કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મતગણતરી મથકમાં મોબાઇલ સાથે લઇ જવાની મનાઇ

પાસ વગર કોઇને એન્ટી નહીં મળે: મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નકકી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે         વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે  વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા. ૦૮ ડીસેમ્બર ૨૦૧૨ના રોજ  થવાની છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં…

10 તારીખ પછી માવઠાની શક્યતા: જુનાગઢ કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકોએ કરી આગાહી

અરબી સમુદ્રમાં લો-પ્રેશર એરીયા બનતા વાતાવરણમાં પલટો આવશે: ઘઉં, ચણા, ધાણા, જીરૂ પાકને નુક્શાનની શક્યતા         આગામી દશ ડિસેમ્બર બાદ કેરાળા પાસે અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બનશે. આથી ઉત્તર, પશ્ચિમ તરફ સાયકલોન સર્ક્યુલેશનમાં ગતિ થશે, અને તેના કારણે આગામી…

અવસાન નોંધ

મૂળ રંગપર (બેલા) ના રહીશ અને હાલમાં પ્રતાપ રોડ એસબીઆઈ બેન્ક સામે સઁઘવી શેરી સામે રહેતા અનિરૂધ્ધસિંહ સજ્જનસિંહ ઝાલાના સુપુત્ર સ્વ. સાગરસિંહનું તારીખ 3-12-2022 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેના આત્માને શાંતિ અર્પે.

વાંકાનેર વિધાનસભા બેઠક માટે 14-14 ટેબલ ઉપર 22 રાઉન્ડ પછી પરિણામ

પરિણામની ઉતુક્તાથી રાહ જોતા લોકો : શરત લગાડનાર અત્યારથી જ ટેંશનમાં વાંકાનેર વિધાનસભા બેઠક માટે માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે અને હાલમાં ચૂંટણી વિભાગ દ્વારા ઇવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે અને સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી…

સરકારી યોજના  ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ મેળવવાની છેલ્લી તારીખ 10/12/2022 છે

લઘુમતીઓ માટે ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.         ગુજરાત સરકાર દ્વારા વર્ગ પ્રી-મેટ્રિક, પોસ્ટ-મેટ્રિકના વંચિત વિદ્યાર્થીઓ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને તેમનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખવા માટે ગુજરાત શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ શાળા તેમજ કોલેજ સ્તર…

વાંકાનેર એસટી ડેપોને દાહોદ રૂટ માટે નવી બસ ફાળવવામાં આવી

        વાંકાનેર એસ. ટી. ડેપોમા બપોરે વાંકાનેરથી મોરબી અને દાહોદ જતી બસ નવી આવતા રાજકોટ વિભાગ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા.ડી. જાડેજા તેમજ વાંકાનેર ડેપો મેનેજર જે.એમ. અગ્રાવત દ્વારા નવી બસ આપવામાં આવતા તેને એકમેકના મોઢા મીઠા કરીને આવકારવામાં આવી…

ભારતીય બંધારણ અને મિલ્કતનો કાયદો

સને 1978ના બંધારણના 44મા સુધારાથી મિલકત ધરાવવાના હકને મૂળભૂત હકોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો છે       ભારતીય બંધારણ અને મિલકત : સ્વાધીનતા પછી સને 1949માં માન્ય કરાયેલ ભારતીય બંધારણમાં ભારતની પ્રજાને જે મૂળભૂત હકો બક્ષવામાં આવ્યા તેમાં મિલકત ધરાવવાનો હક પણ…

તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022

ગુજરાત પંચાયત વિભાગ દ્વારા બાકી રહેલી તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખની તારીખો જાહેર કરી દેવામાં આવી છે જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 08/01/2023 જાહેર કરી છે, જયારે તલાટી પરીક્ષાની તારીખ 29/01/2023 જાહેર કરી  છે. આ માટે કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!