આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાનો 4.5 કરોડ લોકોને લાભ મળ્યો
આ યોજના દ્વારા સરકાર લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડે છે ભારત સરકારની આરોગ્ય યોજના હેઠળ સરકાર લોકોને આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ પ્રદાન કરે છે દેશના ગરીબ વર્ગોને મફત સારવાર આપવા માટે સરકાર આયુષ્માન ભારત પ્રધાન…