કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category બાંધકામ

અમરસર ગામે ICDS નો બહેનો માટે કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આઇસીડીએસ વાંકાનેર ઘટક એકના અમરસર ગામે ગઈ કાલે અટલ સ્વાન્ત: સુખાય યોજનાના પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયેલ, જેમાં સગર્ભા બહેનોને તેમના આરોગ્ય, પોષણ, યોગ, ધ્યાન હળવા વ્યાયાયામ વગેરે વિશે માહિતી આપેલ તેમજ ગર્ભ સંસ્કાર કરાવવા માટે પ્રેરિત…

મહાવીર જન્મ કલ્યાણક દિવસ નિમિતે પ્રસાદી લેવા આમંત્રણ

વાંકાનેર: સેવાકાર્ય સાથે સંકળાયેલ વાંકાનેર નું એક ખાસ ગ્રુપ AAA GROUP WANKANER દ્વારા સમગ્ર વાંકાનેર તાલુકાની અને શહેરની પ્રેમાળ જનતાને તા. 10/04/2025 ને ગુરુવારના રોજ મહાવીર જન્મ કલ્યાણક દિવસ નિમિતે સવારે 10.30 થી 1.00 વાગ્યા સુધી લાડુની પ્રભાવના (પ્રસાદી) નો…

વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજાયું

વાંકાનેર: માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે દર મહિનાના પહેલા રવિવારે શિક્ષકો અને યુવકો દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. તા.૦૬/૦૪/૨૦૨૫, રવિવારના રોજ જિતેન્દ્રભાઈ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, અતુલભાઈ બુદ્ધદેવ, યજ્ઞેશભાઈ ભટ્ટ, દર્શનાબેન…

મોરબી જિલ્લાના ૩ PSI ની PI તરીકે હંગામી બઢતી

ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા ૩૩ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-૩ને પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-૨ના હોદ્દા પર તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. આ અંગે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર હુકમ જારી કરવામાં આવ્યો છે. હુકમમાં…

વાંકાનેર તાલુકામાં રાણેકપર પંચાયત શ્રેષ્ઠ જાહેર થઇ

વાંકાનેર: ગુજરાત સરકાર શ્રેષ્ઠ પંચાયતની પસંદગી કરતી હોય છે, વર્ષ 2024-25 માટેની મોરબી જિલ્લાની પંચાયતોની પસંદગી જાહેર થઇ છે…. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે રાણેકપર ગ્રામ પંચાયતને વાંકાનેર તાલુકાની શ્રેષ્ઠ પંચાયત તરીકે જાહેર કરીને સરપંચ હુસેનભાઈ શેરસીયાને ગ્રામના વિકાસ…

ખેડૂતોને હવે તળાવમાં માટી ઉપાડવા મંજૂરીની જરૂર નહિં

સરકારે પરિપત્ર કર્યો જળસંગ્રહ માટે ખેડૂતો કોઈ રોયલ્ટી કે પરવાનગી વગર માટી લઈ શકે છે અમરેલી જિલ્લાના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંઘાડ દ્વારા તા.૧૩/૦૨/૨૨ના રોજ સરકારના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લેખિત રજુવાત કરી ખેડૂતોને જળ સંચય અભિયાન અંતર્ગત તળાવો, ચેકડેમમાંથી માટી…

જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારીઓનું સ્નેહમિલન

તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ વાંકાનેર અને ટંકારા તાલુકા માટે રજીસ્ટ્રેશન ક્યાં કરાવશો? વાંકાનેર: મોરબી જિલ્લા એસ.સી. કર્મચારી મિત્રોના પરિવારીક સંબંધો વિકસે અને એક બીજાને મદદરૂપ થઈ શકે એ હેતુથી કર્મચારી મિત્રોનું ચતુર્થ પરિવારીક સ્નેહમિલન તા. ૨૬/૪/૨૫(શનિવાર)ના રોજ યોજાવા જઈ રહ્યું છે……

અભિમન્યુ પ્રોજેક્ટ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન

રામકૃષ્ણનગર આંગણવાડી કેન્દ્રમાં કરાયું વાંકાનેર : સીટી સેજાની રામકૃષ્ણનગર આંગણવાડી કેન્દ્રમાં તારીખ 5 એપ્રિલે અભિમન્યુ પ્રોજેક્ટ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામકૃષ્ણનગર નવાપરા સંધિ સોસાયટી અને દેવીપુજક આંગણવાડી કેન્દ્રના સગર્ભા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા જેમાં…

ભાટિયા સોસાયટીમાં શ્રી રામજી મંદિરે રામલલ્લાના જન્મના વધામણા

વાંકાનેર: અહીં ભાટિયા સોસાયટી ખાતે શ્રી રામજી મંદિર ખાતે રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરે ૧૨ વાગ્યે સોસાયટીના મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રામલલ્લાને વધાવવા ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. અમરસિંહભાઈ પરમાર દ્વારા નિર્મિત શ્રી રામજી મંદિર ખાતે પ્રો.…

નાગાબાવાજીના મંદિર પાસે આજે પ્રાકૃતિક વસ્તુઓનો મેળો

વાંકાનેર: અહીં જડેશ્વર રોડ પર રાજ્યગુરુશ્રી નાગાબાવા મંદિર પાસે દર મહિનાના પહેલા રવિવારે નવરંગ નેચર ક્લબ દ્વારા પ્રાકૃતિક વસ્તુઓનો મેળો ભરાય છે, આજે એપ્રિલ મહિનાનો પહેલો રવિવાર હોવાથી અહીં મેળો ભરાશે, જેમાં 50 થી વધુ પ્રકારના ડેકોરેટીવ ફૂલ છોડના રોપા-…

Content Copying Forbidden !!

error: Content is protected !!