ગૌરવ: પાંચદ્વારકાના તનવીર પરાસરાને ઇન્ડિયન આઇકોન એવોર્ડ
સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આરોગ્ય, શિક્ષણ પ્રેરણા ક્ષેત્રમાં વિશેષ સેવા બદલ જ્ઞાન ઉદય ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરાયા વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકાના ગામના વતની અને ડાયરેક્ટર સેલિંગ બિઝનેસ સાથે સંકળાયેલા તનવીર પરાસરાને આરોગ્ય, શિક્ષણ પ્રેરણા ક્ષેત્રમાં વિશેષ સેવા બદલ જ્ઞાન ઉદય ફાઉન્ડેશન…