કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-1

રજપૂતના દીકરા ભગવાનને ચોપડે ચાકરી નોંધાવીને પછી જ અવતરે છે પોણોસો પોણોસો ઘોડાં નોખાં પડી ગયા, વચ્ચે થઇને ત્રણ રજપૂતો આગળ વધ્યા કલાજીએ તલવાર ઉઘાડી કરી. પેગડામાં ઉભા થઇને એણે તલવાર ઝીકી ખુમાણોના ડાયરામાં કસૂંબો લેવાય છે, ત્યારે ડાહ્યા કાઠીઓ…

જિલ્લામાં ભાજપના પ્રભારી તરીકે ડો. હિતેશભાઈ ચૌધરી

મોરબી : ભાજપના ઉચ્ચ મોવડી મંડળ દ્વારા જિલ્લાના ભાજપના માળખા ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા ભાજપના નવા પ્રભારી તરીકે ડો. હિતેશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા જિલ્લા અને મહાનગરના ભાજપના નવા…

રોજીરોટીની તલાશમાં મોત મળ્યું

ઠેઠ ઓરિસ્સાથી ગુજરાત આવ્યો: ચોર સમજી મોતને ઘાટ ઉતારી દીધો એલસીબી ટીમે ભાટિયા સોસાયટીના સાત આરોપીને ઝડપી લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા વાંકાનેરમાં પરપ્રાંતિય શ્રમજીવીની હત્યા કરવામાં આવી હોય, જે બનાવ મામલે તપાસ ચલાવતા એલસીબી ટીમે સાત ઇસમોને ઝડપી લીધા…

કૌભાંડોમાં ભીનું સંકેલી લેવાનો પ્રયાસ !

આર.ટી.ઈ.માં ડ્રોપ આઉટ બાદના હિસાબનું શું? વાંકાનેર શિક્ષણ શાખાના કૌભાંડોની તપાસ ક્યારે થશે? વર્ષના અંતે વિદ્યાર્થીઓ શાળા છોડીને અન્ય શાળામાં જતા રહે, ત્યારે પૂરેપૂરા વિદ્યાર્થીઓના રૂપિયા દશ હજાર અને સ્ટેશનરી યુનિફોર્મના ત્રણ હજાર લેખે જમા કરે અને બાકીના વધારાના રૂપિયાની…

જોધપરમાં રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી

વાડીના રસ્તા બાબતે કોર્ટ કેસ ચાલુ હોવા છતાં રસ્તા ઉપર પથ્થર નાખી બંધ કરવા અને ખુલ્લો કરવા મામલે ઝઘડો થયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે વાડીના રસ્તા બાબતે કોર્ટ કેસ ચાલુ હોવા છતાં આ રસ્તા ઉપર પથ્થર નાખી રસ્તો…

સ્ટેશન મેનેજરની શ્રેષ્ઠ કામગીરી બિરદાવાઇ

રેલવે દ્વારા મોરબીના ટ્રેન મેનેજર અને રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 13 કર્મચારીઓને પણ ડીઆરએમએ કર્યા સન્માનિત મોરબી : રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન દ્વારા રાજકોટ ડીવીઝનના 13 કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું…

રાતાવિરડામાં આપઘાતનો પ્રયાસ કરતો યુવાન

બેભાન હાલતમાં મોરબી શહેરમાં હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ ગયા વાંકાનેર નજીક આવેલ રાતાવિરડા ખાતે રહેતા એક યુવાને આપઘાતનો પ્રયાસ કર્યાના સમાચાર મળ્યા છે. જાણવા મળ્યા મુજબ રાતાવિરડાના વિનોદભાઈ વેરશીભાઈ ઉકેડીયા (30) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે દુપટ્ટા વડે…

રીક્ષા પલટી જતાં મહિલા સારવારમાં

વાંકાનેરમાં રહેતા રહીમાબેન અકબરભાઈ મોવર (40) માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામના પાટીયા પાસેથી રિક્ષામાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રીક્ષા પલટી મારી ગઈ હતી. જેથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા.

દેશી દારૂ સામે પોલીસ કાર્યવાહી

વીરપર, ઢુવા અને માટેલ રોડ પરથી આરોપી ઝડપાયા વાંકાનેરના વીરપર ગામની સીમમાં જવાના રસ્તે હકાભાઇ મોતીભાઈ ભરવાડની વાડીની બાજુમાં આવેલ ખરાબામાં 400 લીટર આથો મળી આવ્યો હોય પોલીસે 800 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દારૂ બનાવવા માટેનો…

વાંકાનેર શિક્ષણ શાખામાં વધુ એક કાંડ

નિવૃત-મૃત્યુ પામેલ શિક્ષકોને આપેલ સિલેક્શન ગ્રેડના એરિયર્સમાં કટકી વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખા જાણે ભ્રષ્ટાચારનો પર્યાયી બની ગઈ હોય એમ એક પછી એક ભયંકર ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં વધુ એક ભ્રષ્ટાચાર સામે આવેલ છે. જે સાંભળીને હૈયું હચમચી…

Content Copying Forbidden !!

error: Content is protected !!