જવાહર નવોદય વિધાલય સમિતિની બેઠક મળી
ઘટતી સુવિધાઓની આપૂર્તિ કરવા માટે બંને સાંસદશ્રીઓનું આશ્વાસન વાંકાનેર: આજરોજ કોઠારિયા ખાતે આવેલ મોરબી જીલ્લાની જવાહર નવોદય વિધાલય પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, કલેકટર તથા નવોદય વિદ્યાલય વિદ્યાલય…