કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સગર્ભા પત્નીને મૂકી પરત ફરતા યુવકનું અકસ્માતમાં મોત

જાણવા મળ્‍યા મુજબ વિષ્‍ણુ નંદુભાઇ કરીજા (ઉ.વ.૨૨) નામના યુવાનનું વાંકાનેર બાઉન્‍ડ્રી નજીક નવાપરામાં બાઇક અકસ્‍માતમાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. તેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં. તેની પત્‍નિ હાલમાં સગર્ભા હતી. તેણીને વતન જવું હોઇ બીજા લોકો…

વાંકાનેર તાલુકામાં બાવીસ લાખની વીજ ચોરી પકડાઇ

મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજ ચેકિંગની કામગીરી આજે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં વાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવી હતી ત્યારે રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુના વિજ જોડાણોમા વીજ ચોરીનું પ્રમાણ વધારે સામે આવ્યું હતું અને કુલ મળીને…

ટ્રકે ઠોકર મારતા બાઈક ચાલકનું મૃત્યુ

વાંકાનેર – મોરબી હાઇવે ઉપર ઢુંવા નજીક ટ્રક નંબર જીજે-૩૬-ટી-૫૦૫૭ના ચાલકે આગળ જઈ રહેલા બાઇકને ઠોકર મારતા મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર ખાતે રહેતા અનુજ જમનાલાલ ભાટ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે…

પંચાસિયામા ચૂલો સળગાવતા દાઝેલા મહિલાનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ગઈકાલે સવારે ચૂલો સળગાવતી વખતે પહેરેલા કપડામાં આગ લાગતા મધુબેન જયંતિભાઈ મકવાણા ઉ.65 નામના મહિલા ગંભીર રીતે દાઝી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. 

વાંકાનેર, રાજકોટ, અને ગોંડલ ડેપોનાં આઠ ડ્રાઈવર-કંડકટરોને સસ્પેન્ડ 

રાજકોટ : આ અંગેની સુત્રોમાંથી મળતી વિગત મુજબ છ ડ્રાઈવર કંડક્ટરો તાજેતરમાં દારૂ પીધેલા અને દારૂની હેરાફેરી સબબ પકડાયા હતા. આ અંગેનો કેસ વિભાગીય નિયામક સમક્ષ ચાલી જતાં તેઓએ આ ડ્રાઈવર-કંડકટરોને સસ્પેન્ડ કરી દીધા છે.જયારે અન્ય એક કેસમાં કુવાડવા ગામમાં…

પ્રોપર્ટીના દસ્તાવેજો ગુમ થઇ જાય તો શું કરવું? 

કોઇ દસ્તાવેજ ગુમ થઈ જાય તે પછી શક્ય તેટલી વહેલી તકે પોલીસમાં રિપોર્ટ નોંધાવવો જોઈએ નવી દિલ્હીઃ પ્રોપર્ટીના દસ્તાવેજો જેમ કે રજિસ્ટ્રી પેપર્સ, ટાઇટલ ડીડ્સ, પાવર ઓફ એટર્ની વગેરે, કાનૂની દસ્તાવેજો છે. જે મિલકતના ચોક્કસ ભાગ પર વ્યક્તિના માલિકી હકોને…

મોરબી-વાંકાનેરના ઔદ્યોગિક વિસ્તારમાં સારા રોડ બનાવવા શ્રી અમૃતિયાની રજૂઆત 

મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં સારા રોડની સુવિધા મળે તેના માટે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને સરકાર દ્વારા મોરબી અને વાંકાનેરના ઔદ્યોગિક વિસ્તારમાં સરકારની ૮૦-૨૦ ની યોજના મુજબ રોડના કામ કરવા માટેના…

વડસર નજીક દીપડાએ નીલગાયના બચ્ચાનો શિકાર કર્યો

જડેશ્વર રોડ ઉપર વડસર નજીક ગઈકાલે દીપડાએ દેખા દીધી હતી અને એક નીલગાયના બચ્ચાનો શિકાર કરતા ચીસાચીસ સાંભળી માલધારીઓ દોડી આવતા દીપડો શિકાર છોડી નાસી ગયો હતો અને ઘાયલ નીલગાયના બચ્ચાને બચાવી લીધું હતું.  વાંકાનેર પંથકના વીડી વિસ્તારમાં દીપડાનો કાયમી…

ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ૮૧ બોટલ એકત્ર કરાઈ

રક્તદાન મહાદાન કહેવામાં આવે છે રક્તદાન કરીને અન્યને નવજીવન આપી સકાય છે ત્યારે સમાજ સેવાની ઉક્તિના ચરિતાર્થ કરવા વાંકાનેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કરતા ૮૧ બોટલ એકત્ર કરવામાં…

ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં 3001 દંપતિના લગ્ન થશે: વર્લ્ડ રેકોર્ડ બનશે 

ગુરુગાદી થરા ખાતે 30/31 જાન્યુ.એ મોરબી જિલ્લાના 145 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશે ભગવાનશ્રી કૃષ્ણ ગોકુલ છોડીને નિકળ્યા ત્યારે પ્રથમ પડાવ કાંકરેજ તાલુકાના થરા ખાતે નાખ્યો હતો ભરવાડ સમાજનું સંગઠન બહુ મજબૂત મનાય છે .ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાંનિધ્યમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!