કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પરિણીતાનો અગમ્ય કારણોસર આપઘાત

બે વર્ષના સંસાર જીવન બાદ માળો પીંખાયો વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામ ખાતે રહેતી એક પરિણીતાએ બે વર્ષનાં દાંમ્પત્ય જીવનમાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી…

તલાટી-જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર

ગાંધીનગર: 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર થયું છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ અને સ્ટાફની મહેનતથી પરીક્ષાની માફક પરિણામ પણ ઝડપથી આવી ગયું છે. આ અંગેની જાહેરાત આઈપીએસ હસમુખ પટેલે સોશ્યલ મીડિયા…

ચંદ્રપુર, સિંધાવદર, ભા.જાંબુડીયાને મળશે ટ્રૉલી

મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૧૫ માં નાણાપંચની જિલ્લા કક્ષાની ૧૦ ટકા ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૩ મા વાંકાનેર તાલુકામાં 3 ગ્રામ પંચાયતને ડોર ટુ ડોર કલેક્શન કરી નિકાલ કરવા માટે ટ્રેક્ટર ટ્રોલી આપવામાં આવશે. જેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, મોરબી…

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં બે દરોડા

5120 નો મુદામાલ સાથે 8 આરોપી સામે કાર્યવાહી વાંકાનેરના ગારીડા ગામે નિશાળ પાછળ જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત પોલીસને મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા ગોપાલભાઈ જાદવભાઈ ડાભી…

પાલિકામાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

ભાટિયા સોસાયટી ગ્રામ પંચાયત ખાતે પણ આયોજન થયું વાંકાનેર: સમગ્ર રાષ્ટ્રમાં દેશના ઘડવૈયા અને લડવૈયાઓને યાદ કરી તેમને લાખ લાખ વંદન કરવા તેમજ માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાના હેતુથી સરકાર દ્વારા ‘મારી માટી મારો દેશ’ નામે અભિયાન ચાલી રહ્યું છે,…

વાંકાનેર તાલુકામાં પીજીવીસીએલનું ચેકિંગ થયું

જિલ્લામાં 1.14 કરોડની વીજચોરી ઝડપાઈ વાંકાનેર: મોરબી જિલ્લામાં વ્યાપક વીજચોરીની ફરિયાદો વચ્ચે તાજેતરમાં પીજીવીસીએલની વિવિધ ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 2025 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 258 કનેક્શનમાં 1 કરોડ 14 લાખથી વધુની વીજચોરી ઝડપાઈ છે.…

પંચાસીયામાં આજે શાને અહલે બયેત કોન્ફરન્સ

સુન્ની મોમીન-મુસ્લિમ બિરાદરોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આજરોજ શનિવારે રાત્રીના ” શાને અહલે બયેત કોન્ફરન્સ ” નું આયોજન – કરવામાં આવ્યું છે, જેમાં ખાસ મુંબઈથી આવેલ વક્તા દ્વારા મોમીન-મુસ્લિમ ધર્મગુરૂની ઉપસ્થિતિમાં ઇસ્લામિક હિસ્ટ્રી મુજબ કુરાન…

યુવા ભાજપ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરિદેવસિંહજી ઝાલાએ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું વાંકાનેર: દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે 9થી 19 ઓગસ્ટ દરમિયાન મેરી મીટ્ટી મેરા દેશ અને હર ધર તિરંગા સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.   દેશની સ્વતંત્રતાના 75 વર્ષ…

જીનીયસ‌ સ્કૂલ- મહિકા ખાતે કાર્યક્રમ યોજાયો

વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમનો રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ વાંકાનેર: નેશનલ હાઇવે પર આવેલ‌ વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમ દ્વારા મહીકા‌ ગામે આવેલ જીનીયસ‌ સ્કૂલ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો. નેશનલ હાઇવે પર આવેલ‌ વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમ દ્વારા મહીકા ગામે…

20 વર્ષીય યુવાનને મારામારીમાં ઈજા

વાંકાનેર: અહીંના રેલ્વે સ્ટેશન વિસ્તાર શક્તિપરામાં રહેતા એક યુવાનને મારામારીમાં ઇજા થયાનું જાણવા મળેલ છે. મળેલ માહિતી મુજબ હસનપર પાસેના શક્તિપરામાં રહેતા વિપુલ ભુપતભાઈ મલ નામના 20 વર્ષીય યુવાનને મોરબી તાલુકાના મકનસર ગામ પાસે સર્વિસ રોડ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ…

Content Copying Forbidden !!

error: Content is protected !!