વાંકાનેર તાલુકાના ગ્રામ્ય રોડના ટેન્ડર બહાર પડયા

(1) રાતીદેવળી-વાંકીયા-પંચાસિયા (2) કોઠીથી શોભલા મંદિર (3) અદેપરથી પંચાસિયા રોડ (4) અરણીટીંબાથી જીવાપર રોડનો સમાવેશ જડેશ્વર રોડ પરની બાગાયત નર્સરીનું મજબૂતીકરણ થશે વાંકાનેર: તાલુકાના ચાર રોડ રીપેરીંગ અને નર્સરીના મજબૂતીકરણના ટેન્ડર બહાર પડયા છે, વધુ વિગત નીચે મુજબ છે…. (1)…




