કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

નવા ઢુવાના યુવાનની કોહવાયેલી લાશ મળી

શરીર ઉપર કોઈ ઇજાના નિશાન જોવા મળતા નથી મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ પાસે આઈકોલેસ સિરામિક કારખાના સામે હરીપર કેરાળા ગામ તરફ જવાના રસ્તા પાસે યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં ડેડબોડી મળી આવી હતી. જેથી આ અંગેની મોરબી તાલુકા…

ધ્રાંગધ્રા – વાંકાનેર બસ ફરી શરૂ કરાઇ

રૂટ બંધ કરવાનું કારણ બસની ઘટનું અપાયું હતું ધ્રાગંધ્રા ડેપો દ્વારા ધ્રાગંધ્રા રાજકોટ વાયા વાંકાનેરનો 40 વર્ષથી ચાલતો એસટી બસ રૂટ અચાનક બંધ કરાતાં આ મુદે મુસાફરોમાં ભારે રોષ છવાયો હતો. અને આ અહેવાલ મીડિયામાં આવતાં જ ચોવીસ કલાકમાં ફરી…

ભ્રષ્ટાચારના આરોપી ત્રણેય શિક્ષકોને શોધતી પોલીસ

શાળાઓ શરૂ થવા છતાં હાજર નહીં થતા અનેક તર્કવિતર્ક રજા રિપોર્ટ મુક્યા તો કોણ આપી ગયું? રજા મંજૂર કરી કે નહીં? વગેરે યક્ષ પ્રશ્નો છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાના ચાલુ વર્ષના ઓડિટ દરમ્યાન બેનામી નાણાંકીય વ્યવહારોના ઓડિટ પેરા…

વિકાસકામો માટેની ગ્રાન્ટ કેટલી ક્યાંથી મળે?

ગામડામાં અલગ અલગ ૧૯ ગ્રાન્ટની વિગત જાણો ગામડાઓમાં પીવાના પાણી, રસ્તા વગેરે અનેક પ્રશ્નો હલ કરવા માર્ગદર્શન સરકારશ્રી તરફથી અનેક યોજનાઓમાં નાણાની ફાળવણી થતી હોય છે, પરંતુ ગામના સરપંચો કે આગેવાનો પાસે આ અંગેની માહિતી હોતી નથી. કાર્યક્ષમ અને જાણકાર…

ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર

ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલાં જ ટેકાના ભાવ જાહેર ભારત સરકારે આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવમાં સરેરાશ ૯ થી ૧૦ ટકા જેટલો વધારો નવી દિલ્હી: ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની…

જીવતા સમાધિ લેનાર વાંકાનેરના નાગાબાવાજી-2

(હપ્તો: બીજો) નાગાબાવાના મેળામાં માણસો જલેબી અને ભજીયા નાગાબાવાને ચડાવે છે આજે પણ પતાળિયા વોકળામાંથી પાણી ચોમાસામાં આવે છે, પણ ઝાઝી વાર ટકતું નથી દીકરાની ખોટ પૂરી કરવા જામસાહેબે નાગાબાવાને વિનંતી કરતા જવાબમાં જણાવ્યું કે…… રાજ વખતસિંહજીએ સમાધિ ન લેવા…

રેલ્વે યાર્ડ નજીક યુવાનનો માલગાડી હેઠળ આપઘાત

યુવાનના જમણા હાથની કલાઈ ઉપર GHANDRIKA ત્રોફાવેલ છે વાંકાનેર શહેર નજીક આવેલ રેલવે યાર્ડ ખાતેથી પસાર થતી માલગાડી હેઠળ પડતું મૂકી એક અજાણ્યા 35 વર્ષની ઉંમરના યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં આ રેલવે…

માટેલ ખાતે અષાઢીબીજની ઉજવણી કરવામાં આવશે

માટેલધરાના મહંતશ્રી દ્વારા ભાવભર્યું નિમંત્રણ તા.૧૯ ના “ભવ્ય ડાકલાનો પ્રોગ્રામ’ અને તા. ૨૦ ના માતાજીનું વિશેષ પૂજન તથા બાવનગજની ધ્વજારોહણવિધીનું આયોજન વાંકાનેર: વાંકાનેર તાલુકાના જગ વિખ્યાત યાત્રાધામ માટેલધરા ખાતે આવેલ આસ્થાનું પ્રતીક આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે પ્રતિ વર્ષ મુજબ…

જિલ્લામાં 1 કરોડની વીજચોરી ઝડપાઇ

30 ટીમોએ વાંકાનેર સહિતના 2003 કનેક્શન ચેક કરતા 254 કેસ કરવામાં આવ્યા મોરબી : આજે સવારથી મોરબી શહેર એને જિલ્લામાં સઘન વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી ઉપરાંત ભુજ, જામનગર, અંજારની 30 ટીમોએ 2003 કનેક્શન ચેક કરતા 254 કેસમાં…

જીવતા સમાધિ લેનાર વાંકાનેરના નાગાબાવાજી-1

(હપ્તો: પહેલો) નાગાબાવા અને શાહબાવા વચ્ચે 290 વરસનો સમય ગાળો છે સિંધાવદર ગામના ખવાસ રાજમાં નોકરી કરતા હતા, તેમના ધર્મપત્ની શ્રી નાગાબાવાજીના દર્શને આવતા એકવાર શ્રી નાગાબાવા પોતે પુરીમાના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે ‘માં ! માં ! મારે…

Content Copying Forbidden !!

error: Content is protected !!