વાંકાનેર તાલુકાના મ. ભો. કેન્દ્રોમાં ભરતી જાહેર
સંચાલક, રસોયા અને મદદનીશ માટે ઉમેદવારોએ અરજી મોકલી આપવાની રહેશે વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારે નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં સંચાલક તરીકે ૨૧, રસોઇયા તરીકે…