કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

કુંભારપરા વિસ્તારમાં કિશનભાઈનું સ્પ્લેન્ડર ચોરાયું

પોતાના ઘર પાસે પાર્ક કરેલું રાત્રીના સમયે ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી અવારનવાર બાઇક ચોરીના બનાવો સામે આવે છે, ત્યારે આવા વધુ એક બનાવમાં વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા એક યુવાનના ઘર પાસે પાર્ક કરેલ…

રમઝાનની નમાઝ બાદ 25 વર્ષથી ચા પીવડાવવાની સેવા કરે છે હિન્દુ યુવક

વઢવાણમાં આ ખવાસ યુવાનની સારી કામગીરી માટે મુસ્લિમ બિરાદરો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે  વઢવાણ ગામે કોમી એખલાશના વાતાવરણમાં હિન્દુ-મુસ્લિમો એક સાથે અમન-ચેનથી રહે છે. રમઝાનમાં તરાવિહની નમાઝ પઢીને પાછા આવનાર બંદાઓ માટે 25 વર્ષથી ચાની સેવા કરી ખવાશ યુવાન કોમી…

ખબર કેમ પડે કેરી કેમિકલથી પકાવી છે કે કુદરતી પાકેલી છે?

કેમિકલથી પકવેલી કેરી માણસની નર્વસ સિસ્ટમને ખરાબ કરે છે, કેન્સર થવાનું જોખમ ઉભું થાય છે વાંકાનેરમાં આરોગ્ય ખાતાના દરોડા પડયા હોય તેવું યાદ આવતું નથી. ખાણી  પીણીની આઈટમ હોય કે ફળ હોય, વાંકાનેરવાસીઓ ભરોસો રાખી ખરીદે છે, અને છેતરાય પણ…

વઘાસીયા ટોલનાકે ટોલટેકસમાં ભાવ વધારો અમલી

ભાવવધારા મુજબ એક વખત મુસાફરીમાં કાર, જીપ અને વાનમાં રૂ.105માંથી 110 અને રિટેનમાં રૂ.160માંથી 170 થયા નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા તા.1 એપ્રિલથી ટોલટેકસમાં વધારો કરવામા આવ્યો છે અને તેમાં વઘાસીયા ટોલનાકે 3 ટકાનો ભાવ વધારો થયો છે. ટોલટેકસ વધવાની સાથે મુસાફરી ખર્ચમાં…

પરીણિત ગર્ભવતી મહિલાઓને  મળશે પૂરા 6000 રૂપિયા

આ યોજનામાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય, તો સત્તાવાર હેલ્પલાઈન નંબર 7998799804 પર સંપર્ક કરવો કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. જો તમે પણ મહિલા છો અને ગર્ભવતી છો, તો તમને સરકાર તરફથી આર્થિક મદદ…

વાંકાનેરને નજીકના ભવિષ્યમાં જ મળશે રળિયામણાં બગીચાની સુવિધા

એક વર્ષથી ઠપ્પ પડેલી કામગીરી શરૂ કરવાની નવા ચીફ ઓફિસરની હૈયા ધારણ: સાડા નવ કરોડનો અંદાજિત ખર્ચ થશે વાંકાનેરમાં એક વર્ષ પહેલાં જેનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, તે ઉદ્યાનનું કામકાજ કોઇ કારણોસર બંધ રહ્યું હતું, અને લોકોને એક તબક્કે…

વાંકાનેર વિસ્તારમાં ગઈ કાલે મહત્તમ ચાર કેસ કોરોનાના નોંધાયા

મોરબી જિલ્લામાં આજે નવા 29 કેસ, એક્ટિવ કેસ 187 થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો હવે અટકવાનું નામ લેતા નથી. જિલ્લામાં આજે ફરી નવા 29 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસ થોડા જ દિવસોમાં છેક 187 એ પહોંચી ગયા…

વાંકાનેરમાં રામનવમી નિમિતે બે સ્થળે રામ જન્મોત્સવના કાર્યક્રમોની ઉજવણી કરાઈ

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વાંકાનેર પ્રખંડમા રામનવમી નિમીતે બે સ્થળ પર રામ જન્મોતસવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાર્થધવજ હનુમાનજી મંદિરે બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી, રામ ભગવાનનું ભજન તથા હનુમાન ચાલીસાનુ પઠન કર્યું હતું.  જેમાં વિશ્વ હિંદુ પરીષદના સૌરાષ્ટ્ર…

વાંકાનેરમાં બે અપમૃત્યુના બનાવો: વાંકીયામાં દવા પી લેતા સારવારમાં

વાંકાનેરમાં જીનપરા ખાતે રહેતા વૃદ્ધનું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું, જે મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે, બીજા બનાવમાં વાંકાનેર શહેરમાં રહેતા અને ઢુંવા ચોકડીએ ટ્રાન્સપોર્ટ કર્મચારી યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા…

આજથી બદલાઈ જશે બેન્ક એકાઉન્ટને લગતા 7 નવા રૂલ્સ

ફાયનાન્સિયલ વર્ષની શરૂઆત સાથે, તમારે તમારા કેટલાક ઇન્વેસ્ટ અને ફાયનાન્સિયલ ટાર્ગેટ્સને પણ પૂરા કરવા પડશે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આવતા મહિને ફાયનાન્સિયલ પોલીસી રિવ્યુ બેઠક યોજવા જઈ રહી છે. એવી અપેક્ષા છે કે ફરી એકવાર રેપો રેટ વધી શકે છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!