા અને હિરાભાઇ તળસીભાઇ વિરસોડીયાને તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4200 કબ્જે કરી જુગારધારા મુજબ…

હોલમઢ અને સરતાનપરમાં જુગાર રમતા ઝડપાયા

વાંકાનેર: તાલુકા પોલીસે હોલમઢ અને સરતાનપર ગામે ચાલતા જુગાર ઉપર દરોડા પાડી ૭ શખ્સોને રૂ.૩૫ હજારની રોકડ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક શખ્સ નાસી છુટતા તેની શોધખોળ ચલાવવામાં આવી છે. મળેલ માહિતી મુજબ વાંકાનેર…

મચ્છુ-૧નું પાણી છોડવા બાબતે સિંચાઈની બેઠક

મોરબી ખાતે કાલે સિંચાઈ વિભાગની બેઠકમાં ચર્ચા વિચારણા મોરબી : મચ્છુ-૧ સિંચાઈ યોજનાના કમાન્ડ વિસ્તારમાં ચોમાસમાં પાછલો વરસાદ થયેલ ન હોય ખરીફ સિઝન ૨૦૨૩ ના સિંચાઈના આયોજન માટે, નહેર સલાહકાર સમિતીની કાર્યપાલક ઇજનેરની કચેરી, તાલુકા સેવા સદન રૂમ નં. ૧૫૨,…

Content Copying Forbidden !!

error: Content is protected !!