કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

કાળા ફોતરા વાળી ડુંગળી ખાવાથી થતું નુકશાન

ભૂલથી પણ અડતા નહીં: ઝેર જેવું કરે છે કામ ડુંગળી રસોઇનો સ્વાદ વધારવાનું કામ કરે છે. ડુંગળીમાં રહેલાં ગુણો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. બિરયાનીથી લઇને બીજી અનેક વસ્તુઓમાં ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. ડુંગળીનું શાક ખાવાની પણ મજા…

૧૧મીએ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી

હાલમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ પાસે બહુમતી દેખાય છે વાંકાનેર: ભારે વાદ-વિવાદમાં રહેલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હવે આગામી તારીખ 11/09/ 2023 ના રોજ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા ટાઈમથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં થયેલી યાર્ડની ચુંટણી બાબતે હાઇકોર્ટમાં કેસ…

વાંકાનેરમાં જન્માષ્ટમીએ બે શોભાયાત્રા નીકળશે

ધર્મમાં રાજકારણ ભળ્યું જ ! ! આગેવાનોએ ભગવાનને પણ ન છોડયા, અલગ અલગ બે બેઠક મળી વાંકાનેર: વાંકાનેરમાં સ્થાનિક રાજકારણમાં જૂથવાદ ચાલી રહ્યો છે, તે વધુ એક વાર સપાટી પર આવી ગયો છે અને ધર્મને પણ જાણે રાજકારણનો એરૂ આભડી…

જુગાર રમતા 7 અને બીયર સાથે યુવાન ઝડપાયો

ધમલપર ગામે જુગાર રમતા અને મકનસરના યુવાન સામે કાર્યવાહી વાંકાનેર: તાલુકાના ધમલપર ગામે ગેલ માતાજીના મંદિર સામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિપકભાઇ ગોકળભાઇ બાવરવા, વિજયભાઇ દેવરાજભાઇ બાવરવા, દિપકભાઇ…

શું ગરોળી માણસને કરડે તો ઝેર ચઢે?

જાણી લો કામની છે માહિતી ગરોળી 10 થી 20 વર્ષ સુધી જીવી શકે છે શું તમે જાણો છો જ્યારે ગરોળી કરડે છે ત્યારે શું થાય છે? જો તમે નથી જાણતા કે તેના કરડવાથી શરીર પર કેટલો ખતરો હોઈ શકે છે,…

વાંકાનેર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભંડારો

શ્રાવણમાસ નિમિતે દરરોજ રૂદ્રી તેમજ ભુદેવનો ભંડારો, મહિલા ધૂન મંડળના કાર્યક્રમો વાંકાનેર: વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી પૌરાણિક પુ. શ્રી મુનિબાવાની જગ્‍યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ મુજબ શ્રાવણમાસ દરમ્‍યાન આખો મહિનો શ્રી ફળેશ્વર મહાદેવદાદાની વિશેષ…

ખેતર આજુબાજુ તારની વાડ માટે સહાય યોજના

આ યોજનાનો લાભ લેવા આખી માહિતી વાંચો ગાંધીનગર: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે સ્થાનિક ખેડૂતોના પાક પર વન્ય પ્રાણીઓ અને ઢોરની નકારાત્મક અસરને અટકાવવા માટે તાર ફેન્સીંગ યોજના રજૂ કરી છે. 08/12/2020 થી, આ ઠરાવ અમલમાં મૂકવામાં…

શ્રી રામેશ્વર મંદિરના નિર્માણનો પ્રારંભ

વાંકાનેર: વાંકાનેર-ચોટીલા બાઉન્દ્રી પાસે નિર્માણધીન શ્રી રામધામ ખાતે આગામી તા.21-8-23ને શ્રાવણસુદ પાંચમને શ્રાવણમાસના પ્રથમ સોમવારના રોજ (આજે) શ્રી રામધામ ખાતેના વિશાળ પટાગંણમાં આવેલ શ્રી ઋષિમુનિઓએ જયાં તપસ્યા કરી ચુકયા છે, તે વર્ષો પુરાણું દેવોના દેવ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ર્જીણાધાર…

તીથવા જુગાર દરોડો: લીંબાળાનો શખ્સ ગાંજા સાથે

જુગાર દરોડામાં નવ શખ્સ અને ગાંજો સાથે ઝડપાયેલ બે શખ્સ સામે કાનૂની શિકંજો વાંકાનેર: તાલુકાના તીથવા ગામે ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ૯ જુગારીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ…

ઝેરી દવાથી મૃત્યુ: જુગારની જુદીજુદી બે રેડ

અગાભી પીપળીયા ગામે ઝેરી દવા પી જતા ખેતશ્રમિકનું મૃત્યુ કોઠારીયા ગામની સીમમાંથી અને ધિયાવડમાં ૮ જુગારી પકડાયા, એક નાશી ગયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે અનિલભાઈ પરમારની વાડીએ અજયભાઇ મહેશભાઇ નાઇ કોઇપણ કારણસર ઝેરી દવા પી જતા સારવાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!