કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મીમનજી હાજીસાહેબ- વીડીભોજપરાનો આજે જન્મદિવસ

વાંકાનેર તાલુકાના વીડીભોજપરા ગામના મીમનજી હાજીસાહેબનો આજે જન્મ દિવસ છે. તારીખ 15-8-1942 ના રોજ જન્મેલા મીમનજી હાજીસાહેબ આજે 81 વર્ષ પુરા કરી 82 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ વાંકાનેર બૈતુલ માલ ટ્રસ્ટના પ્રમુખ છે. પીર મશાયખી દવાખાનામાં તેમની સેવાના…

વિજય ટ્રેડિંગ કંપની તરફથી હાર્દિક શુભકામના

વિજય ટ્રેડિંગ કંપની- વાંકાનેર: અમિતસિંહ રાણા આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

રામકૃષ્ણ રીફ્રેકટરીઝ તરફથી હાર્દિક શુભકામના

રામકૃષ્ણ રીફ્રેકટરીઝ- વાંકાનેર: શૈલેષભાઇ કડછુડ અને રણજીતભાઇ પઢીયાર આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

શ્રી મહાલક્ષ્મી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ તરફથી હાર્દિક શુભકામના

શ્રી મહાલક્ષ્મી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ- વાંકાનેર: પરેશભાઈ અને રાકેશભાઈ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

ઇન્ટરનેશનલ સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ તરફથી હાર્દિક શુભકામના

ઇન્ટરનેશનલ સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ- વાંકાનેર: અનીસ શાહ આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

આર્યન રીફ્રેકટરીઝ તરફથી હાર્દિક શુભકામના

આર્યન રીફ્રેકટરીઝ- વાંકાનેર: અમિત દોશી આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

જય ભવાની પેટ્રોલિયમ તરફથી હાર્દિક શુભકામના

જય ભવાની પેટ્રોલિયમ- વાંકાનેર: ચિરાગ જોબનપુત્રા અને ગજેન્દ્રસિંહ રાઠોડ આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

નોબલ રીફ્રેકટરીઝ તરફથી હાર્દિક શુભકામના

નોબલ રીફ્રેકટરીઝ- હસનપર: ઘનશ્યામભાઈ આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

બાઈક હડફેટે અકસ્માતમાં ઇજા થઇ

વાંકાનેર: સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સિરામિક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં જયેશભાઈ મગનભાઇ શેરસીયા (૪૨)ને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી શહેરના…

વાંકાનેરની પારુલબેનને સાસરિયાઓનો ત્રાસ

મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ તેમજ સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ ગુન્હો નોંધાયો વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં માવતરના ઘેર આશ્રય મેળવનાર પરિણીતાને સુરેન્દ્રનગરના સાસરિયાઓ કરિયાવર મામલે ત્રાસ આપી મેણા ટોણા મારતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે મહિલા…

Content Copying Forbidden !!

error: Content is protected !!