કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પરિણીતાની ઈકોચાલક પર દુષ્કર્મની ફરિયાદ

લગભગ ત્રણ મહિના દરમીયાન અનેક વખત આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું: ફરિયાદ હવે થઇ વાંકાનેરમાં આરોગ્યનગરના ઇકો કારનો ચાલક ખોટી ઓળખ આપી ઠંડાપીણામાં નશીલો પદાર્થ ભેળવી અવાવરૂ જગ્યાએ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું, તેમજ મહિલાના બીભત્સ ફોટો વિડીયો વાયરલ કરવાની તેમજ…

યુનીવર્સીટીમાં પ્રથમ આવ્યા દર્શનકુમાર મેર

વાંકાનેરના દર્શનકુમાર મેર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ગુજરાતમાં શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેડિકલ લેબ ટેકનોલોજી વિભાગમાં દર્શનકુમાર રાજેશકુમાર મેરે યુનિવર્સીટીમાં પ્રથમ નંબર લાવી સમગ્ર મોરબી જિલ્લાનું અને કોળી સમાજનું નામ…

પાલિકા અને પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો

OBC અનામત પર સૌથી મોટા સમાચાર, ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરાયો ગાંધીનગર: ઓબીસી અનામત પર સૌથી મોટા સમાચાર આવ્યા છે. વસ્તીના ધોરણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી અનામત અંગેનો ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરાયો છે. મળતી માહિતી મુજબ કેબિનેટમાં…

વાંકાનેરમાં હાર્ટ અટેક આવતા વૃદ્ધનું મોત

વાંકાનેરમાં હાર્ટ અટેક આવતા એક વૃદ્ધનું મોત થયાનું જાણવા મળેલ છે. વાંકાનેરમાં રાજકોટ રોડ પર આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા કાંતિલાલ રણછોડભાઈ વૈદ (૭૪) પોતે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ અટેક આવતા તેઓનું મૃત્યુ નીપજયું હતું ત્યારબાદ તેને હળવદની સરકારી હોસ્પિટલ…

ભાટિયા સોસાયટી: શ્રી દેવ દેવેશ્વર મહાદેવ

બાજુમાં આવેલ કૂવામાં નાગને નાગણીનું એક જોડલું પણ રહે છે વાંકાનેર: વાંકાનેર શહેરમાં આવેલ ભાટિયા સોસાયટીની પાછળના ભાગે બિરાજમાન શ્રી દેવ દેવેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલ છે. આ મંદિરના મહંતના કહેવા પ્રમાણે આ મંદિર અંદાજિત 300 વર્ષ જૂનું રાજાશાહી વખતનું…

વાંકાનેર તાલુકામાં બે ટોલ પ્લાઝા શા માટે?

સંસદ સભ્યોને અર્પણ બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી.ના અંતરનો નિયમ છતાંય વઘાસીયા ખાતે ટોલ પ્લાઝા કેમ? નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોવું જોઈએ …તો વાંકાનેરવાસીઓના હજારો રૂપિયા બચશે   વાંકાનેર તાલુકાના વઘાસીયા…

જિલ્લામાં અધિકારીઓ ગામોની સમસ્યાઓ જાણશે

ડી.ડી.ઓ. જિલ્લા પંચાયતના અધિકારીઓની ૨૪ ટીમો બનાવશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી શાળા, મધ્યાહન ભોજન વગેરે યોજનાઓનું અમલીકરણ તપાસશે વાંકાનેર: છેલ્લા ઘણા સમયથી સમગ્ર મોરબી જિલ્લામાં નાગરિકો રોડ-રસ્તા સહિતની સમસ્યાઓ રજૂ કરી રહ્યા હતા અને તેનું કોઈ સચોટ નિરાકરણ ન થતું…

અમરસર પાસે બાઈક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેરથી મિતાણા તરફ જતા રોડ ઉપર પુરપાટ ઝડપે બાઈક ચલાવીને જઈ રહેલા એક યુવાનનું બાઈક અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે. મળેલ માહિતી મુજબ વિનેશભાઈ ઉર્ફે વિનુભાઈ ગુમાનભાઈ ભુરીયા ઉ.28, રહે-હાલ-છતર કેશુભાઈ પરસોતમભાઈ ભીમાણીની વાડીએ, મુળ-ગામ-કાલીયાવાવ તા.ભાભરા જી.અલીરાજપુર(મધ્યપ્રદેશ) વાળાનું બાઈક…

(કલ્કી અવતાર) રમેશચંદ્ર ફેફર પંચાસિયાના વતની છે

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામના મૂળ વતની અને રાજકોટ શહેરમાં પોતાને કલ્કી અવતાર ગણાવતા અને અવારનવાર વિવાદોમાં રહેતા રમેશચંદ્ર હરજીભાઈ ફેફર સામે ફરિયાદ નોંધાઈ હતી. રમેશચંદ્રએ ભૂદેવો ઉપરાંત ભગવાન પરશુરામ વિશે પણ ટિપ્પણી કરી હતી. જેને કારણે બ્રહ્મસમાજમાં ભારે રોષની લાગણી…

વધાસીયા ટોલાનાકે રીવર્સ ટ્રક કાર સાથે અથડાયો

મકતાનપર ગામે પાણીના ખાડામાં છુપાવેલી દારૂની બોટલો ઝડપી લેતી પોલીસ વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકે રીવર્સમાં આવતા ટ્રક નંબર GJ-17-UU-1897ના ડ્રાઇવર ભીમાભાઇ એભાભાઇ ઓડેદરાએ મોરબી ઉમા ટાઉનશીપમાં રહેતા ઉમંગભાઇ મગનભાઇ અધેરાની માલિકીની GJ-01-KD-4410 નંબરની હોન્ડા…

Content Copying Forbidden !!

error: Content is protected !!