કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category બાંધકામ

એકાઉન્ટમાં હજાર રૂપિયા આવે તો ચેતજો!

છોકરીનો ફોન આવશે અને તમારા ખાતાનું બેલેન્સ ખતમ  અમદાવાદ પોલીસે જાહેર કરી એડવાઈઝરી અમદાવાદ શહેર પોલીસ UPI Fraud with emotions થી સાવધાન CYBER CRIME BRANCH AHMEDABAD CITY ગુગલ-પે, પેટીએમ, ફોન-પે તો વાપરતા જ હશો… તમે અચાનક તમામ એકાઉન્ટમાં 1000 રૂપિયા…

રાજપુત સમાજ દ્વારા વિજયાદશમી પર્વની ઉજવણી

વિદ્યાર્થી સન્માન સમારોહ પણ યોજાશે શસ્ત્ર પુજન, કેસરીયા સાફા અને પરંપરાગત વેશોમાં સજ્જ ક્ષત્રિયોની રેલી નીકળશે વાંકાનેર શહેર અને તાલુકા રાજપુત સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વિજયાદશમી પર્વની રંગેચંગે ઉજવણી થવા થઇ રહી છે. પરંપરાગત શસ્ત્ર પુજન…

રેલવે અને બસ સ્ટેન્ડ ખાતે સફાઈ કરાઈ

વાંકાનેર: ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ રાજ્યવ્યાપી આયોજનોના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજરોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેર રેલવે જંકશન અને વાંકાનેર બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છતા માટેના આ મહા…

વસુંધરામાં ગૌચર પવનચક્કી માટે ફાળવાતા પરેશાની

એક બાજુ ભરડિયા, બીજી બાજુ પવનચક્કી અને ત્રીજી બાજુ જંગલ ખાતાની જમીન: પશુપાલકો જાયે તો જાયે કહાં ? વાંકાનેર : તાલુકાના વસુંધરા ગામે સર્વે ૮૯ પૈકી-૧ જમીન ગૌચરમાં આલેખાયેલી છે. સરકારી અધિકારી દ્વારા આ જમીન સૌર ઉર્જા મથક-પવનચક્કી સ્‍થાપવા માટે…

ક્ષત્રિય સમાજ કોટડાનાયાણી દ્વારા સેવા કેમ્પ

પદયાત્રીકો માટે તારીખ 3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી આ સેવા કેમ્પ વાંકાનેર : કચ્છમાં માતાના મઢ જતાં પદયાત્રીકો માટે રાજપૂત ક્ષત્રિય સમાજ કોટડા નાયાણી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ મોટી સંખ્યામાં પદયાત્રીકો કચ્છમાં આવેલા મા આશાપુરાના દર્શને…

આયુર્વેદની ખુબ નજીક હતા ગાંધીજી

આ રીતે કરતા હતા બીમારીની સારવાર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી વિશે બધા જાણે છે. જો કે મહાત્મા ગાંધીના જીવન વિશે એવી અનેક રોચક વાતો છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. 2 ઓક્ટોબર 2023ના…

માટેલ પ્રા. શાળાના વિદ્યાર્થીઓની પ્રામાણિકતા

9 હજાર જેટલા રૂપિયા ભરેલા પાકીટ મળતા આચાર્યને સોંપ્યું દેશી દારૂ સાથે ત્રણની ધરપકડ વાંકાનેર : તાલુકાની માટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રામાણિકતા દાખવીને તેઓને મળેલું એક પાકીટ શાળાના આચાર્યને સોંપ્યું છે. લોકો રૂપિયા મેળવવા અવળા રસ્તે પણ જતાં હોય છે.…

નિવૃત શિક્ષકનું નેશનલ એવોર્ડથી સન્માન

મોહંમદી હાઇસ્કુલના નિવૃત્ત આચાર્ય અબ્દુલભાઇ શેરસીયાનું નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન એજ્યુકેશન – 23 થી સન્માન વાંકાનેર: કર્ણાટકના બેંગ્લોરમાં તાજેતરમાં શિક્ષક દિને વાંકાનેરની મોહંમદી હાઇસ્કુલના નિવૃત્ત આચાર્ય અબ્દુલભાઇ શેરસીયા (98983 65990)નું નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન એજ્યુકેશન – 23 થી…

શેગ્રીગેશન શેડ-કંપોસ્ટપીટનું નિર્માણ કરી લોકાર્પણ

વાંકાનેર તાલુકાના પંચાસર અને જેપુરનો સમાવેશ રાષ્ટ્ર વ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૩ની ‘ગાર્બેજ…

ખેડૂતો માટે કૃષિ તત્‍કાલ યોજનાની જાહેરાત

જયેશ રાદડિયા દ્વારા પાંચ સ્‍કીમો લોન્‍ચ કરાઈ રાજકોટ: ગઈ કાલે જામકંડોરણા ખાતે જીલ્લા સહકારી બેન્‍ક, જીલ્લા દૂધ ઉત્‍પાદક સહકારી સંઘ વગેરે સહિત ૭ સહકારી સંસ્‍થાઓની વાર્ષિક સાધારણ સભા મળેલ. જેમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે ઓનલાઇન સંબોધન કરીને સહકારી સંસ્‍થાઓની પ્રગતિ તથા…

Content Copying Forbidden !!

error: Content is protected !!