કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category બાંધકામ

કાયદો સામુહિક પક્ષપલટાને માન્ય રાખે છે

સભ્યની મિટિંગમાં ગેરહાજરી પણ પરિણામને અસર કરે છે બે તૃતિયાંશ સભ્યોના પક્ષપલટાને પક્ષનું વિભાજન માનવામાં આવે છે ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીઓમાં ઘણા પક્ષપલટા થયા છે. પક્ષપલટાવિરોધી કાયદા છતાં ભારતીય રાજકારણમાં પક્ષપલટાનું કલંક સંપૂર્ણ મિટાવી શકાયું નથી. આયારામ- ગયારામથી…

ચુંબન કરવાના ઘણા બધા ફાયદા છે

જાણો ચુંબનના પ્રકાર અને ખાસિયતો ચુંબનનો ઉપયોગ ઘણીવાર પ્રેમની લાગણી વ્યક્ત કરવા માટે થાય છે ઘણીવાર માતા તેના બાળકને આલિંગન કરતી વખતે કપાળ પર ચુંબન કરે છે કિસના પ્રકારઃ માનવ જીવનમાં કિસનું વિશેષ મહત્વ છે. ચુંબનનો ઉપયોગ ઘણીવાર પ્રેમની લાગણી…

હવે પંચાયતમાં ઓન લાઈન વેરા ભરી શકાશે

તલાટી કમ મંત્રી પાસેથી “QR CODE” મેળવી ધરે બેઠા વેરો ભરી શકાશે તમામ ગ્રામ પંચાયતો ખાતે “QR CODE” મારફત ઓનલાઇન વેરા ભરવાની કામગીરીની શરુઆત કરવામાં આવી વાંકાનેર: મોરબી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વેરા વસુલાતની કામગીરી ગ્રામ સુવિધા સોફ્ટવેર પરથી ઓનલાઇન…

ઘીયાવડ શાળામાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે દાનની સરવાણી

સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે ખુરશી અને ડ્રોઅરટેબલ ભેટ આપતા ગિરિરાજસિંહ ઝાલા વાંકાનેર : વાંકાનેરના ઘીયાવડમાં પોતાના સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે સીઆરસી જુના કણકોટની ઘીયાવડ પ્રાથમિક શાળામાં 16 ખુરશી અને 4 ડ્રોઅરટેબલ ભેટમાં આપવામાં આવ્યા હતા. વાંકાનેરની ઘીયાવડ શાળામાં ગિરિરાજસિંહ ભૂપતસિંહ ઝાલાએ સ્વર્ગસ્થ…

Content Copying Forbidden !!

error: Content is protected !!