કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાનો 4.5 કરોડ લોકોને લાભ મળ્યો

આ યોજના દ્વારા સરકાર લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડે છે ભારત સરકારની આરોગ્ય યોજના હેઠળ સરકાર લોકોને આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ પ્રદાન કરે છે         દેશના ગરીબ વર્ગોને મફત સારવાર આપવા માટે સરકાર આયુષ્માન ભારત પ્રધાન…

ખેતી પાકને રખડતા પશુઓ દ્વારા થતા નુકસાનથી બચવા બાયો-લિક્વિડ સ્પ્રે ખૂબ જ મદદરૂપ

આર્થિક રીતે થતા નુકસાનથી બચવા વાયર લગાવવા પર પ્રતિબંધ છે, આ માટે સજા પણ આપી શકાય છે         ખેતી પાકને સૌથી વધારે નુકસાન રખડતા પશુઓ દ્વારા થતું હોય છે. રખડતા ઘેટાં-બકરા, જંગલી નીલગાય, ભૂંડ જેવા પશુઓ ખેતીનાપાકને આરોગી જતા હોય…

22 થી 25 ડિસે. દરમિયાન રાજ્યમાં ભારે ઠંડીની શક્યતા: અંબાલાલ પટેલની આગાહી

29 ડિસે થી 20 જાન્યુ. વચ્ચે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ શક્યતા         ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે અરબ સાગરથી આવતા ભેજના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠાની અસર વર્તાતી હતી.…

ગુજરાતના ધારાસભ્યોનો મહિને 1.16 લાખ રૂપિયાનો પગાર છે

ઉપરાંત ધારાસભ્યોને મોંઘવારી , અન્ય ભથ્થું, ટેલિફોન, પોસ્ટલ અને સ્ટેશનરી, અંગત સહાયક ભથ્થું, દૈનિક ભથ્થું, મુસાફરી ભથ્થું, આવાસ સુવિધાઓ, તબીબી સુવિધાઓ, રેલવે રિઝર્વેશન કાઉન્ટર સુવિધાઓ અને મુદ્દત બાદ પેન્સન મેળવવા હક્કદાર છે         પગાર: ગુજરાત રાજ્યની વિધાનસભામાં સર્વસંમતિથી એક બિલ…

સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-1

સીંધાવદર શેરસીયા કુટુંબના ઇતિહાસ સાથે પીપળીયારાજ, જેતપરડા, જાલી, કોઠી, ખીજડીયા, નવીકલાવડી, વાંકાનેર, પંચાસીયા અને કાનપરના શેરસીયાનો પણ ઈતિહાસ સંકળાયેલો છે મોમીન સમાજનું પહેલું મૂળ ગામ તીથવા અને બીજા નંબરે પીપળીયારાજ વસ્યું, પછી પાંચદ્વારકા. સીંધાવદરમાં મોમીન સમાજના પગલાં તો બહુ મોડા…

ધારાસભ્યોની આગતા સ્વાગતા માટે માટેલ રોડની સફાઈ કરાઈ

ધારાસભ્યો માટેલધામમાં ધ્વજારોહણ પ્રસંગે સ્થાનિક ઉધોગકારોએ મજૂરો મારફત રોડની સફાઈ કરાવી                 આજે મોરબી જિલ્લાના ભાજપના ધારાસભ્યોની જીત થતા માટેલ મંદિરે મહાપ્રસાદ, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાનાર હોવાથી ધારાસભ્યોની આગતા સ્વાગતા કરવા સ્થાનિક ઉધોગકારોએ માટેલ રોડની સફાઈ કરાવી હતી અને મજૂરો…

વીડી ભોજપરાની સીમમાં ખનીજ ચોરી મામલે ભરવાડ શખ્સ સામે ફરિયાદ

રાજાવડલાનો શખ્સ દોઢેક મહિનામાં 2277 મેટ્રિક ટન ખનીજ ખોદી ગયો                 વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામે ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર રાજાવડલા ગામના શખ્સ દ્વારા બેફામ ખનિજચોરી કરી પર્યાવરણને નુકશાન પહોંચાડતા આ મામલે મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર દ્વારા…

તિખારો- પ્રેમ પ્રકરણમાં યુવાનનું અપહરણ: યુવાનને પોલીસે છોડાવ્યો

        ક્યારે કોની સાથે કોને પ્રેમ થઇ જાય કંઈ નક્કી નહીં, છે ને કુદરત ! બિહારનો યુવાન અને એમપીની યુવતી વાંકાનેરમાં રહે. અબ્દુલ શકુર નામનો આ શખ્સ વાંકાનેર એક ફેક્ટરીમાં કામ કરતો હતો અને ત્યાં તેની સાથે કામ કરતી મધ્યપ્રદેશની…

જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયા બે મોટા નિર્ણય

અનાજ કે કઠોળના ભૂસા પરનો જીએસટી નાબૂદ કરાયો: ઈથેનોલ પરનો જીએસટી ઘટાડાયો બાયોફ્યુઅલ પરના જીએસટીને 18 ટકાથી ઘટાડીને 5 ટકાના સ્લેબમાં લવાયો નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી એસટી કાઉન્સિલની 49મી બેઠકમાં બે મોટા નિર્ણય લેવાયા છે. આમ તો એક…

વાંકાનેર બાર એસો.ના તમામ હોદેદારો બિનહરીફ નિમાયા

પ્રમુખ તરીકે મનદીપસિંહ પરમાર અને સેક્રેટરી તરીકે ફારૂક એસ. ખોરજીયા         વાંકાનેર : વાંકાનેર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વર્ષ ૨૦૨૨-૨૩ના હોદેદારો માટે એક- એક ઉમેદવાર જ રહેતા તમામને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.         વાંકાનેર બાર એસો.ના પ્રમુખ…

Content Copying Forbidden !!

error: Content is protected !!